SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ દર્શનશુદ્ધિ પ્રકરણ-સમ્યકૃત્વ પ્રકરણ अन्नोन्नंतरियंगुलि—कोसागारेहिं दोहिं हत्थेहिं । 2 पिट्टोवरि कुप्पर - संठिएहि तह जोगमुद्दत्ति ॥ ४२॥ चत्तारि अंगुलाई, पुरओ ऊणाई तत्थ पच्छिमओ । पायाणं उस्सग्गो, एसा पुण होइ जिणमुद्दा ॥४३॥ मुत्तमुत्तमुद्दा, समाजहिं दोवि गब्भिया हत्था । ते पुण निलाडदेसे, लग्गा अन्ने अलग्गति ॥ ४४॥ पडोसेसतियत्थो, तत्तो नाऊण एवं तियदसगं । सम्मं समायरंतो, विहिचेइयवंदगो होइ ॥ ४५॥ साहूण सत्तवारा, होइ अहोरत्तमज्झयारम्मि । गिहिणो पुण चिइवंदण, ति य पंच व सत्त वा वारा ॥ ४६ ॥ એકબીજી સાથે ભેગી કરેલી આંગળીએ વડે કમળના કાશના (ાડાના) આકારવાળા તથા પેટ ઉપર કાણી રાખેલા બે હાથ વડે થયેલા આકારવાળી મુદ્રાને યાગમુદ્રા કહેવાય. ૪૨ જે મુદ્રામાં પગની આગળના ભાગમાં ચાર આંગળ જેટલું અંતર હાય અને પાછળના ભાગમાં ચાર આંગળ કરતાં કંઈક એછુ' અતર હોય, તેને જિનમુદ્રા કહેવાય. ૪૩ જેમાં બન્નેય હાથ સરખી રીતે ઉંચા રાખીને લલાટને અડાડેલા હોય તેને મુક્તાણુક્તિમુદ્રા કહેવાય. અન્ય આચાર્યના મતે હાથ લલાટે અડાડેલા નહોય તે પણ તે મુક્તામુક્તિમુદ્રા કહેવાય છે. ૪૪ બાકી રહેલ નષધિકીત્રિકાદિ દરેક ત્રિકના અર્થ સ્પષ્ટ છે. તેથી આ દશત્રિકને જાણીને સારી રીતે તેનું આચરણ કરનાર આત્મા શાસ્ત્રમાં કહેલ વિધિથી અર્હંતની પ્રતિમાને વંદન કરનારા થાય છે. ૪૫ સાધુઓને અહેારાત્રિમાં સાત વખત ચૈત્યવ`દન કરવાનું વિધાન છે, તથા શ્રાવકને ત્રણ, પાંચ અથવા સાતવાર ચૈત્યવદન કરવાનું વિધાન છે. ૪૬ 1 અનુન્વંતરિયઘુહિ હૈ. । 2 ોવર સિંિહઁ હૈં। 3 વિયવળ। 4 ચેયવળ. મુ. ।
SR No.002224
Book TitleHitopdeshmala evam Darshanshuddhi Prakaranam
Original Sutra AuthorN/A
AuthorPrabhanandsuri, Chandraprabhsuri, Kirtiyashvijay
PublisherNaginbhai Paushadhshala
Publication Year1983
Total Pages230
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy