SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ दसणसुपिगरणं-सम्मत्तपगरणं ... ૧૭, R उवसम संवेगो वि य, निव्वेओवि य तहेव अणुकंपा। आत्थिक्कं चैव तहा, सम्मत्ते लक्षणा पंच ॥२५३।। इत्थ य परिणामो खलु, जीवस्स सुहो उ होइ विन्नेओ । किं मलकलंकमुक्क, कणगं भुवि ज्झामलं होइ ॥२५४॥ पयईए कम्माणं, वियाणिउं वा विवागमसुहं ति । अवरद्धेवि न कुप्पइ, उवसमओ सव्वकालंपि ॥२५५॥ नरविबुहेसरसोक्खं, दुक्ख चिय भावओ उ मन्नंतो। सवेगओ न मोक्वं, मोत्तूणं किंपि पत्थेइ ॥२५६॥ नारयतिरियनरामर-भवेसु निव्वेयओ वसइ दुक्खं । अकयपरलोगमग्गो.ममत्तविसवेगरहिओ व ॥२५॥ સમ્યગ્દશનનાં લક્ષણ -- ઉપશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય આ પાંચ સમ્યકત્વના લક્ષણ છે. ૨૫૩ આ વાત સમજવી આવશ્યક છે કે આ સમ્યક્ત્વરત્ન જેની પાસે હોય તે આત્માના પરિણામો વિશુદ્ધ કોટીના હોય છે. શું માટીના કલંકથી છૂટું થયેલું સુવર્ણ ભૂમિ ઉપર રખડતું હોય તેવું બને ખરું ? ૨૫૪ સમ્યકત્વરત્નને પામેલો આત્મા સ્વાભાવિક રીતે જ કષાયાદિ કર્મોના અશુભ વિપાકને જાણ હોય છે. આથી ઉપશમ ગુણને પામેલે તે કયારેય પણ અપરાધી. આત્મા ઉપર પણ ગુસ્સ કરતું નથી. ૨૫૫. સંવેગ : સંવેગ ગુણના ગે રાજાઓ તથા દેવેન્દ્રોના સુખ સમુદાયને પણ ભાવથી દુઃખરૂપ માનતે એ તે સમકિતિ એક મેક્ષને ત્યજીને બીજુ , કંઈ જ ઈચ્છતા નથી. ૨૫૬ નિવેદ – પરલોકની યથાશ્ય સાધના ન કરી હોવાથી તથા મમત્વ રૂપ વિષના આવેગ વગરના આ સમકિતિ આત્મા નારક-તિર્યંચ મનુષ્ય અને દેવના ભમાં નિર્વેદ ગુણના વેગે દુઃખપૂર્વક વસે છે. ર૫૭ 1 મ.િ 2 પયડી. જે. 3 સુવિ દે 4 ગામો 5 વિ . ઉપશમ :
SR No.002224
Book TitleHitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Original Sutra AuthorN/A
AuthorPrabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
PublisherNaginbhai Paushadhshala
Publication Year1983
Total Pages230
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy