SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ सिरि हिजोवरसमाला साहु-सामि तोतो, सह सामत्थंनि अपडियाले । एमाइयाई इत्थं, लोग-विरुद्धाइं णेयाई ॥३४६॥ बहुजण-विरुद्ध-संगो, देसादायार-लंघणं वेत्र । उव्वणमोउ य तहा, दाणाइ य पियाडमन्नेउ ॥३४७॥ एयाइ परिहरंतो, सवस्स जणस्त वल्लहो होइ । जणवल्लहत्तणं पुण, नरस्स संमत्ततरुबीयं ॥३४८॥ देसविरुद्धाईणि उ, इमाई मुच्चंति धम्मरक्वट्ठा । तम्हा धम्मविरुद्धं, परेण जत्तेण मुत्तव्वं ॥३४९।। धरइ पडतं जो दुग्गईइ, दुक्खत्त-सत्त-संघायं । सो इह वुच्चइ धम्मो, तस्स विरुद्धं तु पुण इणमो ॥३५०॥ એ લેકવિરૂદ્ધ કાર્ય છે. એમાં પણ ગુણસમૃદ્ધ લેકેની નિંદા કરવી એ તે વિશેષે કરીને લોકવિરૂદ્ધ કાર્ય છે. સરળ અને ધર્મ કરવામાં પરાયણ માણસોની હાંસી કરવી, લેકને માટે પૂજ્ય એવા ગુરૂ વગેરેની અવજ્ઞા કરવી. ૩૪૫ સાધુ કષ્ટમાં મૂકાય તેમાં આનંદ પાન, સામર્થ્ય હોવા છતાં પૂણ સાધુ, ઉપર આવેલા કષ્ટોને પ્રતિકાર ન કરે, ઈત્યાદિ લોક વિરૂદ્ધ કાર્યો જાણવાં. ૩૪૬ અન્ય આચાયના મત– જે ઘણા લોકોની વિધી હોય તેની સાથે સંગ કર-૧, દેશાચારનું ઉલ્લંઘન કરવું-૨, દેશ-કાળ અને વિભૂતિ આદિને અનુચિત એ ઉભટ વસ્ત્રાદિનો ભેગવટે કર-૩, કરેલા દાનાદિનું જનસભામાં પ્રકાશન કરવું-૪, ઈત્યાદિ કાર્યોને પણ અન્ય આચાર્યો લોકવિરૂદ્ધ કાર્ય તરીકે ઓળખાવે છે. ૩૪૭ આવા લોકવિરૂદ્ધ કાર્યોનો ત્યાગ કરનાર માનવ જનવલ્લભ થાય છે અને એ જનવલલભપણું એ માનવ માટે સમ્યકત્વરૂપી વૃક્ષના બીજરૂપ બને છે. ૩૪૮ ધર્મવિરૂદ્ધ કાર્યોનો ત્યાગ –. ધર્મનું રક્ષણ કરવા માટે દેશવિરૂદ્ધાદિ કાર્યોને ત્યાગ કરાય છે, તેથી ધર્મવિરૂદ્ધ કાર્યો તે પરમ પ્રયત્નથી છોડી દેવા જોઈએ. ૩૪ જે દુઃખથી પીડાતા પ્રાણીઓના સમુદાયને દુર્ગતિમાં પડતાં ધારી
SR No.002224
Book TitleHitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Original Sutra AuthorN/A
AuthorPrabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
PublisherNaginbhai Paushadhshala
Publication Year1983
Total Pages230
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy