SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ सिरि हिओषएसमाला रिद्धीओ विउलाओ, अभंगुरं भूरिभोगसामगि । जं भुजंति नरा तं, अणुकंपादाणमाहप्पं ॥७४॥ जह तेण सिट्ठिसागरदत्तस्स सुएण सोमदत्तेण । अणुकंपादाणाओ, पत्ता भोगा इहेव भवे ॥७५॥ अणुकंपादाणमिणं, भणियं लेसेण संपयं किं पि । नाणविसयंपि. भणिमो, जिणगणहरभणियनाएण ॥७६॥ नजंति जेण तत्ता, जीवाजीवाइणो जिणवरत्ता । तं इह भन्नइ नाणं, तस्स य मेया इमे पंच ॥७७॥ पढम किर मइनाणं, बीयं सुयमवहिनाणमह तइयं । मणपज्जवं चउत्थं, पंचमय केवलं नाणे ॥७८॥ બાહો ધનાદિ વસ્તુની શી ગણુના ? અર્થાત્ પ્રાણીઓને બચાવવા ધનાદિ આપવામાં તેઓને જરા પણ સંકોચ થતો નથી. ૭૩. માણસે વિપુલ ઋદ્ધિ અને અખંડિત એવી પ્રચુર ભેગસામગ્રીન જે ભગવે છે, તેમાં અનુકંપાદાનનો જ પ્રભાવ છે. ૭૪. જેમ સાગરદત્ત શ્રેષ્ઠિના પુત્ર સે મદરે અનુકંપાદાનથી એજ ભવમાં ભેગે પ્રાપ્ત કર્યા. ૭૫ આ રીતે ટુંકમાં અનુકંપાદાનનું કથન કર્યું હવે જ્ઞાન વિષયકદાનને જિનેશ્વર-ગણધર ભગવોના કહેલા દુષ્ટાન્ત વડે કહીશું ૭૬ ન્યાય- . ૩-શાનદાન – જિનેશ્વર ભગવોએ કહેલા જીવ–અજીવ વિગેરે તો જેનાથી જણાય તેને જ્ઞાન કહેવાય છે અને તેના પાંચ ભેદ આ પ્રમાણે છે. ૭૭ પ્રથમ મતિજ્ઞાન-બીજું શ્રુતજ્ઞાન-ત્રીજું અવધિજ્ઞાન-ચેથે મનપર્યવ જ્ઞાન અને પાંચમુ કેવલજ્ઞાન છે. ૭૮ + અમને પ્રાપ્ત થયેલી બનેય હસ્તલિખિત પ્રતોમાં અહીંથી એક નંબરને કેર પડે છે. તેમાં ૭૫ પછી ૭૭ નંબર છે. વચ્ચે ૭૬ નંબર નથી.
SR No.002224
Book TitleHitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Original Sutra AuthorN/A
AuthorPrabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
PublisherNaginbhai Paushadhshala
Publication Year1983
Total Pages230
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy