SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ लिरि निभानामतमाला सावज्जेमरजोगाण, वज्जणा सेयशोभयसरुवं । सिक्खावयाण पढम, भन्नइ सामाइयं एयं ॥४३४॥ मण-वयण-काय-दुप्पणिहाणं इह जत्तओ विवज्जेइ । सइ अकरणं च अणवट्टियस्स तहकरणयं च गिही ॥४३५॥ મૌખય-જેમ તેમ બોલવું, એટલેકે બીડ્રાઈથી બોલવું, અસત્ય - વચન બેલવું, સંબંધ વિનાનું બોલવું, નિષ્કારણે વારંવાર બેલવું, તેને મૌર્ય કહેવાય-૪. | ભેગોપભોગાતિરિક્તતા –પોતાને જરૂર કરતાં વધારે પ્રમાણમાં ભેગસામગ્રી કે ઉપભેગસામગ્રી રાખવી તે–૫. અનર્થદંડ વિરમણ વ્રતવાળા આત્માએ આ પાંચેય અતિચારે વર્જવા જોઈએ. ૪૩૩ ' સામાયિક નામનું પ્રથમ શિક્ષાત્રત – - ચાર શિક્ષાત્રમાં સાવદ્યાગ=પાપ વ્યાપારનું વર્જન અને નિરવદ્ય ગ=નિષ્પા૫ વ્યાપારનું સેવન બે પ્રકારે પહેલું સામાયિક શિક્ષા વ્રત છે. ૪૩૪ પહેલા શિક્ષાત્રતના અતિચારે: મન, વચન અને કાયાનું દુપ્પણિધાન=પાપ વ્યાપારમાં મન, વચન કાયાને જોડવાં, તે ત્રણ અતિચાર પ્રથમ શિક્ષાવ્રતમાં લાગે છે ૧થી૩. સ્મૃત્યકરણ–પ્રમાદાદિના કારણે સામાયિક કરવાના અવસરે સામાચિક ન કરવું કે કરેલા સામાયિકને ભૂલી જવું તેને સ્મૃતિ-અકરણ કહેવાય-૪. અનવસ્થિત કરણ-અનાદર-સામાયિક કરવામાં અનુકુલ સંગ હોવા છતાં નિયમિત સમયે સામાયિક ન કરવું, ગમે ત્યારે અને ગમે તે રીતે કરવું, સામાચિકને સમય પૂરો થતાં પહેલાં જ પારી લેવું વગેરેને અનવસ્થિત કરણ નામને અતિચાર કહેવાય-પ. આ પાંચેય અતિચારોનું વજન સામાયિક વ્રતવાળા આત્માએ કરવાનું હોય છે. ૪૩૫
SR No.002224
Book TitleHitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Original Sutra AuthorN/A
AuthorPrabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
PublisherNaginbhai Paushadhshala
Publication Year1983
Total Pages230
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy