SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ દશનશુદ્ધિ પ્રકરણ-સમ્યકૂવ પ્રકરણ जिणपतयणवुढिकरं, पभावगं नाणदंसमगुणाणं । वढं तो जिणदव्वं, तित्थयरत्तं लहइ जीवो ॥६०॥ जीवदय-सच्चवयणं, परधणपरिवज्जणं सुसीलं च । વંતી પતિ–નિયાદો, ૨ ધક્ષ મૂારું દ્દશા, सम्मत्तमूलमणुच्चय-पणगं तिनि उ गुणन्वया हुंति । सिक्खावयाई चउरो, बारसहा हेाइ गिहिधम्मो ॥६२॥ વળવદ-પુરાવાર, વર-ખ-રાદે વૈવ ff-મોજ-સંત-સામા છે તુ ઘોલર-વિમાને દા રતી મદ્દ-અન્ન-જુત્તિ-તવ સામે રોષ. सच्च सोय आकिंचण, च बभं च जइधम्मो ॥६॥ જિનશાસનની અભિવૃદ્ધિકારક તથા જ્ઞાનાદિ ગુણોને દીપાવનારા દેવદ્રવ્યની વૃદ્ધિ કરનારા આત્માને તીર્થકરંપણું પ્રાપ્ત થાય છે. ૬૦ ૨-ધર્મતત્ત્વ – સર્વ જી પ્રત્યે દયા રાખવી, સદા કાળ સત્યવચન બોલવું, પારકા ધનને પરિત્યાગ કરે, શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરવું, ક્ષમા રાખવી, અને પાંચેય ઇન્દ્રિયનો નિગ્રહ કરવો” આ સઘળાં કાર્યો ધર્મનાં મૂળ છે. ૬૧ સમ્યક્ત્વ પૂર્વકનાં પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાત્રતે હોય, તે બાર પ્રકારના વ્રતને શ્રાવકધર્મ કહેવાય છે. ૬૨ પ્રાણિવધ, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન અને પરિગ્રહનું–શૂલથી વિરમણરૂપ પાંચ અણુવ્રતે, દિશિપરિમાણ, ભોગપભોગપરિમાણ અને અનર્થદંડવિરતિરૂપ ત્રણ ગુણવતે કહેવાય છે, અને સામાયિક-દેશાવગાશિક, પૌષધ તથા અતિથિ-સંવિભાગ સ્વરૂપ ચાર શિક્ષાવ્રત કહેવાય છે. ૨૩ ૧–ફાતિ-ક્ષમા, ૨-મૃદુતા-કમળપણું, ૩–આર્જવ–સરળતા, ૪-જુક્તિ-નિર્લોભતા, પ-તપ, ૬-સંયમ, ૭–સત્ય, ૮-શૌચ, ૯-આર્કિ1 વર્જિરિય. દે2 ગુણવા ૨. . ! “
SR No.002224
Book TitleHitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Original Sutra AuthorN/A
AuthorPrabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
PublisherNaginbhai Paushadhshala
Publication Year1983
Total Pages230
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy