________________
सिरि हिओवएसमाला
ચિં , જ્ઞામિનાશકુ ! कूडगस क्विजमि य, इह अइयारे इमे चयसु ॥४१५॥ सहसा अभक्खाणं, रहसा य सदारमंतभेयं च ।
मोसोवएसणं कूड-लेहकरणं च निच्चपि ॥४१६॥ સ્થૂલ મૃષાવાદ વિરમણવ્રત:
સ્થૂલ મૃષાવાદ રૂપ અસત્ય પાંચ પ્રકારનું છે. કન્યાલીક-૧, ગવાલીક-૨, ભૂસ્યલીક-૩; ન્યાસહરણ–૪, અને કુટસાક્ષી ભરવી–૫,
કન્યાલીક-કન્યા શબ્દથી દ્વિપદ=બધા મનુષ્યો લેવાં; તેના સમ્બન્ધમાં રાગદ્વેષાદિ દુષ્ટ આશયથી અસત્ય બોલવું તે પ્રથમ અસત્ય કહેવાય.-૧.
ગવાલીક ગે શબ્દથી અહિં ગાય, ભેંસ, ઊંટ વગેરે બધાં જ ચતુષ્પદ લેવાં, તેના સંબંધમાં રાગ-દ્વેષાદિના દુષ્ટ અધ્યવસાયથી અસત્ય બોલવું તે બીજું અસત્ય કહેવાય.-૨,
ભૂસ્યલીક=ભૂમિ શબ્દથી ખેતર, મકાન, દુકાન વગેરે સ્થાનો સમજવા તેના સંબંધમાં (રાગ-દ્વેષાદિના કારણે) અસત્ય બોલવું, તે ત્રીજું અસત્ય કહેવાય.-૩, .
. ન્યાસહરણકરક્ષા માટે કેઈએ સેપેલી પોતાની ધનાદિ વસ્તુ (થાપણ)ને અંગે અસત્ય બોલવું તે શું અસત્ય કહેવાય.-૪,
કૂસાક્ષી કેઈન લેવડ–દેવડના વિવાદમાં ખોટી સાક્ષી આપવી તેને પાંચમું અસત્ય કહેવાય-૪૧૫. બીજા અણુવ્રતના અતિચારે –
સહસાભ્યાખ્યાન વગર વિચારે કેઈને ‘તુ ચેર છે” ઇત્યાદિ આળકલંક દેવું તે.–૧,
રહસ્યભેદ=હાંસી, મશ્કરી વગેરેથી કઈકની ગુપ્તવાત બીજાને કરવી તે-૨,
* સ્વદારામંત્રભેદ વિશ્વાસથી પોતાની સ્ત્રીએ કરેલી ગુપ્તવાતને જાહેર કરવી તે.-૩,
મૃષા-ઉપદેશ વગર વિચારે અજાણતા કે અતિક્રમ વગેરે દ્વારા બીજાને અસત્ય બોલવાની પ્રેરણા આપવી તે. ૪, , Hલેખકરણ વગર વિચારે-અજાણતાં કે અતિક્રમ વગેરે દ્વારા બેટાં