SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ શ્રી હિતાપદેશમાળા ૧ लोइय- लोयउत्तरभेयओ, दुहा तत्थ लोइओ विणओ । ર ૪ 3 * હોબોવચાર–મય–ત્રથામવેર્દિ ૨૩મેલો ારા तदुचियअन्भुङ्काणं, अंजलिबंधो य आसणपयाणं । ફેવા-તિજ્ઞા પૂયા, રૂપ હસો છોછો વિલો રશ્મા चोराभिमराईस, अंजलिब धाइओ उ भयविणओ । अत्थविणओ य पत्थिव-पमिइस पडिवत्ति करणं जं ॥ २१६ ॥ कामविणओ य कामिणि-जणंमि कामीण चाडुपभिओ । एसो लोइयविणओ, चउप्पयारो समक्खाओ ।।२१७॥ થવામાં કારણ બને છે, તેને સ'સારના નાશ કરનારા શ્રી સર્વજ્ઞ ભગવતા વિનય કહે છે. ૨૧૩ વિનયના પ્રકાર– એ વિનય લૌકિક અને લેાકેાત્તર એમ બે પ્રકારના છે. તેમાં લૌકિક વિનયના ૧–લેાકેાપચાર, ૨-ભય, ૩-અ અને ૪-કામ, એમ ચાર પ્રકાર છે. ૨૧૪ ૧–લાકાપચારવિનય વિનય કરવા ચૈાન્ય માતા, પિતા, વિદ્યાગુરૂ વગેરેનુ અભ્યુત્થાન= તેઆને આવતાં દેખીને જ ઊભા થવું, હાથ” જોડવા, બેસવા માટે આસન આપવુ’, તેમજ સામે જવુ વગેરે. તથા દેવ અને અતિથિની પૂજા કરવી, એ લેાકેાપચાર વિનય કહેવાય છે. ૨૧૫ ૨-ભવનય : ચાર, મારા વગેરે આવે ત્યારે પ્રાણ તથા ધનાદિનું રક્ષણ કરવા માટે તે ચારાદિને ભયથી હાથ જોડવા, એના શરણે જવુ વગેરે ભર્યાવનય કહેવાય. ૩–અવિનય: ધનાદિની પ્રાપ્તિ માટે રાજા વગેરેની સેવા કરવી એ અવિનય કહેવાય. ૨૧૬ ૪–કામ વિનય : કામી લેાકેા કામવાસનાને પૂર્ણ કરવા સ્ત્રીઓની જે મુશા મત
SR No.002224
Book TitleHitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Original Sutra AuthorN/A
AuthorPrabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
PublisherNaginbhai Paushadhshala
Publication Year1983
Total Pages230
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy