SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી હિતોપદેશમાળા तम्हा सइसामत्थे, वित्थारइ पुत्थएहिं जिणसमयं । वायावेइ य विहिणा मेहागुणसंगयमुणीहिं ॥१४८॥ ससमय-परसमयविऊ, ते वि तयत्थावभासणसमत्था । परतित्थीणं पि तओ, पमाणसत्थाणि निउणाणि ॥१४९॥ વાર-છે-સંવા– –નાર –હીરું હે . जं सव्वं सम्मसुयं, सम्मदिट्ठीहिं परिगहियं ॥१५०॥ जे केइ जप्पवत्तिय, पुत्थयगं सत्थसवणओ जीवा ।' पावाई परिहरंती, स होइ तप्पुन्नफलभागी ॥१५१॥ भणियं सुसावगोचिय, नियपुत्थयखित्तमह समासेण । जिणमंदिरखित्तं पि हु, सुयाणुसारेण साहेमि ॥१५२॥ તે કારણથી શ્રાવકોએ પુસ્તકમાં આગ લખાવીને અને લખેલાં આગમ-પુસ્તકે વંચાતા મળતા હોય તો તેને સંગ્રહ કરીને પણ જિનેન્દ્ર ભગવન્તના સિદ્ધાંતોને વિસ્તાર કરે જોઈએ. અને મેધાયુક્ત-અનુગ કરવામાં કુશળ મુનિઓ પાસે ચતુર્વિધ સંઘમાં જિનાગમની પૂજા તથા મહોત્સવ કરવા પૂર્વકની વિધિ સહિત એ જિનાગમો વંચાવવાં જોઈએ. ૧૪૮ | સ્વસિદ્ધાન્તો જ શ્રાવક લખાવે ? પરસિદ્ધાન્ત શું ન લખાવી શકે ? આવી શંકાનું સમાધાન કરવા ગ્રન્થકાર કહે છે કે-અનુગ કરનારા સાધુઓ સ્વસિદ્ધાન્ત અને પરસિદ્ધાન્તના જાણકાર હોય છે, વળી તેઓ સ્વ–પર સિદ્ધાન્તના અને પ્રકાશિત કરવામાં સમર્થ હોય છે એવા સાધુઓને સ્વ-પર સિદ્ધાન્તના જાણકાર બનાવવા પર તીર્થિકના પ્રમાણ–ન્યાયાદિના શાસ્ત્રો અને વ્યાકરણ-છંદ-અલંકારકાવ્ય-નાટક-કથા આદિના શાસ્ત્રો પણ લખાવે; કારણ કે સમ્યગદષ્ટિએ ગ્રહણ કરેલું બધું જ શ્રુત સમ્યકૃત થાય છે. ૧૪૯–૧૫૦ : પુસ્તકમાં લખાવેલા જિનાગમને સાંભળવાથી જીવ જેટલા પ્રમાણમાં પાપોનો પરિહાર કરે છે, તેટલા પ્રમાણમાં તે પાપ-નિવૃત્તિમાં નિમિત્ત બનવાના કારણે આગમ લખાવનાર જીવ પણ પુણ્યફળનો ભાગીદાર થાય છે. ૧૫૧ શ્રાવકોને ઉચિત પુસ્તક (જિનાગમ) ક્ષેત્ર કહ્યું હવે જિનમંદિર ક્ષેત્રને શ્રુતના અનુસાર સંક્ષેપથી કહું છું. ૧૫ર
SR No.002224
Book TitleHitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Original Sutra AuthorN/A
AuthorPrabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
PublisherNaginbhai Paushadhshala
Publication Year1983
Total Pages230
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy