SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ सिरि हिओवएसमाला ૩૧ सम्मत्तधरो सड्ढो, सविसेसं बोहिसोहणसयन्हो । कारेइ जिणाययणं, निइविड्ढत्तेण वित्तेण ॥१५३॥ अहिगारी जं एसो, दोसो पुण अणहिगारिणो नियमा । आणाभंगाईओ दुरंतभवभमणपेरंतो ॥१५४॥ नणु जिणभवणाणमिहं, महयारंभेण होइ निम्माणं । आरंभे कह णु दया ?, जिणाधम्मो पुण दयामूलो ॥१५५॥ सच्चं होइ विमद्दो, पुढवाईणं धुवो समारंभे । किंतु बुहा गुरुलाभे, कज्जे सज्जति जं भणियं ॥१५६॥ ૬ જિનમંદિર: સમ્યગદષ્ટિ શ્રાવક વિશેષ પ્રકારે પોતાના સમ્યગદર્શનની શુદ્ધિ કરવા માટે નીતિ પૂર્વક ઉપાર્જન કરેલા ધનવડે જિનમંદિર બંધાવે. ૧૫૩ કેમકે જિનમંદિર બંધાવવા સમ્યગદષ્ટિ શ્રાવક અધિકારી છે. [સાધુ જિનમંદિર બંધાવવા અધિકારી નથી.] અનધિકારી એવા સાધુ મંદિર બંધાવે તો તેને અપાર ભવ-ભ્રમણ કરાવનાર જિનાજ્ઞા ભંગાદિના દે લાગે. [સાધુ તો ભાવપૂજાને અધિકારી છે એમ અરિહંત દેવાધિદેવે કહ્યું છે] ૧૫૪ શંકાકાર કહે છે કે જિનમંદિરનું નિર્માણ મોટા આરંભથી થાય છે, આરંભમાં તે જીવોની હિંસા થયા વગર રહેતી નથી. ત્યાં જીવોની દયા કઈ રીતે થઈ શકે ? અને જિનધર્મનું મૂલ તે દયા છે. ૧૫૫ ગ્રન્થકાર કહે છે કે – જિનમંદિરના નિર્માણમાં આરંભ સમારંભ હોવાથી અવશ્ય પૃથ્વીકાયાદિ જીવોની હિંસા થાય છે; તો પણ જિનમંદિરના નિર્માણમાં થતે જીવહિંસાને દેષ અલ્પ છે. જ્યારે સમ્યગદર્શનાદિ ગુણની પ્રાપ્તિને લાભ વધુ છે, માટે પંડિત પુરૂષે વિશિષ્ટ લાભને જોઈને જિનમંદિરાદિના નિર્માણમાં પ્રવૃત્ત થાય છે. માટે કહ્યું છે કે–૧૫૬
SR No.002224
Book TitleHitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Original Sutra AuthorN/A
AuthorPrabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
PublisherNaginbhai Paushadhshala
Publication Year1983
Total Pages230
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy