________________
सिरि हिओषपसमाला
સી
सो दव्वयारा, जिणाण संखेवओ समक्खाओ । રૂદ્દિ માથુવયાર્ં વિ, િિષ સેળ સામિ ।।૨૮।। पडिवज्जिऊण तिविहं, तिविहेण विणुत्तमा विरइमग्गं । તિ-તવ-તનિયતનુળો, ટુમ્બુવતને નાદિસદ્દિત્તા ।।૨૧।। सुक्कज्झाणानल संपत्ति- घणघाइकम्मवणगहणा । अप्प डियमप्प डिमं, केवल नाणं समणुप्पत्ता ॥ २५० ॥ सुररइयकणयमयकमल - कन्नियासन्निवेसियपयग्गा । सिरधरियधवलछत्तत्तय- पंयडियतिद्धयण पहुत्ता ।। २५१ ॥ सुरवइकरकमल पणुल्ल - स सिकरा यारचा मरुप्पीला | दिप्पंतपुरस्सरधम्म-चक्कसप्पंतईदज्झया ।। २५२ ।।
આ રીતે જિનેશ્વરદેવાના દ્રવ્યોપકાર સંક્ષેપથી કહ્યો હવે તેમણે કરેલા ભાવ ઉપકારને પણ લેશથી કહુ છું. ૨૪૮ શ્રી જિનેશ્વરદેવાના ભાવાષકાર ઃ—
તીર્થંકર દેવા મન, વચન, અને કાયાથી કરણ, કરાવણુ અને અનુમેાદન પૂર્ણાંકના સર્વ સાંવદ્યયેાગના ત્યાગ રૂપસવિરતિ માના સ્વીકાર કરીને, તીવ્ર તપ તપી કરૂપ શરીરને તપાવે છે અને કઠાર ઉપસગેર્રાને સારી રીતે સહે છે. ત્યાર બાદ શુકલધ્યાનરૂપી અગ્નિ દ્વારા ઘનઘાતિ કના ગાઢા જંગલને સળગાવી નાખે છે, અને અપ્રતિહત (કાઈપણ નિમિત્તથી નાશ ન પામે તેવા) અને અનુપમ એવા કેવલજ્ઞાનને પામે છે, ત્યાર પછી દેવાએ રચેલા સુવર્ણ કમળ ઉપર પાદકમળ સ્થાપન કરીને ચાલે છે. મસ્તક પર કરાતા ત્રણ છત્રો વડે ત્રણેય ભુવનનુ પ્રભુત્વ પ્રગટ કરાય છે, ઇન્દ્રો પોતેજ પોતાના હસ્તકમળથી ચન્દ્રના કિરણેા જેવા ઉજ્જવલ એવા ચામા વિજે છે, દેદીપ્યમાન ધર્મચક્ર અને ઈન્દ્રધ્વજ આગળ ચાલતા હોય છે, પેાતાના તેજ વડે સૂર્ય ને પણ તૃણુ સમાન કરનારું ભામ`ડલ દેહની પાછળ ગેાઠવાઈ જાય છે, રત્નમય પાપીઠથી યુક્ત સિંહાસન સાથેજ ચાલે છે, ભક્તિસભર બની સાથે ચાલતા ચાર નિકાયના કરોડો દેવા વડે + ‘અહિંસિત્તા” કૃતિ વાઝાન્તરમૂ