SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ सिरि हिजएसमाला ~ ~ ~ कम्मयओं पुण इत्थं, पडिवन्ने सव्वमेव खरकम्म । वज्जेयव्वं निच्चं, किं पुण इंगालकम्माई ॥४२९॥ જીવન સારી રીતે સુવા वाणिज्ज चेवय, दंत लक्ख-रस केस विसविसयं ॥४३०॥ સચિત્તવસ્તુ ખાવાદિની ઇરછા સ્વરૂપ અતિક્રમાદિવડે સજીવ વસ્તુને ખાવાદિની પ્રવૃત્તિ કરવી. તે સચિત્તાવાર નામને અતિચાર કહેવાય-૧, સચિત્તપ્રતિબદ્ધાહાર:-સજીવવૃક્ષોમાં લાગેલો ગુંદર વગરે, અચિત્ત વૃક્ષોને વળગેલાં પાકાં ફળો વગેરે, તેમજ જેમાં બીજ, ગારેલા વગેરે સચિત્ત હોય એવાં ખજુર વગેરેને સચિત્ત પ્રતિબદ્ધ કહેવાય. તેને અનાભે ગાદિવડે ખાવાદિની પ્રવૃત્તિ કરવી તે સચિત્તપ્રતિબદ્ધાહાર નામને અતિચાર કહેવાય-૨, અપફવાહાર નહીં પાકેલા કાંગડુ મગ વગેરેને અનાગાદિથી ખાવા વડે અપકુવાહાર નામને અતિચાર લાગે છે-૩, દુષ્પકુવાહાર – અડધા કાચાં પાકાં એવા ઘઉંના પાક વગેરે અનાભોગાદિથી ખાવા વડે દુષ્પાહાર નામને અતિચાર લાગે છે-૪, * તુચ્છૌષધિભક્ષણ-ભૂખશમાવવામાં અસમર્થ એવી કાચી મગ વગેરેની ફળીઓનું અનાભેગાદિવડે ભક્ષણ કરવાથી તુચ્છૌષધિભક્ષણ નામને અતિચાર લાગે છે–પ, એ પાંચેય અતિચારોને ત્યાગ કરે જોઈએ. ૨૮ કર્મથી જેણે ભેગપભોગ વિરમણવ્રત સ્વીકાર્યું હોય તેણે ખરકર્મને ત્યાગ કરવો જોઈએ અને પંદર કર્માદાનનો પણ અવશ્ય ત્યાગ કર જોઈએ. કેટવાળપણું (ફેજદાર, પિલીસ, ગુણિપાલપણું જેલર, વગેરે જેમાં. જીવોને ત્રાસ થાય તેવાં કામ કરવાં પડે એવી (જે સરકારી નોકરી) તેને ખરકમ કહેવાય. ૪૨૯ ૧૫ કર્માદાન : અંગારકર્મ -લાકડાં બાળી કલસા પાડવા, એનાથી આજીવિકા ચલાવવી, એમાં છએ કાયની હિંસા થવાનો સંભવ છે. જે જે કાર્યો અગ્નિની વિરાધનાથી થાય તે દરેક અંગારકર્મ કહેવાય. ભટ્ઠાથી
SR No.002224
Book TitleHitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Original Sutra AuthorN/A
AuthorPrabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
PublisherNaginbhai Paushadhshala
Publication Year1983
Total Pages230
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy