SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ सिरि हिओवएसमाला . गेहागयाणमुचियं, वसणावडियाण तह समुद्धरणे । दुहियाण दया एसो, सव्वेसिं सम्मओ धम्मो ॥३१५॥ पिइमाईण समुचियं, पउंजमाणा जहुत्तजुत्तीए । पुरिसाए संतवसणा, जिणधम्माहिगारिणो हुति ॥३१६॥ मुंचंति न मज्जायं, जलनिहिणो नाचलावि हु चलति । न कयावि उत्तमनरा, उचियाचरणं विलंघंति ॥३१७॥ तेणं चिय जयगुरुणो, तित्थयरा वि हु गिहत्थभावम्मि । अम्मापिऊणमुचियं, अब्मुट्ठाणाइ कुवंति ॥३१८॥ उचियाचरणेण नरो, लद्धपसिद्धी वि नंदए न चिरं । देसाइविरुद्धाई, अचयंतो ते तओ चयसु ॥३१९॥ આ વ્યવહાર એક દર્શનવાળાને જ સંમત છે એવું નથી, પણ પ્રત્યેક દર્શનવાળાઓને સમ્મત છે. એટલા માટે જ ગ્રન્થકાર ફરમાવે ઘરે આવેલા અતિથિનું ઉચિત સાચવવું, કષ્ટમાં પડેલાનો ઉદ્ધાર કરો, અને દુઃખી પ્રાણીઓની દયા કરવી, આ ધર્મ(=આચાર) સર્વ -દર્શનવાળાઓને માન્ય છે. ૩૧૫ આગળ કહ્યા પ્રમાણે માતા, પિતા વિગેરેનું ઉચિત સાચવનારા, અને તેના પ્રભાવે જેમનાં સમસ્ત વિદ્ગો ઉપશાન્ત થયાં છે, એવા પુરૂષ જ જિનધર્મને આરાધવા માટે અધિકારી છે. ૩૧૬ જેમ સમુદ્રો મર્યાદા મૂકતા નથી, પર્વતે ચલાયમાન થતા નથી, તેમ ઉત્તમ પુરૂ ક્યારે પણ ઉચિત ઓચરણનું ઉલ્લંઘન કરતા નથી.૩૧૭ માટે જ જગદગુરૂ શ્રી તીર્થકર ભગવન્તો પણ ગૃહસ્થપણામાં અત્યુત્થાન આદિવડે માતા-પિતાનું ઉચિત આચરણ કરે છે. ૩૧૮ ઉચિત આચરણ કરવા દ્વારા જગતમાં પ્રસિદ્ધિ પામેલા આત્માઓ જે દેશાદિવિરૂદ્ધ કાયૅને ત્યાગ ન કરે, તે લાંબાકાળ સુધી આનંદમાં રહી શકતા નથી; માટે દેશાદિ-વિરૂદ્ધ કાર્યોનો ત્યાગ કરવો જોઈએ.૩૧૯
SR No.002224
Book TitleHitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Original Sutra AuthorN/A
AuthorPrabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
PublisherNaginbhai Paushadhshala
Publication Year1983
Total Pages230
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy