SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ * ૪૮ શ્રી હિતોપદેશમાળા नियजढरपिढरभरणिक्कमित्तजत्ताण ताण नामपि ।। को नाम मुणइ मणुयाह-माण अपरोवयारीणं ? ॥२३३॥ जे ऊण परोवयारं, करिंसु इह केइ पुरिससर्दूला । दिसिवलयेसु विसप्पइ, तेसिं जसपडहनिग्घोसो ॥२३४॥ जेसिं परोवयरणे, न फुरइ बुद्धी वि कीवपयईणं । उव्वियइ उव्वहंती, तेसिं भारं धुवं धरणी. ॥२३५॥ पायाला-नलजालापलित्तगत्ताणि कविणद विणाणि । खणमूससंति पावंति, जइ करं परुवयारीणं ॥२३६॥ नवनिहिणो वि निहिणा, सुवन्नपुरिसो वि नूण काउरिसो। कणयगिरी वि अणू विव, उवयारि मणोरहस्स पुरो॥२३७॥ કરવું જોઈએ. પાકાર કરવાથી જગતમાં ચંદ્રના કિરણ જેવી નિર્મળ કીતિ ફેલાય છે. ર૩૨ જન્મ, જરા અને મરણરૂપી જળ સમુહથી વ્યાપ્ત બનેલા ભવ સમુદ્રમાં (પાણીના પરપોટાની માફક) પિતાને કર્ણોરૂપી પવનથી હણાયેલા ક્યા ક્યા માણસે વિનાશને નથી પામ્યા ? - તેમાં વળી પિતાનાજ પેટ રૂપી કે ઠાર માત્રને ભરવા પ્રયત્ન કરનારા અને શક્તિ હોવા છતાં પોપકોર કરવાના અવસરે પરોપકાર નહીં કરનારા પુરૂષનું નામ પણ કોઈ જાણતું નથી. અર્થાત્ આવા અપરોપકારી અધમ માણસનું નામ પણ લેવામાં કોઈ રાજી હોતું નથી. ર૩૩ જે પુરૂષ સિંહે આ વિશ્વમાં પરોપકાર કરે છે, તેઓના યશઃપડહને નિનાદ(અવાજ) સઘળીએ દિશાના વલમાં પ્રસારપામે છે. ૨૩૪ કપણ પ્રકૃતિવાળા જે માણસને પરોપકાર કરવામાં બુદ્ધિ સ્કુરાયમાન થતી નથી, તેઓના ભારને વહન કરતી પૃથ્વી પણ ખરેખર ઉઠેગને પામે છે. ૨૩૫ પાતાલના અગ્નિની જવાલાઓથી જેનાં સઘળાયે અંગે સળગી ગયાં છે, એવું કૃપણમાનનું (જમીનમાં દટાયેલું) ધન જે પરેપકારીઓના હાથમાં આવે તો ક્ષણવાર પણ શ્વાસ લઈ શકે. ૨૩૬ ઉપકારી પુરૂષને દાન કરવાના મનોરથની આગળ નવનિધાને તુચ્છ લાગે છે; સુવર્ણ પુરૂષ કાપુરૂષ જે (નિર્માલ્યો લાગે છે, અને
SR No.002224
Book TitleHitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Original Sutra AuthorN/A
AuthorPrabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
PublisherNaginbhai Paushadhshala
Publication Year1983
Total Pages230
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy