SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ दंसणसुद्धिपगरण-सम्मत्तपगरण ૧ * अहिगारि उ गिहत्थो, सुहसयणो वित्तसंजुओ कुलजो । अख्बुदो धिइबलिओ, मइमं तह धम्मरागी य ।। २१॥ निफाइऊण एवं जिणभवणं सुंदरं तहि बिंबं । ', विहिकारियमह विहिणा, पइडुविजा लहु चैव ॥२२॥ अहिगारिणा विहीए, कारावयं जं न साहुनिस्साए । तमनिस्सकडे अट्ठा - वइव्व सेसं तु निस्सकडं ॥ २३ ॥ ।િ મુમ—વય—વે, ટીવય-વાસે િકુંવર 1 પૂરા યસહિતે હૈં, બધ્રુવિદ્દા તમાયના ||ર|| ૧૧૧ ૧ જિનમંદિરના નિર્માણના અધિકારી : સારાં સ્વજનવાળા-૧,-ધનવા—ર, કુલવાન્-૩, અક્ષુદ્ર (=અકૃપણ અથવા અક્રૂર)-૪, ધૈય શક્તિશાળી-૫, બુદ્ધિશાળી-૬ અને ધર્માંના રાગી-૭ ગૃહસ્થ શ્રાવક જિનમંદિરના નિર્માણના અધિકારી છે. પણ સાધુ અધિકારી નથી. ૨૧ જિખિંખની પ્રતિષ્ઠા : જિનમ′દિરનુ નિર્માણ કર્યા પછી તેમાં વિધિ પૂર્વક બનાવેલુ’ અને મનેાહર શ્રીજિનખિ`ખની પ્રતિષ્ઠા શીઘ્રતયા વિધિપૂર્વક કરવી જોઈએ. ૨૨ પૂર્વોક્ત ગુણવાળા અધિકારી ગૃહસ્થે તેજિનમંદિર સાધુ ભગવંતની નિશ્રામાં ન કરાવ્યુ` હાય તા તે અનિશ્રાકૃત જિનમંદિર કહેવાય અને તે સાધુની નિશ્રામાં કરાવેલુ) હોય તેા તે નિશ્રાકૃત જિનમંદિર કહેવાય. ૨૩ શ્રીજિનબિંબની—૧, પુષ્પપૂજા-૨, અક્ષતપૂજા-૩, ધૂપપૂજા–૪, દીપ પૂજા–પ વાસપૂજા–૬, ફળપૂજા-૭, નૈવેદ્યપૂજા અને ૮-જલપૂજા આ પ્રમાણે અષ્ટપ્રકારી પૂજા કરવી જોઇએ. ૨૪ 1 વયવસન્નિહિં દે. ।
SR No.002224
Book TitleHitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Original Sutra AuthorN/A
AuthorPrabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
PublisherNaginbhai Paushadhshala
Publication Year1983
Total Pages230
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy