SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ દર્શનશુદ્ધિ પ્રકરણ-સમ્યકત્વ પ્રકરણ आणाए अवट्टतं, जो उवहिज्ज जिणवरिंदाणं । तित्थयरस्स सुयस्स य, संघस्स य पच्चणीओ सो॥१९५।। किं वा देइ वराओ, मणुओ सुहृवि धणीवि भत्तोवि । आणाइक्कमणं पुण, तणुयपि अणंतदुहहेउ ।।१९६॥ तम्हा सइ सासत्थे, आणाभट्ठमि नो खलु उवेहा । अणुकूलगेयरेहि, अणुसट्ठी होइ दायव्वा ॥१९७॥ . एवं पाएण जणा, कालाणुभावा इहं तु. सव्वे वि । णो सुंदरंत्ति तम्हा, आणाजुत्तेसु पडिबंधो ॥१९८॥ इयरेसु वि य पओसो, नो कायव्वो भवट्टिई एसा । નવાં વિવેકગણિજ્ઞા, વિધિ સંયમના 33 - શ્રી જિનેશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર અધમ પુરૂષની, જે કેઈ આત્મા પ્રશંસા કરે છે, તે આત્મા શ્રી તીર્થકરને, મૃત (આગમ) નો અને સંઘને શત્રુ બને છે. ૧૫ , અથવા-દરિદ્રી માણસ હોય કે ધનવાન એ ભક્ત હોય તે આપી આપીને બીજુ શુ આપવાનો હતો ? કશું જ નહી. પરંતુ શ્રીજિનાજ્ઞાનું અતિઅલ્પ માત્રામાં પણ ઉલ્લંઘન કરવામાં આવે, તો તેના પરિણામે અનંત દુખે આવીને ઉભા રહે છે. ૧૯૬ , આજ્ઞાભ્રષ્ટ સાથેનો વ્યવહાર તેથી સામર્થ્ય હોય તો આજ્ઞાથી ભ્રષ્ટ બનેલ પુરૂષની ઉપેક્ષા કરવી ચગ્ય નથી, માટે તેને અનુકૂળ-પ્રિય કે પ્રતિકૂળ-અપ્રિય વચનથી હિત શિખામણ આપવી જોઈએ. ૧૯૭ આ પ્રમાણે દુષમકાળના પ્રભાવથી આ ભરતક્ષેત્રમાં રહેલા દરેકે દરેક સાધુઓ સારા હોય છે તેવું નથી, તેથી જે કઈ સાધુ, શ્રી જિનાજ્ઞાને વફાદાર હોય, તેમના ઉપર જ ગુરૂ તરીકેનું બહુમાન ભાવ ધારણ કરવા. ૧૯૮ જે આત્માઓ જિનાજ્ઞાથી નિરપેક્ષ હોય, તેના ઉપર પણ દ્વેષ તે ન જ કરે; કારણ કે સંસારનું સ્વરૂપ જ આવું વિષમ છે; માટે . સન્માર્ગમાં સુસ્થિર બનેલા આત્માઓએ તો જિનાજ્ઞાથી નિરપેક્ષ 1 ગુત્તય હો વહિલવો છે. |
SR No.002224
Book TitleHitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Original Sutra AuthorN/A
AuthorPrabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
PublisherNaginbhai Paushadhshala
Publication Year1983
Total Pages230
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy