________________
सिरि हिओषएसमाला
बलदेवमुणी य भयवं, बंभी य सुसाहुणी तवे तिव्वे । आणंदो य महप्पा, सुसाविया सुंदरी नायं ॥१९८॥ कज्जलरेहारहिय, चित्तं जह रसवई विणा लवणं । पाणियहीणुव्व मणी, वियलियकलसुव्व पासाओ ॥१९९॥ वयणं व नयणहीणं, लायन्नविवज्जियं तारुन्न । न विणा भावं सोहइ, एसो दाणाइओ धम्मो ॥२०॥ जं कट्ठमणुट्ठाणं, दाणं सीलं तवो विणा भावं । तमकामनिज्जराए, निव्वइ सव्वं पसूणं व ॥२०१॥ जं जम्मकोडिघडिएण, तिव्वं तवसा न खिज्जए कम्मं । ओयह सुहभावपसरो, खवेइ तंपि हु खणद्धेण ॥२०२॥ एगे संकप्पतरंगिएहिं, विसएहिं वेलविजंता । सुमिणे वि अदिट्ठसुहा, विहुरा अहरं गई जति ॥२०३॥ તીવ્ર તપ કરવા વિષે સાધુમાં બલદેવમુનિ, સાધ્વીમાં બ્રાહ્મી, શ્રાવકમાં આનંદશ્રાવક અને શ્રાવિકામાં સુન્દરીશ્રાવિકા દૃષ્ટાંતરૂપ છે. ૧૯૮ ૪–ભાવ ગુણ :–
શ્યામરેખા વગરનું ચિત્ર, મીઠા વગરની રાઈ, તેજ વગરનો મણિ, કલશ વગરનું મંદિર, નેત્ર વગરનું મુખ, અને લાવણ્ય વિનાનું યૌવન જેમ શોભતું નથી, તેમ ભાવ વગરના દાનાદિ ધર્મો પણ શેભાને પામતા નથી. ૧૯-૨૦૦
દાન, શીલ, અને તપ જે ભાવ રહિત હોય તો તે કષ્ટ-અનુષ્ઠાન રૂપ થાય છે. એથી એ સવ અનુષ્ઠાનો પશુના કષ્ટની માફક અકામ નિર્ધાર કરાવે છે. ૨૦૧
કરોડો જન્મમાં કરેલા તીવ્ર તપ વડે જે કમેં નથી ખપતાં તે કર્મોને ખરેખર પ્રકષ્ટ ભાવવાળે અર્ધ ક્ષણમાં ખપાવે છે. ૨૦૨
માનસિક તરંગમાં આવેલા શબ્દાદિ વિષયે વડે પ્લાવિત થતાં, - સુખને સ્વપ્નમાં પણ નહીં જેનારા અને વિધુર (કલુષિત અથવસાય