SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ( 0 રથી હિપદેશમાળા ( एवं पंचविगप्पं, नाणं नाणस्थिणा सया सम्म । सुणियव्वं मुणियव्वं, सद्दहियव्वं पयडियव्वं ॥९८॥ इत्थ य सुयनाणं चिय, पाएण पयासयं पयत्थाणं । तप्पच्चएण संपइ, जिणा वि जं सद्दहिज्जंतो ॥१९॥ नजंति जीवगई-कम्मपरिणई पुग्गलाण परिणामा । तह वट्टमाणतीयाणा-गयभावा विसीसंति ॥१०॥ तम्हा नाणमहन्नव-पसत्थतित्थोवमे सया इत्थ । सविसेसं उज्जोगो, निव्वुइकामे हिं काय वो ॥१०१॥ दाणं नाणस्स इमं, जं सद्धासालिणो विणीयस्स । मेहाविस्स विणेयस्स, संममभुट्ठियस्स पुरो ॥१०२॥ अवगन्निऊण निय-तणुपीडं अवहत्थिऊण आलस्सं । गीयत्थेणं गुरुणा; सुत्तं अत्थो. य दायव्यो ॥१०३॥ જ્ઞાનના અર્થી આત્માએ આ પાંચેય પ્રકારના જ્ઞાનને સદા માટે સારી રીતે સાંભળવું જોઈએ, જાણવું જોઈએ, તેને પ્રત્યે શ્રદ્ધા કરવી જોઈએ અને બીજાઓને સમજાવવા માટે સુન્દર રીતે તેનું પ્રકાશન કરવું જોઈએ.૯૮ આ પાંચ જ્ઞાનમાં પ્રાયઃ કરીને શ્રુતજ્ઞાન જ છવાદિ પદાર્થોનું પ્રકાશન કરનારું છે. વર્તમાન કાળમાં જિનેશ્વર ભગવન્ત પ્રત્યેની શ્રદ્ધા પણ એ શ્રુતજ્ઞાન દ્વારા જ થાય છે. ૯ - શ્રુતજ્ઞાન વડે જીવની ગતિ, કર્મની પરિણતિ અને પુતલેના પરિણામ જણાય છે, તથા વર્તમાન-ભુત અને ભવિષ્યમાં રહેલા ભાવે પણ શ્રુતજ્ઞાનથી જણાય છે. ૧૦૦ તેથી મોક્ષ મેળવવાની કામનાવાળા માણસે એ જ્ઞાનરૂપી મહાન સમુદ્રમાં પ્રવેશ કરવા માટે શ્રેષ્ઠ તીર્થ (અવતાર) સમાન શ્રુતજ્ઞાનમાં સવિશેષ ઉદ્યમ કરવું જોઈએ. ૧૦૧ શ્રદ્ધાન્ત, વિનીત, બુદ્ધિશાળી અને સમ્યફ પ્રકારે અભુઠિઓ. આદિ વંદનની વિધિને કરનારા શિષ્યને ગીતાર્થ ગુરૂએ પિતાના શરીરની
SR No.002224
Book TitleHitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Original Sutra AuthorN/A
AuthorPrabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
PublisherNaginbhai Paushadhshala
Publication Year1983
Total Pages230
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy