________________
दसणसुद्धिपगरण-सम्मत्तपगरणं
- ૧૫ વિદ–વિદ–તિવિદાવા–વંવિદ હા નવા ! चेयणतसइयरेहिं, वेयगइकरणकाएहिं ॥२०८॥ पुढवी-आऊ-तेऊ वाऊ-वणस्सइ तहेव बेइंदी । तेइ दिय--चउरिंदिय--पंचिंदियभेयओ नवहा ॥२०९॥ एगिदि यसुहुमियरा, सन्नियरपणिदिया सबितिचऊ । पज्जत्ता-पज्जत्ताभएण चउद्दस जीयग्गामा ॥२१०॥ पुढवि-दग-अगणि-मारुय-वणस्सयणंता पणिदिया चउहा ।
वणपत्तेया विगला, दुविहा सव्वेपि बत्तीसं ॥२११॥ - જીવના પ્રકાર :
જગતમાં જ ચૈતન્ય ગુણની અપેક્ષાએ એક પ્રકારના, ત્રસ– સ્થાવર ભેદની અપેક્ષાએ બે પ્રકારના, પુરૂષ આદિ વેદની અપેક્ષાએ ત્રણ પ્રકારના, મનુષ્ય આદિ અપેક્ષાએ ચાર પ્રકારના, સ્પર્ધાદિ ઇન્દ્રિયની અપેક્ષા એ પાંચ પ્રકારના અને પૃથ્વીકાયાદિ કાયની અપેક્ષાએ છ પ્રકારના જીવે લોકમાં હોય છે. ૨૦૮ - નજીના નવ પ્રકાર :
- પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચલરિન્દ્રિય અને પંચેન્દ્રિયના ભેદથી જગતના જીવો નવ પ્રકારના છે. ૨૦૯ છના ચૌદ પ્રકાર :
સૂકમ અને બાદર એ કેન્દ્રિય, સંજ્ઞી અને અસંજ્ઞી પંચેન્દ્રિય તથા બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિય, આ સર્વને પર્યાપ્તા અને અમર્યાપ્તા એમ બે ભેદ પડવાથી જીવોના ચૌદ સ્થાનો-પ્રકારો છે. ૨૧૦ જીવોના બત્રીશ પ્રકાર :
પૃથ્વી, પાણું, અગ્નિ, વાયુ અને સાધારણ વનસ્પતિકાય આ પાંચે ય જીવો સૂક્ષ્મ–બાદર–પર્યાપ્તા અને અપર્યાપ્તાદવાળા હોય છે, માટે વીશ પ્રકાર થયા. પંચેન્દ્રિય પ્રાણીઓ સંજ્ઞી–અસંજ્ઞી–પર્યાપ્તા અને અપર્યાપ્તાના ભેદથી ચાર પ્રકારના છે, અને પ્રત્યેક વનસ્પતિકાય તથા વિકલેન્દ્રિય (=બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય) જીવ પર્યાપ્તા અને અપર્યાપ્તા હોય છે માટે તેમના આઠ પ્રકાર થાય છે, આ રીતે 1 કાળામુ. | 2 વાસ્મફતા દે.