________________
૧૪૪
દર્શનશુદ્ધિ પ્રકરણ-સમ્યક્ત્વ પ્રકરણ
पिंड सेज्जं वत्थं, पत्तं चारित्तरक्खणट्ठाए । अकप्पं वज्जेज्जा, गिव्हेज्जा कप्पियं साहू ॥११७॥ जीवा सुखेसिणो तं, सिवंमि तं संजमेण सो देहे । सो पिंडेण सदोसो, सो पडिकुट्टो इमे ते य ।। ११८ ।।
सोलस उग्गमदोसा, सोलस उपायणाए दोसा उ ।
2
दस एसणाए दोसा, बायालीस इह हवति ॥ ११९ ॥
૧
૨
आहाकम्मुद्देसिय-पूयीकम्मे य मीसा
3
।
પ્
ठवणा पाहुर्डियाए, पाऔयर - कीर्यपामिच्चे || १२० ॥
|
૧૧
૧૩.
परियट्टिए अहिs - भिन्ने Horess
૧૪
૧૫
- ૧૬
आच्छिज्जे अणिसिट्ठे, अज्झोयर एय सोलसिमे ॥ १२१ ॥
.
કરવા, પલગ અને આસના વાપરવાં તથા સ્નાન અને શેશભા કરવી. • આ સર્વ દાષાનું વિશેષે કરીને વન કરવું. ૧૧૬
પિડવિધાન :
સાધુએ ચારિત્ર ધર્મની રક્ષા કરવા માટે અકલ્પનીય પિંડ–શય્યા વસ્ત્ર-પાત્ર આદિ સર્વ વસ્તુઓને ત્યજવી જોઈએ તથા આધાકદિ દોષથી રહિત કલ્પનીય પિડાદિને ગ્રહણ કરવાં જોઇ એ. ૧૧૭
જગતના સર્વ જીવા સુખના અભિલાષી છે, તે વાસ્તવિક સુખ મેાક્ષમાં છે. તે માક્ષપદ સ’યમધર્મ થી પ્રાપ્ત થાય છે, તે સયમ દેહમાં છે, તે દેહ અશનાદિ રૂપ પિંડથી ટકે છે, તેથી સ જિનેશ્વરદેવોએ દોષયુક્ત પિંડને ગ્રહણ કરવાના નિષેધ કર્યા છે, તે દોષો આ પ્રમાણે છેઃ
ઉગમના સેાળ દોષ, ઉત્પાદનના સાળ દોષ, અને એષણાના દશ દોષ, એ પ્રમાણે પિ’ડમાં બેંતાળીસ દોષ લાગે છે. ૧૧૮-૧૧૯
ઉગમના સાળ ઢોષ :
૧-આધાક, ૨-ઔદેશિક, ૩-પૂતિક, ૪-મિશ્રજાત, પ–સ્થાપના, (–પ્રાકૃત્તિકા, ૭-પ્રાદુષ્કરણ, ૮–ક્રીત, ←પ્રામિત્યક, ૧૦-પરિવતિ ત,
1 કબાટાળાફ હૈ | 2 સબાર હૈં.