________________
શ્રી હિમાંશમાળા
कह ताल जणो सुक्ली, उदग्गकुम्गदबम्गितवियंगो। जाव न जिणचयणामय-दहमि निव्वक्र अपाणं ॥४०॥ जिणमयरहस्समुन्नो, मिच्छामिणिसमुन्वहउ अन्नो। सियवायखाय बुद्धी, वि कुग्गहं जति हि मोहो॥४०१॥ जिणपन्नत्तस्स सुयस्स, भगवओ भाववित्तिममुणंता। विलियनाणा लोया, निरइसया संपइयपुरिसा ॥४.०२।। दव्वं खित्तं कालं, भावं तह नाण-किरिय-नयजोगं । उस्सग्गं अववायं, ववहारं निच्छयनयं च ॥४०३॥ ओहेण सुणिय सम्म, विसयविभागं अयाणिय इमेसि ।
जं किंचि सुत्तमित्तं, जुत्तिसुहं संगहेऊण ॥४०४॥ - ઉત્કટ કદાગ્રહરૂપી દાવાનલથી તપી ગયેલા અંગવાળે માનવ
જ્યાં સુધી જિનવચનના અમૃત સરોવરમાં ડુબકી લગાવી પોતાની જાતને શાંત કરતું નથી, ત્યાં સુધી એ સુખી ક્યાંથી હોય ? જિનવચનના અમૃતના પાન વગર અંગે અંગમાં વ્યાપેલા અભિનિવેશને તાપ - જ્યારે ય ટળતું નથી. ૪૦૦ - જિનમતના રહસ્યને નહીં પામેલા અન્ય દર્શનીઓમાં મિથ્યા અભિનિવેશ હોય તે શક્ય છે, પણ સ્યાદવાદ સિદ્ધાંતમાં પ્રવીણ બુદ્ધિવાળા જી પણ અભિનિવેશ દેષને આધીન બને એમાં તે મોહનોજ મહિમા છે. ૪૦૧
શ્રીજિનેશ્વરદેએ પ્રરૂપેલાં પૂજ્યતમ શ્રુતજ્ઞાનનાં રહસ્યને નહીં જાણનારા અને સમ્યગ જ્ઞાનરૂપ લોચનવિહોણા તેમજ દુષમકાળના પ્રભાવથી અવધિજ્ઞાનાદિ વિશિષ્ટ જ્ઞાનાતિશય વગરના વર્તમાન કાલીન પુરૂષ, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ, જ્ઞાનનય તથા ક્રિયાનને સંબંધ, ઉત્સર્ગ અને અપવાદ, વ્યવહાર અને નિશ્ચયનયને આઘથી સાંભળી સમ્યગ્ન પતે એ સર્વેના વિષયવિભાગને જાણ્યા વગર, અંગ અને અનંગ સૂત્રોમાં રહેલા યુક્તિ સહ ઉત્સર્ગ–અપવાદાદિના વ્યાખ્યાનમાં ઉતારી શકાય એવા પણ સૂત્રમાત્રને ઉપર છલ્લે સંગ્રહ કરીને અને પૂર્વાચાર્યોની પરંપરાથી આવેલા સૂત્રોના અર્થને અવગણી મદવશ બનેલા જે જીવે