SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી હિતોપદેશમાળા लोयायारविरुद्ध, कुणमाणों लहु लहुत्तणं लहर । लहुयत्तणं च पत्तो, तिणं व न नरो वि कज्जकरो || ३४०॥ कह लहउ न बहुमाणं, लोओ लोउत्तरा नरा जत्तो । ઢોકળ તિદુયળ વિટ્ટુ, તુન્દ્-ગ-નિયાઃ તાત્ત્વિનું ારૂoશા तिनि विसया तिसट्टा, पासंडीणं सट्टाण परितुट्ठी । ૐ વનીયંતિ મા, તું સ રોગો જદુપટ્ટો ારૂoશા का वा परेसि गणणा सुणिणो परिचत्त- सव्व-संगावि । વૈદસ સંગમસ્ત ય, રવદ્યા ગમણુવત્તુતિ રૂઈશા तम्हा बहुमंतव्वो, लोओ कुसलेहिं नावमंतव्वो । તસ ય વિમે†, પુજ્વારિă નિતૢિ ॥૪॥ सव्वस्स चैव निंदा, विसेसओ तह य गुणसमिद्धाणं । કનુધમ્મતળ, રી. નળયળિજ્ઞાનું રૂઈશા લેાકાચારવિરૂદ્ધ કાર્ય કરનાર માણસ શીઘ્રતયા લઘુતાને પામે છે, તથા તણખલાની કિસ્મતના બની જાય છે. તેથી એ વ્યાપારાદિ કોઇ પણ કાર્ય કરનારા થઇ શકતા નથી. ૩૪૦ જે લેાકમાં તીથ કર–ગણધર વગેરે લેાકેાત્તર પુરૂષો થયા અને ત્રણેય જીવનને દુઃખના સમુદ્રમાંથી તાર્યા, તે લેાક ખંહુમાન કેમ ન પામે ? અર્થાત્ તેવા લાક બહુમાનને યોગ્ય છે. ૩૪૧ ત્રણસોગેસઢ પાખડીઓ પશુ, લાકે આપેલા ` ભાજન, વસ્ત્ર, સ્થાનાદ્વિ વડે પેાતાના માનેલા આચારાનુ પાલન કરી પોતાની જાતને કૃતાર્થ માને છે; તે તે લેાકને હલકા કેમ ગણાય ? ૩૪૨ ખીજાઓની વાત તેા ખાજુમાં રાખે ! પણ સ સંગના ત્યાગી એવા મુનિએ પણ દેહ અને સ`યમનુ' રક્ષણ કરવા માટે લોકને મધુકર વૃત્તિથી અનુસરે છે, કોઈને ત્યાં ભિક્ષાદિઈષ્ટ વસ્તુ માટે ધામા નાખીને લેાકાને રંજાડતા નથી. ૩૪૩ તેથી કરીને લેાકનું બહુમાન કરવું, પણુ અપમાન કરવું નહીં. તે લેાકવિરૂદ્ધકા! પૂર્વાચાર્યોએ આ પ્રમાણે કહ્યાં છે. ૩૪૪ ઉત્તમ-મધ્યમ-અને અધમમાંથી કાઇપણ લેાકેાની નિંદા કરવી,
SR No.002224
Book TitleHitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Original Sutra AuthorN/A
AuthorPrabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
PublisherNaginbhai Paushadhshala
Publication Year1983
Total Pages230
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy