________________
सिरि हिओवएसमाला
૧૦૭
मल-जल-खेलाइयं, सुप्पडिलेहिय-पमज्जियपएसे । जयणाइ वोसिरावण-पुव्वं निसिरंति तस्स मिया ॥४८२॥ परिचत्तअट्ट-रुद्दे, मणमि समभावभाविए सम्म । वरधम्म-सुक्कज्झाणाण, संकमो होइ मणगुत्ती ॥४८३॥ विगहा-परिहारेणं, सज्झायं पंचहा जहाजोगं । जुंजता वयगुत्ता, हुंति मुणी अहव कयमोणा ॥४८४॥ वीरासणाइएहिं, अगणंता गिम्ह-सिसिर-मसगाई । आयाविंता मुणिणो, अपमत्ता हुंति तणुगुत्ता ॥४८५॥ ईय समिइ-गुत्तिवज्जगियाइसंवम्मिओ सुमुणिसुहडो।
न पमाय-भिल्ल-भल्ली-संपाए खुभइ मणयंपि ॥४८६॥ પ-પારિષ્ટાનિકા સમિતિ -
મળ=Úડિલ, જળપાણી, ખેલ=શ્લેમ, બળ વગેરે ત્યજવા ગ્ય પદાર્થોને સારી રીતે પડિલહેણ કરેલી અને પ્રમાજેલી જગ્યામાં, કઈ પણ છાની વિરાધના ન થાય તે રીતે જયણથી પરઠવવાં અને વોસિરાવવાં તેને પારિષ્ઠાપનિકા સમિતિ કહેવાય છે. ૪૮૨ ૧-મન ગુપ્તિ :
આર્ત–રૌદ્રધ્યાનથી રહિત અને સમભાવથી ભાવિત મનમાં શ્રેષ્ઠ ધર્મધ્યાન અને શુક્લધ્યાનનું જે પ્રવર્તન કરાય, તેને મન ગુપ્તિ કહેવાય છે. ૪૮૩ ૨–વચનગુપ્તિ -
_વિકથાનો ત્યાગ કરવા પૂર્વક વાચના, પૃચ્છના આદિ પાંચ પ્રકારને યથાયોગ્ય સ્વાધ્યાય કરનારા મુનિએ વચનગુપ્તિવાળા હોય છે. અથવા મૌન રાખનારા સાધુઓ વચનગુપ્તિવાળા કહેવાય છે. ૪૮૪ ૩–કાયગુપ્તિ –
ઠંડી, ગરમી. ડાંસ, મચ્છરાદિને ગણકાર્યા વિના, વીરાસનાદિ આસન વડે આતાપના લેનારા અપ્રમત્ત મુનિવરે કાયગુપ્તિવાળા કહેવાય છે. ૪૮૫ , - આ પ્રમાણે સમિતિ તથા ગુપ્તિરૂપી લોખંડી બખતરને ધારણ કરનારે મુનિરૂપી સુભટ પ્રમાદરૂપી ભીલોના ભાલા ઓ છાતી ઉપર આવી