SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ दसणसुद्धिपगरण-सम्मत्तपगरण 1 मेरुस्स सरिसवस्स व जत्तियमित्तं तु अंतरं होई । માવથય—અથયાળ, અંતર શિય પ્રેમ ॥૮॥ उक्कोसं दव्वत्थयं, आराहिय जाइ अच्चुयं जाव । भावत्थएण पावइ, अंतमुहुत्तेण निव्वाणं ॥ ८२ ॥ मोत्तण भावत्थयं, जो दब्वत्थए पवत्तए मूढो । સૌ સાદ વત્તો, શૌયમ ! અનબો વિો ય ॥૮॥ मंसनिव्विति काउं, सेवइ दंतिक्कयंतिधणिभेया । इय चइऊणारंभ, परववएसा कुणइ बालो ॥ ८४ ॥ तित्थयरुद्देसेण वि, सिडिलिज्ज न संजमं सुगइमूलं । तित्थयरेण वि जम्हा, समयमि इमं विणिद्दिट्ठ ॥८५॥ મેરૂ પર્વત અને સરસવ વચ્ચે જેટલુ` અંતર છે, તેથ્યું જ અંતર ભાવસ્તવ અને દ્રવ્યસ્તવ વચ્ચે છે. ૮૧ દ્રવ્યસ્તવની આરાધના કરનારા આત્મા ઉત્કૃષ્ટથી ‘અચ્યુત’ નામના બારમા દેવલાક સુધી જાય છે, અને ભાવસ્તવ વડે આત્મા અંતર્મુહૂત માત્ર કાળમાં જ નિર્વાણપદને પ્રાપ્ત કરે છે. ૮૨ હે ગૌતમ ! કૃત્યાકૃત્યના વિવેક વિનાના જેમૂઢ સાધુ ભાવસ્તવને ત્યજીને દ્રવ્યસ્તવની પ્રવૃત્તિ કરે છે, તે સાધુ ષટ્કાયની વિરાધનાથી અયતનાવાળા અને સયમથી પતિત થવાથી અવિરત કહેવાય છે. ૮૩ જે આત્મા આરભવાળી પ્રવૃત્તિની પ્રતિજ્ઞા કરીને, ભગવાનની ભક્તિના નામે આરંભવાળી પ્રવૃત્તિ કરે અને કહે કે હું ભક્તિ કરૂ છું, તેમાણસ ‘માંસ ન ખાવુ” એવા નિયમ કરીને માંસનું ભક્ષણ કરે અને કહે કે ‘હું માંસ નથી ખાતા પરંતુ ‘તિય'' દાંતમાં કચ-કચ કરનારી વસ્તુ ખાઉં છું.' એમ શબ્દ ભેદ રજુ કરનાર જેવા મૂઢ છે. ૮૪ પ શ્રી તીર્થંકર પરમાત્માની ભક્તિના આશયથી પણુ સતિના મૂળભૂત ચારિત્રને શિથિલ કરવુ', જોઇએ નહિ, કારણકે શ્રી તી કર પ્રભુએ પણ આગમમાં ફરમાવ્યુ` છે કે- કાઇ આત્મા સમગ્ર પૃથ્વી-વલયને 1 ય. મુ. । 2 વિત્તિય મુ.। 3 તિત્તિયં,મુ. | 4 મુર્ત્તળ હૈ । 5 વવા, હૈ ।
SR No.002224
Book TitleHitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Original Sutra AuthorN/A
AuthorPrabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
PublisherNaginbhai Paushadhshala
Publication Year1983
Total Pages230
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy