________________
दंसणसुद्धिपगरण-सम्मत्तपगरण
૧
*
अहिगारि उ गिहत्थो, सुहसयणो वित्तसंजुओ कुलजो । अख्बुदो धिइबलिओ, मइमं तह धम्मरागी य ।। २१॥ निफाइऊण एवं जिणभवणं सुंदरं तहि बिंबं ।
',
विहिकारियमह विहिणा, पइडुविजा लहु चैव ॥२२॥ अहिगारिणा विहीए, कारावयं जं न साहुनिस्साए । तमनिस्सकडे अट्ठा - वइव्व सेसं तु निस्सकडं ॥ २३ ॥
।િ
મુમ—વય—વે, ટીવય-વાસે િકુંવર
1
પૂરા યસહિતે હૈં, બધ્રુવિદ્દા તમાયના ||ર||
૧૧૧
૧
જિનમંદિરના નિર્માણના અધિકારી :
સારાં સ્વજનવાળા-૧,-ધનવા—ર, કુલવાન્-૩, અક્ષુદ્ર (=અકૃપણ અથવા અક્રૂર)-૪, ધૈય શક્તિશાળી-૫, બુદ્ધિશાળી-૬ અને ધર્માંના રાગી-૭ ગૃહસ્થ શ્રાવક જિનમંદિરના નિર્માણના અધિકારી છે. પણ સાધુ અધિકારી નથી. ૨૧
જિખિંખની પ્રતિષ્ઠા :
જિનમ′દિરનુ નિર્માણ કર્યા પછી તેમાં વિધિ પૂર્વક બનાવેલુ’ અને મનેાહર શ્રીજિનખિ`ખની પ્રતિષ્ઠા શીઘ્રતયા વિધિપૂર્વક કરવી જોઈએ. ૨૨
પૂર્વોક્ત ગુણવાળા અધિકારી ગૃહસ્થે તેજિનમંદિર સાધુ ભગવંતની નિશ્રામાં ન કરાવ્યુ` હાય તા તે અનિશ્રાકૃત જિનમંદિર કહેવાય અને તે સાધુની નિશ્રામાં કરાવેલુ) હોય તેા તે નિશ્રાકૃત જિનમંદિર કહેવાય. ૨૩
શ્રીજિનબિંબની—૧, પુષ્પપૂજા-૨, અક્ષતપૂજા-૩, ધૂપપૂજા–૪, દીપ પૂજા–પ વાસપૂજા–૬, ફળપૂજા-૭, નૈવેદ્યપૂજા અને ૮-જલપૂજા આ પ્રમાણે અષ્ટપ્રકારી પૂજા કરવી જોઇએ. ૨૪
1 વયવસન્નિહિં દે. ।