________________
सिरि हिओषएसमाला
अणसण-गुणोयरिया, वित्तीसंखेवणं सच्चाओ । कायकिलेसो संलीणया य बज्झो तवो होइ ॥१८८॥ पायच्छित्त विणओ, वैयावच्चं तहेव सज्झाओ । વાળ ૩ વિક, મત તો હો ૨૮ बारसभेयंपि इमं, न तविज्ज तवं इमेहिं कामेहिं ।
પરો–પૂથા–ાદુ–નસત્તિપમુહિં ૧૦. पुव्वि दुच्चिन्नाणं, दुप्पडिकंताण वेयणिज्जाणं । सकडाणं कम्माणं, केवलमुम्मूलणट्ठाए ॥१९१॥ न य अन्नोवि हु बलवं, एयाण निकाइयाण कम्माणं । दुट्ठाण दलणहेऊ, हविज्ज सुत्ते जओ वुत्तं ॥१९२॥
ષવિધ બાહ્ય તપઃ
અનશન–૧, ઉદરીકા-૨, વૃત્તિસંક્ષેપ-૩, રસત્યાગ-૪, કાયફલેશ૫, અને સંલીનતા-૬, આ છ પ્રકારે બાહ્ય તપ છે. ૧૮૮ વવિધ અભ્યતર તપ –
- પ્રાયશ્ચિત-૧, વિનય-૨, વૈયાવૃત્ય-૩, સ્વાધ્યાય-૪, ધ્યાન-૫, અને ઉત્સગ (કાર્યોત્સર્ગ)-૬, આ છ પ્રકારનો અત્યન્તર તપ છે. ૧૮૯
આ બારે ય પ્રકારનો તપધમ આલેકમાં કે પરલોકમાં પૂજા, પ્રભુત્વ, યશ, કીતિ, આદિ ઈષ્ટ પદાર્થોને મેળવવાની કામનાથી સેવા જોઈએ નહિ. ૧૯૦
આ અનાદિકાલીન સંસારમાં જાતે કરેલાં કર્મો કે-જે દુશ્મીર્ણ દુષ્ટ અધ્યવસાયથી કરેલાં હોય તથા દુપ્રતિકાન્ત=ગુરૂદેવ પાસે જેની આલેચના ન કરી હોય, તેવાં જે અવશ્ય વેદવા ગ્ય કર્મોને મૂળમાંથી ઉછેદ કરવા માટે જ તપધર્મ કરે જોઈએ. ૧૯૧ - તપધમનો મહિમા – . પ્રાયઃ કરીને આવા નિકાચિત અને દુષ્ટ એવા કર્મોના નાશ હેતુ તપ સિવાય બીજો કોઈ નથી. માટે જ આ ગમશાસ્ત્રમાં કહ્યું છે