________________
दसणसुद्धिपगरण-सम्मत्तपगरणं
रयणत्थिणोवि थोवा, तद्दायारो य जहेव लोगम्मि । इय सुद्धधम्मरयणत्थि-दायगा दढयरं णेया ॥६५॥ धम्मरयणस्स जोगो, अख्खुद्दो रुववं पगइसोमो । लोगप्पिो अकूरो, भीरू असढो सुदक्खिन्नो ॥६६॥ लज्जालुओ दयालू, मज्झत्थो सोमदिट्टि गुणरागी । सक्कह सुपक्खजुत्तो, सुदीहदैसी विसेसन्नू ॥६॥ वुड्ढाणुगो विणीओ, कयण्णुओ परहियत्थकारी य । तह चेव लद्धलक्खो, इगवीसगुणेहिं संजुत्तो ॥६॥
afમરિશેષ !. ચન અને ૧૦-બ્રહ્મચર્ય. આ દશ પ્રકારને સાધુધર્મ કહેવાય છે. ૬૪
જેમ લેકમાં પણ રોના અથી પુરૂષ અને રત્નોનો વ્યાપાર કરનારા વેપારીઓ થોડા હોય છે, તેમ શુદ્ધ ધર્મરૂપ રત્નના અર્થી અને દાતા પણું ઘણું જ ઓછા હોય છે. ૬૫
એકવીશ ગુણોથી યુક્ત આત્મા ધર્મરત્નને પ્રાપ્ત કરવા યોગ્ય થાય છે. તે એક્વીશ ગુણો આ મુજબ છે :- ૧-ગંભીર હદયવાળે, ૨-રૂપવાન, ૩-સ્વભાવથી જ આનંદદાયી (સૌમ્ય પ્રકૃતિવાળા) ૪વિનયાદિ ગુણોથી લેકમાં પ્રિય, પ-અક્રર, ૬-પાપસમુહથી ગભરાનારે,
—સરળ આશયવાળો, ૮-સુદાક્ષિણ્યવાન્, ૯-લજજાળુ, ૧૦–દયાળુ, ૧૧-મધ્યસ્થ, ૧૨-શાંત દષ્ટિવાળ, ૧૩-ઔચિત્ય આદિ ગુણોને અનુરાગી, ૧૪-સારી જ વાત કરનારે, સારી પ્રતિજ્ઞા વાળ, ૧૫સુદીર્ઘદશી, ૧૬-વિશેષજ્ઞ, ૧૭-જ્ઞાનાદિ ગુણોથી વૃદ્ધ એવા પુરૂષોને અનુસરનારો, ૧૮-વિનીત, ૧–કૃતજ્ઞ, ૨૦–પરોપકાર કરવાના સ્વભાવ વાળે અને ૨૧-સર્વ શુભ-અનુષ્ઠાનમાં કુશળ. આ રીતે ધર્મતત્ત્વને પામવા માટે એકવીશ ગુણો અનિવાર્ય છે. ૬૬ થી ૨૮ 1 વિ. જે. | 2 જુએ . |