________________
૪૪
શ્રી હિતાપદેશમાળા
૧
लोइय- लोयउत्तरभेयओ, दुहा तत्थ लोइओ विणओ ।
ર
૪
3
*
હોબોવચાર–મય–ત્રથામવેર્દિ ૨૩મેલો ારા तदुचियअन्भुङ्काणं, अंजलिबंधो य आसणपयाणं । ફેવા-તિજ્ઞા પૂયા, રૂપ હસો છોછો વિલો રશ્મા चोराभिमराईस, अंजलिब धाइओ उ भयविणओ । अत्थविणओ य पत्थिव-पमिइस पडिवत्ति करणं जं ॥ २१६ ॥
कामविणओ य कामिणि-जणंमि कामीण चाडुपभिओ । एसो लोइयविणओ, चउप्पयारो समक्खाओ ।।२१७॥
થવામાં કારણ બને છે, તેને સ'સારના નાશ કરનારા શ્રી સર્વજ્ઞ ભગવતા વિનય કહે છે. ૨૧૩ વિનયના પ્રકાર–
એ વિનય લૌકિક અને લેાકેાત્તર એમ બે પ્રકારના છે. તેમાં લૌકિક વિનયના ૧–લેાકેાપચાર, ૨-ભય, ૩-અ અને ૪-કામ, એમ ચાર પ્રકાર છે. ૨૧૪ ૧–લાકાપચારવિનય
વિનય કરવા ચૈાન્ય માતા, પિતા, વિદ્યાગુરૂ વગેરેનુ અભ્યુત્થાન= તેઆને આવતાં દેખીને જ ઊભા થવું, હાથ” જોડવા, બેસવા માટે આસન આપવુ’, તેમજ સામે જવુ વગેરે. તથા દેવ અને અતિથિની પૂજા કરવી, એ લેાકેાપચાર વિનય કહેવાય છે. ૨૧૫ ૨-ભવનય :
ચાર, મારા
વગેરે આવે ત્યારે પ્રાણ તથા ધનાદિનું રક્ષણ કરવા માટે તે ચારાદિને ભયથી હાથ જોડવા, એના શરણે જવુ વગેરે ભર્યાવનય કહેવાય. ૩–અવિનય:
ધનાદિની પ્રાપ્તિ માટે રાજા વગેરેની સેવા કરવી એ અવિનય કહેવાય. ૨૧૬ ૪–કામ વિનય :
કામી લેાકેા કામવાસનાને પૂર્ણ કરવા સ્ત્રીઓની જે મુશા મત