________________
૯૪
૧
૨
૩
अवज्झाण- पमायायरिय, हिसद्धाणे य प्रावउवा से 1
चउहा अणत्थदंडो, तत्थ इयारा इमे पंच || ४३२॥
શ્રી હિતપ્રદેશમાળા
૧
ર
3
४
कंदष्पं कुकुइयं, मोहरियं संजुयाहिगरणं च ।
૫
उवभोगपरीभोगाइ रेगयं चैव वज्जिज्जा ॥ ४३३॥
ત્રીજી અનăડ વિરમણવ્રત :
-
શરીર, ઇન્દ્રિય, સ્વજનાદિની સેવા વગેરેના માજન વિના મનુષ્યા જે દંડ (પાપ કાર્યા) કરે, તે અન દંડ કહેવાય. તે અન ઈંડ ચાર પ્રકારના ક્યો છે.—
૧–અપધ્યાન-આ રૌદ્રધ્યાન રૂપ છે. ર-પાપાપદેશ-નરકાદુિર્ગતિ -તા કારણ રૂપ ખેતી આદિનાં પાપકાર્યાં કરવા માટે ખીજાઓને પ્રેરણા કરવી જેમ ખેતર ખેડા' ‘સાંઢાનુ દમન કરા' ઘેાડાઓને ખલી કરા' ‘શત્રુઓને જાહેર કરેા’ ‘મશીન-યંત્ર ચાલુ કરા’ ‘શસ્ત્રો સજ્જ કા' વગેરે પ્રેરણા કરવી એ પાપાપદેશ કહેવાય.
હિંસકાર્પણ—જેનાથી જીવાની હિંસા થાય તેવા ઘટી, કોશ, કુહાડા, મુશળ, તલવાર, બંદુક વગેરે શસ્રો; અગ્નિ કે અગ્નિ સળગાવવાનાં સાધના તથા ઝેર કે ઝેરી વસ્તુઓ અપવાદથી દાક્ષિણ્ય કરવા ચેાગ્ય સિવાય બીજા કોઈને આપવી, તેને હિ સકાણુ અનડ કહેવાય.-૧ પ્રમાદાચરણ–પ્રમાદથી પ્રવૃત્તિ કરવી તે. જેમ કે મદિરા-પાન કરવું, વિષયાપભાગ કરવા, કષાય કરવા, ઉંઘવું અને વિકથા કરવી એ પાંચને પ્રમાદાચરણ કહેવાય છે.-૨૪૩૨ ત્રીજા ગુણવ્રતના અતિચારો ઃ
કન્દ : વિષયવાસના જાગે તેવા વિકારી વચના ખેલવા કે વિષયાની વાતા કરવી તેને કન્નૂપ કહેવાય–૧.
કૌત્કચ્છ :–ભાંડ ભવૈયાની જેમ ખરાબ ચેષ્ટાઓ કરવી તે–૨. સંયુક્તાધિકરણ :-આત્મા નરક વગેરે ક્રુતિના અધિકારી અને તેવા ખાંડણીયું, સાંખેલ' વગેર સાધના જોડેલાં તૈયાર રાખવાં તે. (આવા હિંસક સાધના જુદા જુદા સ્થાને રાખવા જોઇએ જેથી માંગી ન શકે અને માંગે તે નિષેધ પણ સહેલાઈથી કરી શકાય-૩.