________________
सिरि हिओषपलमाला
૭૩
एयाइ धम्मतरुमूल - जलिरजालावलीसमाणाई | મુન્નારૂં નહૈિં, સાસસિમુદ્રવીદિ રૂપા कुल – रूव - रिद्धि - सामित्तणाइ पुरिसस्स जेणमुवणीयं । धम्मस्स तस्स जुज्जइ, कह नाम विरुद्धमायरिं ।। ३५६ || નૈદ્દિપુરા લક્ષ્મ—ના—મર નહો રોગ સોન—તિમિમી | उत्तिनो भवजलही, तेहिं धुवं धम्मपोएण ॥ ३५७ ।। इन्हिपि तरंति तहा, भविस्ससमए वि तह तरिस्संति । तम्हा धम्मविरुद्धं, न कयाइ कुणंति बुद्धिषणा || ३५८ || देसविरुद्वाणं, इको वि सुहावहो वि मुच्चंतो ।
किं पुण सव्वे सव्वं, कुसलकलावं उवणमंता ।। ३५९ ।। કાર્યા ધર્મવિરૂદ્ધ છે, કારણ કે એ કાર્યામાં ચિત્ત હમેશા રૌદ્રધ્યાનવાળુ' જ રહે છે. ૩૫૦-૩૫૪
આ બધાં ધર્મ વિરૂદ્ધ કાર્ય ધરૂપી વૃક્ષના મૂળને ભસ્મીભૂત કરવા માટે ભડકે બળતી અગ્નિની જ્વાલા સમાન છે, માટે શાશ્વતસુખના અભિલાષી પુરૂષાએ તેવા કાર્યાને ત્યજી દેવાં જોઇએ. ૩૫૫
જે ધર્મે ઉત્તમ કુળ, સુન્દર રૂપ, ઋદ્ધિ અને સ્વામિપણું આદિ અનેકવિધ અનુપમ વસ્તુએ માણસને પ્રાપ્ત કરાવી આપી છે તે ધર્મથી વિરૂદ્ધ આચરવુ. કૃતજ્ઞ પુરૂષો માટે કાઈ રીતે યુક્ત નથી. ૩૫૬
જે ધર્માત્માએ ધરૂપી યાનપાત્ર (જહાજ)થી પૂર્વકાળમાં જન્મ, જરા અને મરણરૂપી જળથી ભરપૂર તથા રાગ, શાકાદિ મગર મત્સ્યાથી યુક્ત એવા ભવસમુદ્રને તરી ગયા, વર્તમાનકાળમાં પણ તરે છે અને ભવિષ્ય કાળમાં પણ તરશે તેથી બુદ્ધિધનવાળા પુરૂષો કચારે પણ ધ વિરૂદ્ધ કાર્ય કરતા નથી. ૩૫૭–૩૫૮
પૂર્વાક્ત દેશાદિ વિરૂદ્ધ કાર્યમાંથી એક પણ વિરૂદ્ધ કાર્ય ને છેાડી દેનારા માનવી સુખને પ્રાપ્ત કરનારા થાય છે, તે પછી સર્વ વિરૂદ્ધ કાર્યાંના ત્યાગ કરનારા પુરૂષ આલાક અને પરલેાક સંબંધી સમસ્ત કલ્યાણાને (સુખાને) કેમ ન પામે ? માટે દેશા–િવિરૂદ્ધકા ને પેાતાના જીવનમાંથી તિલાંજલી આપવી જોઈ એ. ૩૫૯