________________
૧૦૮
શ્રી હિતાપદેશમાળા
ૐ
कायव्वो य पमाओं, मुणीहि सव्वप्पणा हयपयावो । एसो हु लद्धपसरो, कं न विलंघेड़ जं भणियं ॥ ४८७ || आहारगा वि मणनाणिणो वि सव्वोवसंतमोहा वि । સ્ક્રુતિ પમાય-વસા, તોતમેવ ૧૩૫થા ૫૪૮૮॥ निहणिज्जतो वि इमो, संजमजोगुज्जएहिं साहुहि । उट्ठे पुणो हत्था कसायाणं ॥ ४८९ ॥
तम्हा कसाय पसरं, रुंभिज्ज मणे मणपि नणु एए । વિાહવિત્ત વિદુ, અત્તિવિત્ત ત્તિ ગગો ।।૪૬૦ના जं अज्जियं चरितं, देखणा वि पुव्वकोडिए । तं पिकासाइयमित हारे मुणी मुहुत्तेण ।। ४९१ ॥ પડે ત્યારે જરા પણ ક્ષેાભાયમાન થતા નથી. ૪૮૬
મુનિએ પ્રમાદના પ્રતાપને સર્વરીતે હણી નાંખવા જોઇએ. મુનિજીવનમાં જો પ્રમાદને પ્રવેશ કરવાનું સ્થાન મળી જાય તો તે કયા સંચમીને સંયમથી ભ્રષ્ટ કરવા સમર્થ ન અને ? શાસ્ત્રમાં કહ્યું છે કેઆહારક લબ્ધિવાળા મન:પર્યવજ્ઞાનીઓ અને ઉપશાન્તમાહ ગુણુસ્થાનને પામેલા પણ જે આત્માએ પ્રમાદને આધીન થયા-પ્રમાદવશ બની ગયા, તે તરત જ દુર્ગતિમાં ફૂંકાઈ ગયા. ૪૮૭–૪૮૮.
સંયમયેાગાનું પાલન કરવામાં ઘુક્ત અનેલા સાધુઓ વડે સર્વનાશના કિનારે ઉભેલે એવા પણ પ્રમાદ, કષાયાના હસ્તાવલ‘મનને પ્રાપ્ત કરીને ક્રીથી ઉભા થઈ જાય છે. ૪૮૯
તેથી કષાયના પ્રસરને મનમાં જ રોકી લેવા જોઈએ. ખરેખર અલ્પ કષાયા પણ દી કાળથી પ્રાપ્ત કરેલ ચારિત્રધનને લુટી લે છે. માટેજ શાસ્ત્રમાં કહ્યું છે કે-મુનિએ દેશેાનપૂવ ક્રોડ વર્ષ માં જે ચારિત્રને પ્રાપ્ત કર્યું,હાય તે ચારિત્રને કષાયથી પરવશ બનેલા આત્મા મુહૂત માત્રમાં હારી જાય છે. ૪૯૦૪૯૧