SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ सिरि हिओवपसमाला इय दंसणमूलाई, बारस वि वयाई सुगुरुपयमूले । गिह्रिय परिपालंता, नियमा सुस्सावगा हुंति ॥४४३॥ एयाण निरइयाराण, सुदिड्ढसम्मत्तमूलपेढाणं । परिपालगंमि दिट्ठो, दिद्रुतो चेडगनरिंदो ॥४४४॥ मिच्छट्ठिी सुरासुर-नरवइपमुहेहिं पाणहरणे वि । खोभेउ न समत्था, निग्गंथाओ पवयणाओ ॥४४५॥ पज्जुसणे चउम्मासे, पव्वदिणद्वाहियासु सविसेसं । जिणपूयाइ पयट्टा, विसिट्टतवबंभचेरड्ढा ॥४४६॥ મત્સર :-સાધુ કોઈ વસ્તુની માગણી કરે ત્યારે તેમના પર મત્સર= અરૂચી કરવી અથવા સાધુની માગણીથી સામાન્ય સ્થિતિવાળાને વહેરાવતા જોઈને, શું આ ગરીબથી પણ હું હલકું છું? એમ વહોરાવનાર ઉપર માત્સર્ચ કરી વહોરાવવું, તેને મત્સર કહેવાય-૫ બારમા વ્રતના આ પાંચેય અતિચારો છે, માટે અતિથિ-સંવિભાગ વતવાળા શ્રાવકે આ અતિચારેને ત્યાગ કરવો જોઈએ. ૪૪૨ સમ્યગદર્શન સહિત આ બારેય વ્રતો સદ્દગુરૂ પાસે ગ્રહણ કરીને પાલન કરનાર માણસે નિયમા સુશ્રાવક બને છે. ૪૪૩ સુદઢ સમ્યક્ત્વ રૂપી પાયાવાળાં, આ વ્રતનું અતિચાર રહિતપણે પાલન કરવાના વિષયમાં શ્રી ચેડારાજા દષ્ટાન્ત રૂપ છે. ૪૪૪ જીવન-મરણને પ્રસંગે ઉપસ્થિત થાય તો પણ મિથ્યાદષ્ટિ સુરે, અસર અને રાજાઓ વગેરે તે સુશ્રાવકને નિન્ય પ્રવચન=અરિહંત પરમાત્માના શાસનથી ચલાયમાન કરવા સમર્થ બની શકતા નથી. ૪૪૫ પષણમહાપર્વમાં, સાંવત્સરિક પર્વમાં, માસી પર્વમાં-(કાતિક કાશન અને આષાઢી ચોમાસામાં) સવિશેષ જિનપૂજા કરે છે, વિશિષ્ટ પ્રકારના તપમાં પ્રવૃત્ત થાય છે અને બ્રહ્મચર્યનું પાલન કરે છે. ૪૪૬.
SR No.002224
Book TitleHitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Original Sutra AuthorN/A
AuthorPrabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
PublisherNaginbhai Paushadhshala
Publication Year1983
Total Pages230
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy