________________
सिरि हिओएसमाला
સાદનું વાદુલા, જ્ઞાણું તર પુરુષના ! सड्ढेसु मूलदेवो, चंदणबाला य सड्ढीसु ॥ १३३॥ अहिगयजीवाजीवाण, सम्ममुवलद्धपुन्नपावाणं । चिरपरिणयधम्माणं, खरकम्मनियत्तचित्ताणं ॥१३४॥ निम्मलतवोरयाणं, अजियाहाराण बंभयारीणं । आवस्सयनिरयाणं, समाणधम्माण सड्ढाणं ॥१३५॥ रह-तित्थजत्त-पडिमापइट्ठ-सम्मत्त-विरइगहणेसु । पक्ख-चउमास-वच्छरतवउत्तरपारणाईसु ॥१३६॥ . सगिहाणं सम्माणं, दाणं च गुणाणुरागओ कुणइ । धम्मथिरत्तनिर्मित्तं, अहिणवधम्माण सविसेसं ॥१३७॥
સાધુઓમાં બાહુમુનિ, સાધ્વીઓમાં પુષ્પચૂલા, શ્રાવકોમાં મૂલદેવ અને શ્રાવિકાઓમાં ચંદનબાલા; ૧૩૩
૩-૪ શ્રાવક અને શ્રાવિકા –
જીવ અને અજીવને જાણનારાં, પુણ્ય-પાપને પણ સમ્યરીતે જાણનારા, દીર્ઘકાલથી ધર્મમાં પરિણત થયેલાં, ખર કર્મ-જદાર, જેલર વિગેરેની અનેક જીવોને ત્રાસ કરનારી નોકરી આદિમાંથી નિવૃત્ત ચિત્તવાળા, નિર્મળ તપમાં રક્ત બનેલા, આહારથી નહિ છતાયેલાં=આહાર ઉપર કાબુવાળા,-બ્રહ્મચારી, પ્રતિક્રમણાદિ આવશ્યક ક્રિયા કરવામાં નિરત બનેલા, સમાનધર્મવાળા-સાધર્મિક શ્રાવકોની રથયાત્રા-તીર્થયાત્રાપ્રતિમા પ્રતિષ્ઠા-સમ્યક્ત્વનું ગ્રહણ, વિરતિનું ગ્રહણ કરવા આદિના શુભ પ્રસંગોમાં તથા પખી-ચે માસી-સંવછરી તપના ઉત્તરપારણા અને પારણાદિના પ્રસંગમાં ગુણાનુરાગથી હાથ જોડવાદિ રૂપ સન્માન અને વસ્ત્રાલંકારાદિનું દાન કરે છે તથા નવા ધર્મ પામેલા સાધર્મિકોને ધર્મમાં સ્થિર કરવાં સવિશેષ સન્માન-દાન કરે છે. ૧૩૪ થી ૧૩૭