________________
[૨૧]
છેલ્લે ગ્રંથકારશ્રીએ પિતાને નામોલ્લેખ કરીને ગ્રંથરચનાને હેતુ દર્શાવીને આ ગ્રંથમાં મેં લગભગ પૂર્વાચાર્યોએ રચેલી ગાથાઓને સંગ્રહ કર્યો છે તેમ જણાવીને ગ્રંથના ચાર નામો જણાવ્યાં છે અને ગ્રંથને મહિમા ગાય છે.
પ્રાન્તમાં ભવ્યાત્માઓને આ દર્શન શુદ્ધિ ગ્રંથને ભણવા, સાંભળવા, જાણવા અને તદનુસાર ધર્માનુષ્ઠાન કરવાને ઉપદેશ આપીને શાશ્વત સુખના ભોકતા બનવાને આશિર્વાદ આપે છે. દર્શનશુદ્ધિ ગ્રંથકારશ્રીને પરિચયઃ
આ દર્શનશુદ્ધિ ગ્રંથની રચના આ. શ્રી ચંદ્રપ્રભસૂરિ મહારાજે કરી છે. જેઓ વડગ૭ના આ. શ્રી સર્વદેવ સૂરિ મહારાજના આઠ આચાર્યોમાં મુખ્ય આચાર્ય શ્રી જયસિંહ સૂરિ મહારાજના શિષ્ય હતા. તેઓશ્રી સમર્થ વિદ્વાન અને વાદી હતા તથા વાદીભસૂરિનું બિરૂદ ધરાવતા હતા, વડગચ્છમાં સૌથી મોટા હતા. તેઓ સં–૧૧૪૯માં પિતાનાં ગરછથી જુદા પડ્યા અને સં. ૧૧૫૮ થી નવા પુનમીયા ગચ્છની સ્થાપના કરી હતી. તેઓને પરિચય આપતાં વૃત્તિકાર આ. શ્રી દેવભદ્રસૂરિ મહારાજ જણાવે છે કે –
'ઉચ્ચકેટિને, દઢ વિસ્તારવાળા, પૃથ્વીતલમાં પ્રખ્યાત, અને સાધુઓના સમુદાયના સ્થાનભૂત વિશાળ વૃક્ષ જેવો શ્રી કટિકગણુ છે. કટિક ગણરૂપ વૃક્ષમાં લાંબી, ગાઢ છાયાવાળી, સજન પુરૂષોના સમૂહથી સ્તવના કરાયેલી, સદાકાળ ફળેથી શોભતી અને વિશ્વમાં વિખ્યાત એવી વજ નામની શાખા છે.–૧૩
8 તે વજશાખામાં અમૃત સમાન વાણીથી સર્વ પૃથ્વીતલને સંતુષ્ટ કરનારું શુભ આચારથી સમ્યક રીતે શેભતું એવું ચાંદ્ર નામનું કુળ વિજય પામે છે.” ૩૪
તે ચાંદ્રકુળમાં આહંતુ શાસનરૂપ વનમાં અદ્વિતીય સ્થાનભૂત, અને વ્યાખ્યાનના ગુંજારવથી તાજોના અંતઃકરણરૂપ ઝાડીમાં રહેલા પાપે રૂપી પશુઓને ચારે 1–મત્તે તુળો ઇનામો મુતિછો મુસ્તસ્તે |
आस्थान द्विजसार्थानां, श्रीकोटिकगणद्रुमः ॥२॥ 2–ત્રાયતા ઘનછાયા, સુમનઃસ્તોમસસ્તુતા ||
वरशाखाऽस्ति विख्याता, सदैव फलशालिनी ॥३॥ 3–ોમિઃ સુવાવયસ્થામિત્તપિતારો મૂતરું /
तस्यां सुवृत्तसंशोभि, चान्द्र विजयते कुलं ॥४॥ 4–અછાસનાનનૈવસતિધ્યાનનું નામ: | श्रोतृस्वांतनिकुजकल्मषमृगानुत्त्रासयन् सर्वतः ।