Book Title: Hemsiddhi
Author(s): Vinod Kapashi
Publisher: Zaveri Foundation
Catalog link: https://jainqq.org/explore/005252/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ HEM SIDDHI હમ સિદ્ધિ હેમ સિદ્ધિ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના જીવન અને કાર્યની રુપરેખા તથા તેમની રચનાઓનો ટૂંકાણમાં આસ્વાદ લેખકઃ વિનોદ કપાસી પ્રકાશક ઝવેરી ફાઉન્ડેશન VINOD KAPASHI ZAVERI FOUNDATION PUBLICATION Main Education Tremational Page #2 -------------------------------------------------------------------------- ________________ Page #3 -------------------------------------------------------------------------- ________________ HEM SIDDHI હમ સિદ્ધિ હેમ સિદ્ધિ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના જીવન અને કાર્યની પરેખા તથા તેમની રચનાઓનો ટૂંકાણમાં આસ્વાદ લેખક વિનોદ કપાસી પ્રકાશક ઝવેરી ફાઉન્ડેશન VINOD KAPASHI ZAVERI FOUNDATION PUBLICATION Page #4 -------------------------------------------------------------------------- ________________ NAGARDAS BHAICHAND ZAVERI SERIES Published By: ZAVERI FOUNDATION TRUST For promotion of Jainism FOR FREE DISTRIBUTION Available from 11 Lindsay Drive KENTON, MIDDX HA3 OTA U K Books by Vinod Kapashi In English In search of the Ultimate Jainism-The First Step Hinduism-The First Step Essence Of Pratikraman Jainism-Illustrated ગુજરાતીમાં અનિમેષ (નવલકથા) કલ્પ સૂત્ર અહિંસા ધર્મ પરદેશમાં જૈન ધર્મ હેમ-સિદ્ધિ ઇન્ગલેન્ડ-ઇન્ગલેન્ડ (નવલકથા) Tranlations આત્માનું સંગીત (Acarya Sushilkumarji) Stories From Jainism (Dr.Kumarpal Desai) BOOK NO. I Page #5 -------------------------------------------------------------------------- ________________ અર્પણ મારા પૂજ્ય પિતાશ્રી સ્વ. શ્રી નાગરદાસ ભાઈચંદ ઝવેરી, પૂજ્ય માતુશ્રી સ્વ. દિવાળીબેન નાગરદાસ ઝવેરી પૂજ્ય કાકા સ્વ. શ્રી કેશવલાલ ભાઈચંદ ઝવેરી ની પૂણ્ય સ્મૃતિમાં- કીર્તિ ઝવેરી Dedicated in memory ofMy father Late Nagardas Bhaichand Zaveri My mother Late Divaliben Nagardas Zaveri My uncle Late Keshavlal Bhaichand Zaveri KIRTI ZAVERI Page #6 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા રચના કાળના ક્રમ પ્રમાણે નહીં પણ વિષયોનાં ૨સ વિધ્ય પ્રમાણે ક્રમાં હ – બ ૨ જ * & d પ્રસ્તાવના- નમ્ર પ્રયાસ તવારીખ ઉદગાશે જીવન સકલાહંત સ્તોત્ર વીર જિન સ્તોત્ર ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર સિદ્ધહેમ દ્વયાશ્રય દેશીનામ માલા અભિધાન ચિંતામણિ અન્ય યોગ વ્યવચ્છેદ દ્વાત્રિશિકા પ્રમાણ મીંમાસા કાવ્યાનુશાસન છેદોનુશાસન વીતરાગ સ્તોત્ર મહાદેવ સ્તોત્ર યોગ શાસ્ત્ર ENGLISH SECTION સંદર્ભ ગ્રંથો ન 101 8 8 ? 108 109 8 104 129 8 159 172 Page #7 -------------------------------------------------------------------------- ________________ નમ્ર પ્રયાસ ક્યાં કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય અને ક્યાં આ બાળક ક્યાં જ્ઞાનના મહાસાગર એવાં વિભૂતિ અને ક્યાં અલ્પજ્ઞાની આ શિશુ? –છતાંયે પૂ. આચાર્ય તરફનાં અનન્ય ભક્તિભાવથી પ્રેરાઈને જ આ ગ્રંથ લખવાની મેં ચેષ્ટા કરી છે. હેમચંદ્રાચાર્યનાં જીવન અને કાર્ય વિષે યથાશક્તિ જાણવાનો મારો પ્રયાસ અને તેમનાં ગ્રંથોનાં અધ્યયનમાંથી મને જે પ્રાપિત થઈ તે મેં આ પુસ્તકમાં શબ્દ દેહે ઉતારી છે. આચાર્યશ્રીએ તેમના જીવનકાળ દરમ્યાન વિપુલ પ્રમાણમાં સાહિત્યની રચના કરી હતી. અનેક વિષયોને આવરી લેતાં સવાંગી સાહિત્યને અભ્યાસ કરવો તે પણ એક કઠિન કાર્ય છે. એક તરફ વ્યાકરણ હોય તો બીજી તરફ પ્રમાણને લગતો ગ્રંથ હોય. એક તરફ યોગ શાસ્ત્ર તો બીજી તરફ નિઘંટુ જેવાં શબ્દ કોશો. એક એક ગ્રંથ જ્ઞાનના ભંડાર સમાન છે આટલાં બધાં ગ્રંથોમાંથી નવનીત તારવવાનું મુશકેલ કાર્ય અનેક વિદ્વાને અગાઉ કરી ચૂક્યા છે. મેં પણ યથાશક્તિ, મારી શેલી પ્રમાણે અત્રે પ્રયાસ કર્યો છે. આચાર્યશ્રીના જીવનને લગતી ઘણી પુસ્તિકાઓ પણ પ્રકાશિત થઈ ચૂકી છે. આવી પુસ્તિકાઓના કલેવર મુજબ આચાર્યશ્રીની જીવન કથા ટૂંકાણમાં આપી છે. તેમનાં અનેક ગ્રંથોનું અઘરું વિવેચન ટાળવાનો પ્રયાસ પણ મેં કર્યો છે. મારો આશય તેમનાં ગ્રંથોનો પરિચય કરાવીને તે રથોમાંની વિગતનો થોડો રસાસ્વાદ કરાવવાનો રહ્યો છે . યોગશાસ્ત્ર જેવા ગ્રંથને મેં સંક્ષિપ્તમાં. પણ બધા પાસાઓ દશાવીને રજૂ કર્યો છે. તેમનાં લખેલાં સ્તોત્રો પણ મેં સારી એવી સંખ્યામાં મૂકેલાં છે. ખાસ કરીને સલાહત, વીરજિન સ્તોત્ર અને મહાદેવ સ્તોત્રના શ્લોકો આ આશયથી રજૂ કર્યો છે. આજ કાલ આ સ્તોત્રોવાળાં પુસ્તકો પણ ખાસ ઉપલબ્ધ નથી તેથી વાંચકોને તે ઉપયોગી નિવડશે . 5 Page #8 -------------------------------------------------------------------------- ________________ આચાર્યશ્રીની કવિત્વ શક્તિનાં સુંદર ઉદાહરણ ૫ આ તેત્રો ભકિતભાવ અને અધ્યાત્મને પણ વિશિષ્ઠ રુપે શબ્દદેહ આપે છે. હેમચંદ્રાચાર્યનાં સિદ્ધહેમશબ્દાનુશાસનમાંથી શરુઆતના વ્યાકરણની સમજ આપેલ છે. દ્વયાશ્રયમાં પણ ઉદાહરણ સાથે વ્યાકરણનાં ક્યા નિયમને લગતો તે બ્લોક છે તે દર્શાવવા પ્રયાસ કર્યો છે ત્રિષષ્ઠિ શલાકા ચરિત્રમાં ૬૩ ચરિત્રો છે તેમાંથી બે ચરિત્રની ઝલક અત્રે દશાવેલ છે. આ રીતે મારા આ નાનકડા ગ્રંથમાં આચાર્યશ્રીનાં લખાણોની યોગ્ય પ્રસાદી વધારે પ્રમાણમાં છે અને વિવેચન ઓછા પ્રમાણમાં છે. - ભારતથી પાંચ હજાર માઈલ દૂર બિટનમાં વસવાટ કરીને રહેતા આ લેખકને પારાવાર મયૉદાઓનો સામનો કરવો પડયો છે. પ્રથમ તો હેમચંદ્રાચાર્યને લગતાં અને તેમનાં લખેલાં ગ્રંથો અહીં સુલભ નથી. ભારતથી ગ્રંથો મગાવીને તથા અહીંની બ્રિટીશ મ્યુઝીયમની લાયબ્રેરી પર જ આધાર રાખવાનો હતો, છતાંયે મારા સદભાગ્યે અહીં સચવાયેલાં સંગ્રહોમાંથી મને ઘણી માહિતી મળી છે. આ ગ્રંથમાં તેથી જ મેં બિટનમાં સાચવી ૨ખાયેલાં જુના હેમ-સાહિત્યની યાદી પણ આપી છે. મારા નમ મત મુજબ આમાંનાં કેટલાક પુસ્તકો ભારતમાં પણ સુલભ નહીં હોય આ રીતે જોતાં મેં લખેલ આ ગ્રંથ ઘણા વિદ્વાનોને ઉપયોગી થઈ પડશે. અહીંયા બીજી મુશ્કેલી વિદ્વાનોના માર્ગદર્શનને લગતી છે. કોઈ વિદ્વાન સાધુ કે આચાર્ય કે અન્ય કોઈ પડિતનું માર્ગદર્શન મેળવવા હું ભાગ્યશાળી નથી થયો તેથી મારા આ પુસ્તકમાં જે કંઈ ત્રુટિ હોય તેને ક્ષમા કરશે તેવી નમ્ર વિનંતિ કરું છું ત્રીજી મોટી મુશ્કેલી ગુજરાતીના મુદ્દણની છે. આમાં પણ મારા સદભાગ્યે ગુજરાતી ભાષામાં મુદ્રણ કરી શકે તેવું હોમ કમ્યુટર" મળી જતાં કામ સરળ બન્યું. અને સમયસર પૂરું પણ થઈ શક્યું. સારા કામમાં મળતી આવી મદદને આપણે દિવ્ય કૃપા જ ગણીશું ને ? આ ગ્રંથ માટે જોઇતાં થોડાં પુસ્તકો મને મેળવી આપીને ભારતથી મોકલવા બદલ તથા તેમના માર્ગદર્શન બદલ શ્રી કુમારપાળ દેસાઈનો હું આભારી છું . Page #9 -------------------------------------------------------------------------- ________________ આ પુસ્તક પ્રસિદ્ધ થાય તેમાં ઉત્સાહ પૂર્વક સંપૂર્ણ ૨૨ લઇને નાણાકીય સહાય ક૨ના૨ા શ્રી કીર્તિભાઇ ઝવેરીનો જેટલો આભાર માનુ તેટલો ઓછો છે. ધમાંનુરાગી કીર્તિભાઇની સહાયથી જ મારી સાહિત્ય પ્રવૃત્તિ આગળ ધપી રહી છે તે એક અન્ય દિવ્ય કૃપા છે. અંતમાં આ સંથ દ્વારા સામાન્ય જનસમાજને હેમચંદ્રાચાર્યનો વિશેષ પરિચય થાય તે હેતુ રહ્યો છે. આચાર્યશ્રીની ૯૦૦મી જન્મ જયંતિ વેળાએ પ્રગટ થતો આ ગ્રંથ સહુને ઉપયોગી થઇ પડશે તેવી આશા રાખી વિરમુ છુ વિનોદ કપાસી Page #10 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્ય જન્મ નામ જન્મ. કાર્તિક સુદ પૂર્ણિમા વિ.સં. ૧૧૪૫ સને 1988 ગામ ધંધુકા ચાંગદેવ જ્ઞાતિ મોઢ પિતાનું નામ ચાચીગ માતાનું નામ શાહિણી યા પાહિણી ગુરુનું નામ દેવચંદ્રસૂરિ દીક્ષા નામ સોમચંદ્ર ( ૮ મા વષે દીક્ષા ). આચાર્ય પદ સત૨મા વર્ષે વિ.સં. ૧૧૨ (પાવલી પ્રમાણે છે વિ.સં. ૧૧૬૪ વશાખ સુદ ૩ અક્ષય તૃતીયા એ પછી નામ હેમચંદ્રાચાર્ય કાળ ધર્મ વિસં. ૧૨૨૯ (સને ૧૧૭૩) ૮૪ વર્ષની ઉમરે સિદ્ધરાજનું રાજ્ય સં. ૧૧૫૦ થી ૧૧૯૯ ( તે આઠ વર્ષની વયે ગાદીએ આવેલો ) કુમારપાળનું રાજ્ય સ. ૧૧૯૯ થી ૧૨૩૨ ( તે ૫૦ વર્ષની વયે ગાદીએ આવેલો.) Page #11 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્ય વિષે ઉદગારો સૂર્યોદય સમયે સરસ્વતી નદી કિનારે ઉભેલી એક મહાન શક્તિ, પોતાના પ્રકાશથી તેજથી આખા ગુજરાતને છાઇ દેતી કલ્પો અને તમને હેમચંદ્રાચાર્ય દેખાશે. શ્રી ધૂમકેતુ હેમચંદ્રાચાર્ય ગૌરવવતા હતાં, પૂર્ણ યોગી હતાં, ઉત્કૃષ્ટ જીતેન્દ્રિય હતાં, અત્યંત દયાળુ હતાં, મહા પરોપકારી હતાં, પૂશ નિસ્પૃહી હતાં, નિષ્પક્ષપાતી હતાં, સત્યના ઉપાસક હતાં અને કલિકાલમાં સર્વજ્ઞ હતાં -મુનિ જીનવિજયજી હેમચંદ્રાચાર્યને એમનાં અદ્વિતીય ગુણોને લીધે કલિકાલ સર્વજ્ઞ તરીકે ઓળખાવવામાં આવ્યા છે. તેઓ મહાન આચાર્ય હતાં, મહાન વૈયાકરણી હતાં, મહાન સયમી સાધુ હતાં- એમ ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં એમના કાર્ય માટે ભિન્ન ભિન્ન વિશેષણો પ્રયોજવા કરતાં કલિકાલ સર્વજ્ઞ એક જ વિશેષણમાં તેમના તમામ ગુણો શમાઇ જાય છે. -મુનિશ્રી પૂણ્યવિજયજી. શ્રી હેમચંદ્ સ્વર્ગે ગયાં અને વિદ્યુતા હવે નિાધાર બની ગઇ. -પડિત સોમેશ્વર દેવ. ભારત વર્ષનાં પ્રાચીન વિદ્વાનોની ગણનામાં જૈન શ્વેતાંબરાચાર્ય શ્રી હેમચંદ્રસુરિએ ઊંચુ સ્થાન પ્રાપ્ત કર્યું છે. સંસ્કૃત સાહિત્ય અને વિક્રમાદિત્યના ઇતિહાસમાં જૈ સ્થાન કાલિદાસનું અને શ્રી હર્ષના દરબારમાં બાણભટ્ટનુ છે, પ્રાયઃ તે જ સ્થાન ઇસ્વીસનની બારમી સદીમાં ચૌલુક્ય વંશી સુપ્રસિદ્ધ ગૂર્જર નરેન્દ્ર શિરોમણિ સિદ્ધરાજ જયસિંહના ઇતિહાસમાં હેમચંદુનુ છે. પંડિત શિવદત્ત શમાં 9 - Page #12 -------------------------------------------------------------------------- ________________ જેણે નવું વ્યાકરણ છંદ, દ્રયાશ્રય, અલંકાર, યોગશાસ્ત્ર, તર્ક શાસ્ત્ર, જિનવરોના ચરિત્ર ઇત્યાદિની રચના કરી છે તેણે કેવી કેવી વિધિથી (કાર્યોથી આપણો મોહ દૂર નથી કર્યો - સોમપ્રભ સુરિ વિધા પી સમુદ્રના મંથનમાં મંદ૨ પર્વત સમાન હેમચંદ્રાચાર્ય જેવા ગુરુ (પ્રાપ્ત થયેલાં ) છે -દેવચંદુ રચિત ચંદુલેખામાં શબ્દ, પ્રમાણ, સાહિત્ય, છંદ.ના વિધાયક શ્રી હેમચંદ્રાચાર્યના ચરણ પ્રસાદને નમસ્કાર -રામચંદ્. ગુણચંદ્ર જ્ઞાનના મહાસાગર -પીટર્સન ગુજરાતના જ્યોતિર્ધર- -ક.મા. મુન્શી સ્યાદવાદ વિજ્ઞાન મૂર્તિ –મુનિ શ્રી પુણ્યવિજયજી 10 Page #13 -------------------------------------------------------------------------- ________________ જીવન હેમચંદ્રાચાર્ય એટલે ગુજરાતી ભાષાના પિતામહ. ગુજરાતી ભાષાના ઈતિહાસનો અભ્યાસ હેમચંદ્રાચાર્ય વિના અધૂરો જ બની રહે. એમના પ્રચંડ પ્રભાવશાળી વ્યકિતત્વે ગુજરાતની સંસ્કારિતાને જાગૃત કરી છે. એમણે ગરવી ગુજરાતી પ્રજાના ગુણોમાં જળસિચન કર્યું. અહિંસા, પમ અને શુધ્ધ વ્યવહાર નીતિના ઉચ્ચ આદશોના તે ઘડવૈયા હતા. ગુજરાતના મહાન રાજવી સિધ્ધરાજ જયસિંહનો ઇતિહાસ અને એવાજ બીજા મહાન રાજNિ કુમારપાળનો ઇતિહાસ તેમના મંગળ પ્રભાવના સાક્ષી છે. એક મહાન વ્યકિત, એક સાધુ હેમચંદ્રાચાર્યે માત્ર જન ધમેનેજ પથાર નથી કયો. તેમને જન સાધુ માનવા તે ભૂલ ભર્યું બની રહેશે. આજના ગુજરાતની ભાષા, વિધા અને કલા પ્રત્યેનો પ્રેમ જે કંઈ છે. આજના ગુજરાતની જે અસ્મિતા છે તે તેમને મહદ અંશે આભારી છે. હેમચંદ્રાચાર્ય માત્ર ભાષા વિષેનાં પુસ્તકો જ નહી પરંતુ કાવ્યશાસ્ત્ર અને છંદશાસ્ત્રનાં પુસ્તકો પણ આપ્યા છે એક અતિ મહાન સાધુ હોવાથી તેમણે નીતિ વિષયક, ધમૅ વિષયક પુસ્તકો આપ્યાજ છે પરંતુ એમાંય યોગ વિશે તેમણે અતિ ઉપયોગી ગ્રંથ લખ્યો છે. તેમના સમયનાં રાજકારણના પ્રવાહને ઓળખીને તેમણે દ્વયાશ્રય જેવા અદભૂત ગ્રન્થની રચના કરી. શા થી 3 લાખ શ્લોકોમાં આવે તેટલી વિશાળ સામગી ૨ચનારા આવા મહાન વિભૂતિ ઈતિહાસમાં અદ્વિતિય છે. આટલું ઉડ સંશોધન, સંકલન કરીને ગુજરાતની જનતા સમક્ષ આવા દળદાર ગ્રન્થો મૂકયાં તે નાની સુનીસિધ્ધિ તો ન જ કહેવાય, વળી આ ગ્રન્થોમાં તેમની વિદ્વતા અને કવિત્વ શકિતત દેખાઈ જ આવે છે. પ્રભુ સ્તુતિના પણ અનેક સ્તોત્રો 11 Page #14 -------------------------------------------------------------------------- ________________ સ્તવનો છે. સકલાહત સતોત્ર કે મહાદેવ સ્તોત્ર જેવી એક બે રચનાઓ વાંચનાર જ કહી શકશેકે આ કોઈ મહાન કવિની કૃતિઓ છે. હયાશ્રય જેવો ગ્રન્થ માત્ર ઈતિહાસ જ નથી તેમાં વ્યાકરણની ચમત્કૃતિ પણ છે. હેમચંદ્રાચાર્ય વિધાદેવીના ઉપાસક હશે પણ શબ્દોના તે સ્વામી હતા એમના આપેલા સંસ્કારની સુવાસ અને ભાષાની મીઠાશ હજીયે ગુજરાતની હવામાં વિધમાન છે. એમના સાહિત્ય ગુજરાતને સદીઓ સુધી પ્રેરણા આપી. કાવ્ય અને વ્યાકરણના ગળ્યોથી ગુજરાતને તેમણે ભારતમાં અગ્રસ્થાન અપાવ્યું. ધૂમકેતુ કહે છે કે સોલંકીઓનો ઈતિહાસ હેમચંદ્રાચાર્ય વિના લડાઈનો ઈતિહાસ બની જાય. હેમચંદ્રાચાર્ય વિના ગુજરાતી ભાષાનો ઈતિહાસ અપૂર્ણ અને અકિંચન બની જાય. હેમચંદ્રાચાર્ય વિના ગુજરાતની પાસે દુનિયાના સાહિત્ય ઈતિહાસમાં મુકવા યોગ્ય વ્યકિતએ બહુ ઓછી છે. હેમચંદ્રાચાર્યનું વિશિષ્ઠ પ્રદાન એ હતું કે તે પ્રજાજીવનને ઓળખીને પ્રજાની સાથે, સમયની સાથે રહ્યા. તેઓ માત્ર સાધુ તરીકેજ ઉપાશ્રયમાં રહીને ધર્મ સાધના કે સાહિત્ય સાધના નહોતા કરતા, તેમણે તે રાજ્ય દરબારમાં હાજર રહીને ગુજરાતના તત્કાલીન રાજકીય પ્રવાહો પણ બદલી નાખ્યા હતા. ગુજરાતના સામાજિક જીવન પર તેઓ છવાઈ ગયા હતા. અહિંસા અને અમારિ પવનની ભાવનાએ ગુજરાતની પ્રજાના ખાનપાન પ૨ પણ મોટી અસર કરી. આમ રાજકિય, સામાજિક, ધાર્મિક ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તનો આપ્યા. આમ તેમની પ્રવૃત્તિઓ અને અહિસાનો પ્રચાર માત્ર જન ધમક જન શ્રાવકો પૂરતો મયૉદિત ન રહો પણ સમસ્ત ગુજરાતને આવરી રહ્યો. ગુજરાતનો આપણે તે કાળનો ઈતિહાસ જોઈએ તે સોલંકીયુગ સુવર્ણ યુગ સમાન હતો અને વળી તે વેળા ગુજરાતની રિદ્ધિ સિદ્ધિ માં વધારો થયો. ગુજરાતની પ્રજામાં એકતાની ભાવનાની સાથોસાથ વ્યવસ્થિત સ્વરૂપે કલા કારીગરી અને સાહિત્યનો વિકાસ થયો. આવા સુવર્ણ 12 Page #15 -------------------------------------------------------------------------- ________________ યુગમાં પણ રાજકિય ક્ષેત્રે થોડી અંધાધુંધી તો હતીજ. મહારાજા સિધ્ધરાજ જયસિંહના ગુજરાતને સમજવા માટે, કુમારપાળના સમયમાં લોક વન કેવુ હતું તે જાણવા માટે હેમચંદ્રાચાર્યના ગ્રંથો અમૂલ્ય વાંચન પુરૂ પાડે છે. મહર્ષિ ભારદ્વાજના વંશજો જેઓ સૂર્યને પોતાના ખોબા વડે અંજલિ અપતા તે મહામાનવોમાંથી સોલંકી વંશ ઉતરી આવ્યો છે. ખોબાને ચુલુક કહેવાયછે તેથી આ રીતે અંજલિ આપનાશ ચૌલુકય કહેવાયાં હતાં. ચૌલુકયનું અપભ્રંશ સોલંકી થયુ હોય એમ મનાય છે. હ્રયાશ્રય ગ્રંથ સોલંકી વંશના રાજવી મુળરાજથી શરૂ થાય છે. મુળરાજ અણહિલપુ૨માં રાજવી હતો. પ્રતાપી મૂળાજે શ્રીમાળ ભિન્નમાળના રાજા સાહરિપુને હરાવ્યો હતો. મૂળાનો પુત્ર ચામુ · શુશીલ અને વિધામી હતો. ચામુડે લાઢના રાજા દ્વારપને હરાવ્યો હતો. ચામુડના પુત્રો હતા- વલ્લભસેન, દુલભસેન અને નાગરાજ. વલ્લભસેન અને દુર્લભસેન બંનેએ થોડો થોડો સમય રાજ્ય કર્યું. પછી નાગાનો પુત્ર ભીમદેવ યુવાન વયે ગાદીએ આવ્યો. ભીમદેવના સમયમાં મહંમદ ગઝનીએ ગુજરાત પર ચડાઈ કરી, પ્રભાસ પાટણ પર હુમલો કરીને સોમનાથના પવિત્ર મંદિરનો નાશ કર્યો. પવિત્ર લીંગનો ભૂક્કો બોલાવીને મંદિરોની કરોડોની મિલ્કત તે ગઝની લઇ ગયો. ભીમ પછી તેનો નાનો પુત્ર કર્ણે ગાદીએ આવ્યો. ભીમના મોટા પુત્ર ક્ષેમરાજે ગાદીનો અસ્વીકાર કર્યો હતો. નાનો ભાઈ કર્ણ ચંદ્રપુરના મયકેશીની પુત્રી મયણલ્લા (મીનળદેવીને પરણ્યો હતો. કર્ણ તથા મીનળદેવીનો પુત્ર તે જ સિધ્ધરાજ જયસિંહ. સિધ્ધરાજનો રાજ્યકાળ સંવત ૧૧૫૦થી ૧૧૯૯ નો મનાય છે. તે માત્ર આઠ વર્ષની નાની વયે ગાદીએ આવેલો તેથી તેનો સમય ઇ.સ. 1086 થી 1143નો થવા જાય છે. હેમચંદ્રચાર્યનો જન્મ ઇ.સ. 1088માં થયો હતો. સિદ્ધરાજ 13 Page #16 -------------------------------------------------------------------------- ________________ અને વધુ મારપાળી છે. પહેલા એ સરીભા માણ કરતા તેઓ બે વર્ષ નાના હતાં. સિધ્ધરાજ નિઃ સંતાન અવસાન પામ્યો, તેના મૃત્યુ બાદ કુમારપાળ ગાદીએ આવ્યો. કુમારપાળે સંવત ૧૧૯૯થી ૧૨૩૨ દ૨મ્યાન રાજ્ય કર્યું (ઈ.સ 143- 175) આ રીતે હેમચંદ્રાચાર્ય બંને રાજાના દ૨બા૨માં ઉપસ્થિત રહ્યા અને બંને રાજાઓ પર પ્રભાવ પાડી શકયાં. તેમનાં પોતાના સ્વગેવાસ બાદ બે વર્ષે કુમારપાળ પણ મરણ પામ્યો . હેમચંદ્રાચાર્યની ગુરુ પરંપરા માટે નીચેના ઉલ્લેખો છે. પહેલા પૂર્ણતલ્લ નામના ગચ્છમાં શ્રીદતસૂરિ નામના આચાર્ય હતા તેમના શિષ્ય યશોભદ્રસુરિ જે યશોભદ્ નામના રાજવી હતા, તેમના શિષ્ય પ્રધુમનસુરિ જેમણે સ્થાનક પ્રકરણ નામના ગ્રંથની રચના કરી છે, તેમના શિષ્ય ગુણસેનસુરિ અને તેમના શિષ્ય દેવચંદસૂરિ. આ દેવચંદસૂરિ તે જ હેમચંદ્રાચાર્યનાં ગુરુ. ગુજરાતમાં ધંધુકામાં તેમનો જન્મ થયો હતો. જ્ઞાતિએ મોઢ વણિક. પિતાનું નામ ચાચિગ અથવા ચાંગદેવ હતું અને માતાનું નામ ચાહિણી ચા પાહિણી હતુ. દેવચંદસૂરિ એકવેળાએ વિહાર કરતાં કરતાં ધંધુકા આવ્યા. તેમને વંદન કરવા માટે પાહિણી ઉપાશ્રય ગયા. વંદન કયાં બાદ તેમણે પ્રશ્ન પૂછયો અને કહ્યું કે મેં રાત્રે સ્વપનામા એક ચિંતામણિ રત્ન જોયુ. આ રત્ન મને મળેલ હતુ પણ મેં તે આપને અર્પણ કરી દીધુ. આવું સ્વપ્ન કેમ આવ્યું હશે ! અને તેનો શું અર્થ હશે દેવચંદસૂરિએ સ્વપ્નને ફળાદેશ આપતા કહ્યું કે તમને ચિંતામણિ રત્ન સમાન પુત્રની પ્રાપ્તિ થશે. આ પત્ર તમે અમને સુપ્રત કરી દેવાના છો. ખરેખર તો તમે અમને એ પત્ર અર્પણ કરી દેજો. એ જ તમારા માટે યોગ્ય માર્ગે બની રહેશે. દેવચંદરિ મહા વિદ્વાન હતા, સામુદ્રિક અને જ્યોતિષ વિધાના જ્ઞાતા હતા. તેમના વચનોમાં પાહિણીને અપાર શ્રધ્ધા હતી. ગુરુના વચન પ્રમાણેજ પાહિણીને પત્ર રત્નની પ્રાપ્તિ થઈ. તેમની કૂખે વિક્રમ સંવત ૧૧૪૫ ની કાર્તિકી પૂર્ણિમાએ એક પુત્રને જન્મ થયો. તેનું નામ ચાંગદેવ રાખવામાં આવ્યું. આ ચાંગદેવ તેજ 14. Page #17 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્ય. ચંગ અથવા ચાંગ એટલે સુંદ૨. માતાને ગર્ભ હતો ત્યારે સુંદ૨ સ્વપ્નો આવતાં હતાં તેથી જ ચંગદેવ નામ ૨ખાય હશે અથવા તો તેમના ચામુંડ ગોત્રના અક્ષર પરથી ૨ખાયું હશે તેવી શકયતા છે. બાળકના પિતા ચાચદેવ વ્યાપાર અથે અવારનવાર બહારગામ જતા હતા. માતા પાહિણી બાળકને લાડકોડથી ઉછેરતી હતી. બાળકમાં માત્ર સૌષ્ઠવ જ નહી પરંતુ સૌમ્યતા સાથે એક દિવ્ય કહેવાય તેવી આભા પણ હતી. જોતજોતામાં બાળક ચાંગ પાંચ વર્ષ થઈ ગયો. પુન. એકવાર દેવચંદસૂરિ ધંધુકા પધાયાં. માતા પાહિણી બાળકને લઈને ગુરુ વંદન કરવા ચાલી. દેવચંદસૂરિ ત્યારે દર્શને ગયાં હતાં. બાળક ચાંગદેવે આ તકે ગુરુની પાટ જોઈ અને તરતજ પાટ પર ગોઠવાઈ ગયો. દેવચંદસૂરિએ આવતાવે તજ બાળકને પાટ પર જોયો. વિદ્વાન અને ભવિષ્યવેતા એવા ગુરુએ બાળકની માતા પાહિણીને પોતાની પહેલાની ભવિષ્યવાણી યાદ દેવરાવી. પુત્ર રત્નો જન્મયો છે. હવે તેને અર્પણ કરવાની વેળા આવી ચૂકી છે. પાહિણીને તે પોતાને લાડકો પુત્ર પ્રાણ સમાન વહાલો હતો. ગુરુએ યાદ દેવરાવી તે સાથોસાથ જ તેના અણુએ અણુમાં જાણે ભય પ્રસરી રહ્યો. શું આ પુત્ર મારે આપી દેવાનો ? શું આટલા નાના ભોળા પુત્રથી આટલાં જલદી વિખૂટા પડવાનું? શું આટલી નાની ઉંમરે આ બાળક સાધુ થશે ? અરે રે મારા વહાલા સંતાન, પેટના જણ્યા વગર હું શી રીતે ક્વી શકીશ આવા વિચારો ઝડપથી તેના મનમાં આવી ગયા. તે ૨૩ ૨૩ થઈ ગઈ. દેવચંદસૂરિ તેના મનોભાવ ઓળખી ગયા. પાહિણી પણ એમને કઠણ હૃદયની હતી. શ્રેય અને પ માંથી કોની પસંદગી કરવી તે તે સારી પેઠે જાણતી હતી, વળી ગુરુની ભવિષ્યવાણી સાચી પડશે જ તેમ તે દઢ પણે માનતી હતી. પોતાનો પુત્ર આવા મહાન અધ્યાત્મ ગુરુને શિષ્ય બને અને સ્વ-પરનું કલ્યાણ કરે તેનાથી 15 Page #18 -------------------------------------------------------------------------- ________________ ઉત્તમ બીજુ શું હોઈ શકે ! આ વાત પછી થોડો ગાળો વીતી ગયો. એક વેળા સુરિ પોતેજ સંઘના આગેવાનોને લઈને પાહિણીના ઘેર પહોંચી ગયા. પાહિણી સમક્ષ વિધિવત તેના પુત્રની માગણી કરી. . પાહિણી સમજતી હતી કે આ દિવસ વહેલા મોડા આવવાનો જ છે. પોતાના સદભાગ્ય હોય તે જ આ પત્ર રત્ન સરિજને સમપી શકાય. આવી શુભ ઘડી આવી પહોચી હતી. પાહિણી પુત્રને આપતા અચકાતી હતી કારણકે તે વેળાએ પતિ બહારગામ ગયેલો હતો. પરંતુ ધર્મના કામમાં ઢીલ ન થવી જોઈએ તે પ્રકારની સંઘની સમજાવટથી તે પુત્રને આપવા કબુલ થઈ.બાળક ચાંગને પણ પૂછવામાં આવ્યું તે તે ગુરુ સાથે ચાલી નીકળવા તત્પર હતો. ભારે હૈયે પાહિણીએ સંમતિ દશાવી. ધન્ય છે આ માતાને જેણે માતા તરીકેના અખૂટ પ્રેમને દબાવી રાખી, સર્વ જન કલ્યાણ અથે પુત્રને જવાની રજા આપી. ગુરુએ પાહિણીને સમજાવતા કહ્યું કે ઘાસની અણી પર રહેલા લબિંદુની જેમ જીવન ક્ષણિક છે. જન્મેલાનું મૃત્યુ નક્કી જ છે. મોહનો ત્યાગ કરવો જ રહ્યો. જીવનમાં ત્રણ વસ્તુ અતિ ખરાબ છે, પીછેહઠ કરવી, કાયરતા દાખવવી અને દિલચોરી કરવી. તારા માટે શ્રેય એ છે કે હિમત રાખીને, સામે ચાલીને દિલથી બાળક અમને સોંપી દે. બાળકને ઘરમાં રાખીને તું એનો વિકાસ રુંધી નાખીશ. આ બાળક મહાન થવા સજાવેલો છે. સરસ્વતીનો તે ઉપાસક થશે.ધર્મ -ચક પરિવર્તનમાં તે મહાન ભાગ ભજવશે. અને ગુજરાતના વિયમાં તે આગળ રહેશે. માતાએ બાળક ગુરુને અર્પણ કરી દીધો. પરંતુ તે વેળા બાળકના પિતાને આ વાતની કયાં ખબર હતી ? ચાચ વ્યાપાર યાત્રાએથી ધંધુકા પાછો ફર્યો. નાના બાળકને ઘરમાં ન જોયો પૃચ્છા કરતાંજ સઘળી હકિકત જાણવા મળી. બાળકને ગુરુ દેવેન્દ્રસુરિ લઈ ગયાં છે અને દીક્ષા આપવાના છે તે વાત જાણતા 16 Page #19 -------------------------------------------------------------------------- ________________ જ તે ગર્લ્સ થઈ ગયો. કોઈ પણ સંયોગોમાં બાળકને આપી દેવાની તેમની ઇચ્છા હતી જ નહીં. કહેવાય છે કે ભોજનની પણ પરવા કર્યા વિના તેતે ઘર બહાર નીકળી ગયાં. દેવચંદસૂરિ વિહાર કરીને સ્તંભતીર્થ ખંભાત, ચાલ્યા ગયા હતાં. ખંભાતની તે કાળે ઘણી જાહોજલાલી હતી. તે મોટું શહેર જ નહી, અગત્યનું બંદર પણ હતુ. ખંભાત બંદરે અરબી અને ઇરાની વહાણોની આવજાવ રહેતી. તેની સમૃધ્ધિ પણ ઓછી નહોતી.સાહસિક વહાણવટઆ ધના કમાતા અને પ્રચંતા પણ ખરા. ખંભાતના ઉંચા મકાનો જોઈને પરદેશીઓ આર્ય પામતા. પિતા ચાચ ખંભાત આવ્યો ને ત્યાંના ઉદયન મંત્રીને ફરિયાદ કરી. મંત્રીએ કુશળતાથી કામ લીધુ. થાકેલા અને કંઈક ગુસ્સે થયેલા એવા ચાચને તેમણે આદરસત્કાર કર્યો. વળી નાનકડા બાળક ચાંગદેવને પોતાની પાસે બોલાવ્યો અને ધીરેથી ચાચને સમજાવ્યો. ભવિષ્ય કથનની વાત કરી. દીક્ષા લઈને સાધુ જવનના મહા કલ્યાણકારી માગે બાળક ગમન કરે તેજ વધારે યોગ્ય છે. ન્યાય મેળવવા આવેલા ચાચે આ ઉપદેશ અને સલાહ શાંતિથી સાંભળ્યાં. શરીરનાં શખ અને ભૌતિક સુખ કરતાયે આધ્યાત્મિક સુખના મહિમાને સમજાવ્યા. પુત્રને પાસે રાખીને નથી તે પુત્રનું ભલુ થવાનુ કે નથી પોતાનુ ભલુ થવાનુ. તે મહાન પુરુષ થવા સજાયેલો છે. આ પુત્ર ધર્મ ધજા ફરકાવશે. માન અને કીતિ મેળવશે. માતા પિતાના નામને ગૌરવ અપાવશે. ઉદયન મંત્રીની ખુબજ સમજાવટથી ચાચ માની ગયા અને પુત્રને ગુરુ પાસે જ રહેવા દેવા સંમત થયો. ચાચ પણ સમજત્તે હતો કે આવા સમર્થ ગુરુ પાસે રહીને આ બાળક સંયમના માગે વિચરશે અને તેમના દ્વારા ઉરરા વિધા ગ્રહણ કરશે તે જ યોગ્ય માર્ગ છે. ધંધુકામાં બાળક રહેશે તે આ શકય નહી અને ગુરુ પોતેજ બાળકને પાસે રાખીને 17 Page #20 -------------------------------------------------------------------------- ________________ માનવમાંથી મહા માનવ બનાવી શકશે. આમ બાળક ગુરુ પાસે ખંભાતમાં જ રહ્યો. દેવચંદસૂરિ પાસેથી તે જ્ઞાન સંપાદન કરવા લાગ્યો. તે જ્યારે ૮ વર્ષને હતા ત્યારે સંવત ૧૧૫૪માં તેને દીક્ષા આપવામાં આવી, દીક્ષા બાદ તેનું નામ સોમચંદ્ રાખવામાં આવ્યું. આ દીક્ષા-ઉત્સવ મંત્રી ઉદયને કયો હતે અથવા તો તેમણે તેમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. બાળ સાધુ સેમચંદુ કુમળી વયે જ દિન પ્રતિ દિન જન દર્શનનાં અનેકવિધ પાસાઓનો અભ્યાસ કરે છે. જેના દર્શનમાં પારંગત બને છે. તેનું સવાંગી જ્ઞાન અને સર્વગ્રાહી વિચાર-શકિત નવાઈ પમાડે છે. તેમની યાદશકિત પણ ખૂબજ હતી. ન્યાય, અલંકાર શાસ્ત્ર, વ્યાકરણ તથા અધ્યાત્મનાં ગંથોને તેમણે ઊંડો અભ્યાસ તો કયો જ હતો પરંતુ મંથની બધી વિગતો પણ તે યાદ રાખી શકતાં હતાં. તેમના કુમા૨કાળના વષો કયાં કયાં વીત્યા તે માહિતી ઉપલધ્ય નથી. આપણે તેમની સિદ્ધિઓ પરથી એટલું જ કલ્પી શકીએ કે આ સમય વિધાભ્યાસમાં જ વ્યતીત થયો હશે. જો કે તેમના બાલ્યકાળનાં એક બે પ્રસંગે નોંધાયેલા છે. બાલ્યકાળના એક પ્રસંગે તેમની વિદ્વતાના બાહ્ય જગતને દર્શન કરાવ્યા અને સાથોસાથ રાજાધિરાજ સિધ્ધરાજ જ્યસિંહની માતા મીનળદેવીની સહાનુભૂતિના પાત્ર બન્યા. બન્યું એવું કે તે સમયે દીગંબર મતના આચાર્ય કુમુદચંદ્ર સાથે દેવસૂરિની શાસ્ત્ર ચચાં યોજાઈ હતી. વાદી દેવસુર સાથે બાળક સાધુ સોમચંદ પણ ઉપસ્થિત રહ્યા હતા. કુમુદચંદ્ સાથેના વિવાદમાં દેવસુરિ જીત્યા. આ જીતમાં બાળક સોમચંદ્રને પણ થોડો ફાળો હતો, તે માતા મીનળદેવીના મનમાં વસી ગયું હતું. તપાગચ્છ પાવલિમાં જણાવ્યા પ્રમાણે આ વિવાદ વખતે તેમની ઉંમર ૩૬ વર્ષની હતી એટલે કે તેઓ આચાર્ય બની ચૂકેલા હતા અને તેઓ હેમચંદ્રાચાર્યે તરીકે ઓળખાતા હતા ) સોમચંદ્ર કાશી જઈને સરસ્વતી દેવીની આરાધના 18 Page #21 -------------------------------------------------------------------------- ________________ કરવાને નિર્ણય કર્યો હતો. ગુરુ આજ્ઞા મેળવી, વિહાર કરી તેઓ ખંભાતથી પાસેના ગામ રેવતાવતાર પહોંચ્યા ત્યાં તેમણે ધ્યાન આરાધના કરી. અર્ધ રાત્રી વીત્યા બાદ મા સરસ્વતી પ્રસન્ન થયાં. સાક્ષાત દર્શન આપ્યા ને ઇચ્છિત વર આપ્યું. પટ્ટાવલિ પ્રમાણે ગુરુ મહારાજે તેમને સિદ્ધચક્રનો પ્રભાવિક મંત્ર આપ્યો હતો. આ મંત્રની સાધના કરવામાં પદિમની સ્ત્રીની સહાયની આવશ્યકતા હતી. આવી સ્ત્રી શોધીને તેની સન્મુખ મંત્રની આરાધના કરી. સ્ત્રી સૌંદર્યથી વિચલિત ન થવાય તે હેતુ આમાં અગ્રસ્થાને હતો. સાધના કરતાં જ વિમળેથર નામના દેવ પ્રસન્ન થયાં અને મંત્ર સિદ્ધિ થઈ. કહે છે કે સોમચંદુ રાજાને રીઝવવાની શકિત માગી હતી. સોમચંદુ પાટણના રાજ્ય દરબારમાં વિદ્વાનો સાથે બેસવા ઇચ્છતા હતા, વિદ્વાનોમાં અગ્રગણ્ય સ્થાન પ્રાપ્ત કરવા માગતા હતાં. તેને અનુલક્ષીને જ તેમણે આવું વરદાન માગ્યું હશે. એ વેળાના મહાન ગુજરાતમાં સરસ્વતીનું સ્થાન ખૂબજ ઊંચુ હતુ અને સ્વભાવિક રીતે જ મા શારદાના ઉપાસકો પણ સન્માનનીય ગણાતા હતા જેમચંદુ આવા અનેક વિદ્વાનોમાં અગ્રસ્થાન પ્રાપ્ત કરી શકયાં. ગુરુ દેવચંદ્રસુરિ હવે વૃધ્ધ થયાં હતાં. સોમચંદ્ માત્ર જ્ઞાની જ નહોતા, પ્રતિભા- વંત પણ હતા. હવે આચાર્ય પદ ધારણ કરવાની તેમનામાં શકિત હતી. તેમણે ધર્મ અને વિધાના સાચા ઉપાસક તરીકે ખ્યાતિ પણ પ્રાપ્ત કરી હતી. આચાર્ય થયા પૂર્વે ને ગુરુ શિષ્યનો એક મહત્વને પ્રસંગ જાણવા જેવી છે. એકવાર ગુરુ-શિષ્ય જઈ રહ્યા હતા ત્યારે થોડા કોલસાને જોઈને ગરુએ શિષ્યને પૂછ્યું, કે આ શું છે ત્યારે શિષ્ય જવાબ આપ્યો હતો કે આ હેમ છે. આ વાત અન્ય રીતે પણ કહેવાય છે પાટણના શ્રેષ્ઠિ ધનદ શેઠને ત્યાં એક વાર સોમચંદુ તથા બીજા એક વૃધ્ધ મુનિ ગયાં ધનદ શેઠ એક ગરીબ માનવી માફક જીવતા હતા. સોમચંદ્ આનું કારણ પૂછ્યું. વૃધ્ધ મુનિએ જણાવ્યું કે કર્મની ગતિ ન્યારી છે. તેમની પાસે સુવર્ણ છે પણ તે કોલસો દેખાય છે અને દરિદ્રની 19. Page #22 -------------------------------------------------------------------------- ________________ જેમ રહે છે. ધનદ શેઠને આ વાતની પાછળથી ખબર પડી ત્યારે તે સોમચંદ્ પાસે આવ્યા અને પોતાની દરિદ્રતા દૂ૨ ક૨વાની વિનંતિ કરી. સૌમચંદ્ર તે કોલસા તરફ શેઠનું ધ્યાન દોર્યુ. મુનિના પ્રભાવથી હવે શેઠ સુવર્ણ જોઇ શકયાં. ધનદ શેઠે આથી સોમચંદ્રને હેમચંદ કહ્યા અમે તેમના ગુરુને વિનંતિ કરી કે આમનુ નામ હેમચંદ્ર રાખો. આમ બાળક ચાંગમાંથી સોમચંદ્ અને તેમાંથી પછી હેમચંદ્ નામઅભિધાન થયું. ગુરુએ તેમને આચાર્યની પદવી અર્પણ કરી. આ દિવસ હતો સંવત ૧૧૬ ના અક્ષય તૃતીયાનો. રાજસ્થાનના નાગો૨ ગામે આ મહોત્સવ ઉજવાયો. આચાર્ય થયા બાદ તેઓ હેમચંદ્રાચાર્યના નામથી ઓળખાયા. ગુરુએ પોતેજ તેમને કપુર, ધૂપ, ચંદનથી સન્માનિત કર્યાં. તેમને સુરિ મંત્ર સંભળાવ્યો. ચારે તરફ મંગળ વાધાથી વાતાવરણ ગૂંજ ઊઠયુ. આમ માત્ર એકવીશ વર્ષની નાની ઉંમરે તેઓ આચાર્ય પદ પામ્યા. નાની ઉંમરે જ પોતાના પુત્રની આટલી ઉન્નતિ જોઇને માતા પાહિણીના હૃદયમાં પણ ધર્મ ભાવના પ્રબળ પણે જાગૃત થઇ. કેટલો આધ્યાત્મિક વિકાસ અને કેટલુ ગહન જ્ઞાન હેમચંદ્રચાર્ય પ્રાપ્ત કર્યુ હતુ ! તેમની ખ્યાતિ પણ દૂર દૂર સુધી ફેલાતી જતી હતી. આવી ઊંચી કોટિના ધામિક વ્યકિતત્વને લઇને ધર્મ ભાવના પણ વિસ્તરતી જતી હતી. માતા પાહિણીએ પણ સંસારનો ત્યાગ કરવાનો નિર્ણય કરી લીધો અને હેમચંદ્ યારે આચાર્ય થયા ત્યારે પાહિણીએ પણ દીક્ષા અંગીકાર કરી. તેઓએ ઘણા વર્ષો સાધ્વી તરીકે ગાળયા. તેમને પ્રવતિ નીનું પદ પણ આપવામાં આવ્યુ હતુ. તેમનુ અવસાન સંવત ૧૨૧૧માં થયુ હતું.. હેમચંદ્રાચાર્યના જ્ઞાન ધ્યાનની સુવાસ પ્રસરતી ચાલી. એ સમય હતો. રાજા સિધ્ધાનો. હેમચંદ્રાચાર્ય અને સિધ્ધરાજનો લાંબા સમયનો સહયોગ થવાનો જ હતો. આ સંયોગ, આ ભવિતવ્યતાને કોણ રોકી શકવાનુ હતુ ! માત્ર નિમિત્ત રૂપ પળ 20 Page #23 -------------------------------------------------------------------------- ________________ આવવાની બાકી હતી. આ પળ પણ આવી પહોંચી. રાજાધિરાજ સિધ્ધરાજ પાટણની ભર બજારમાં તેમના હસ્તિ પર સવાર થઈને જતાં હતાં. એક તરફ રાજાને હાથી આવી રહ્યો હતો તે બીજી તરફ હેમચંદ્રાચાર્ય અને અન્ય સાધુઓ સામેથી આવી રહ્યા હતાં. સિધ્ધાને આ મહાન આચાર્યની ઓળખ થઈ. સિધ્ધરાજે અત્યંત નમતાથી તેમને કંઈક કહેવાની વિનંતિ કરી. હેમચંદ્રાચાર્યે આ વખતે નીચેનો લોક કહ્યો. कारय प्रसर सिद्ध ! हस्तिराजमशङ्कितम् । त्रस्यन्तु दिग्गजाः किं तैर्भू स्त्वयैवोद्धृता श्रतः ॥ હે સિધ્ધરાજ, શંકા વગરજ હાથીને આગળ ચલાવ. દિગ્ગજો ત્રાસ પામે તે ભલે પામે કારણકે પૃથ્વીને તો તે જ ધારણ કરી છે. આવા ઉદગારોથી સિધ્ધરાજને ખુશી ઉપજ અને હંમેશા પધારવા માટે તેણે આચાર્યને વિનંતિ કરી. સિધ્ધરાજે માળવા પર ચડાઈ કરી અને સંવત ૧૧૯૨માં વિજથી થયો. વિજય બાદ પાટણ પાછો ફર્યો ત્યારે બધા ધર્મના વિદ્વાનો અને પંડિતોએ રાજાને આશીર્વચન કા. હેમચંદ્રાચાર્યે આ પ્રમાણે કહ્યું. હે કામધેનું ! તું તારા ગોમયથી ભૂમિ લીંપી નાખ, હે નાકર તું મોતીઓથી સ્વસ્તિક પૂર. હે ચંદુ તું પૂર્ણકુંભ બની જા, હે દિશાઓ, સૂંઢથી કલ્પતરુનાં પણ લઈને તોરણ બનાવો. કારણકે સિધ્ધરાજ જગત જતીને પધારી રહ્યો છે. આ પ્રકારનાં પ્રશતિ વચનોથી સિધ્ધરાજને હેમચંદ્રાચાર્ય પ્રત્યે અનેી પ્રીતિ થઈ અને ખૂબ જ માન ઉપજયુ. માળવાનો વિજ્ય સિધ્ધરાજ માટે એક મહત્વનો વિજય હતો માળવા સમૃધ્ધ દેશ હતો ત્યાંની કલા સંસ્કૃતિની ખ્યાતિ સર્વત્ર પ્રસરેલી હતી. માળવાની પ્રજા સંસ્કાર-વિધા પામી હતી. માળવા પાસે પણ અનેક વિદ્વાન હતાં. માળવાત જાત્યા પણ માળવાથીયે અદકેરી ગુજરાતની કીર્તિ પ્રસરે તેમ સિધ્ધરાજ ઈચ્છતો હતો. ઉજજન જેવા ગંથ ભંડારો ગુજરાતમાં નહોતા. ગુજરાતનું આગવું સાહિત્ય નહોતુ. 21 Page #24 -------------------------------------------------------------------------- ________________ આ ઉણપ પૂરી કરવા માટે એકજ વ્યકિત સમર્થ હોય તેમ સિધ્ધરાજને લાગતુ હતુ. આ હતા હેમચંદ્રાચાર્ય. અવંતીમાં ભોજરાજાનું પ્રધાન વ્યાકરણ હતુ. ભોજરાજાના જ્ઞાન અને વિદ્વતાની પ્રશંશા તેણે સાંભળી હતી. બાર બાર વર્ષના અંતે સિધ્ધરાજ માળવા પર વિજય પ્રાપ્ત કર્યો હતો. પરંતુ સાહિત્ય અને કલાના પ મી ભોજરાજાની જ પ્રશંશા થતી હતી. ગુજરાતમાં કંઈક ખૂટતુ હતું. પ્રથમ તે વ્યાકરણની મોટી ખોટ પૂરી કરવા માટે સિધ્ધરાજ હેમચંદ્રાચાર્યને વિનંતિ કરી. તેમણે સહર્ષ આ વિનંતિનો સ્વીકાર કર્યો. તેમણે કાશ્મીરથી ભારતી દેવી ભંડારનાં આઠ વ્યાકરણનાં ગથી ગુજરાતમાં મગાવ્યા. તેમણે આ આઠેય ગ્રંથોનું ઊંડુ અધ્યયન કર્યું. અને સિદ્ધહેમ વ્યાકરણની રચના કરી. આ ગ્રંથ સિદ્ધહેમ શબ્દાનુશાસન તરીકે પણ ઓળખાય છે. રાજ્ય સભામાં આ મંથનું પઠન કરવામાં આવ્યું. ઉપસ્થિત વિદ્વાનો પણ આસંથથી ગૌરવ અનુભવવા લાગ્યા. આ પુસ્તક વગર ચલાવી શકાય કે તેની અવેજમાં બીજો ગ્રંથ ચાલે તેમ હવે ન રઘુ..સિધ્ધરાજે પણ આ ગ્રંથનું મહત્વ સમજીને પોતાના મુખ્ય હાથી પર ગંથ પધરાવી પાટણમાં ભારે ધામધૂમથી તેની ઘોષણા કરાવી. ત્રણસો જેટલા લહિયાઓ બોલાવીને તેની નકલ કરાવી અને ભારતના અનેક પ્રદેશોમાં તથા નેપાળ, લંકા અને ઇરાન મોકલવામાં આવી. પાટણમાં કર્ક નામના વ્યાકરણ શાસ્ત્રીને આ વ્યાકરણ પાટણ અને અન્ય નગરોના વિધાર્થીઓને શીખવવા માટે નિયુકત કરવામાં આવ્યા.. દ૨ મહિનામી સુદ પાંચમે વ્યાકરણના વિષય પર પરીક્ષા લેવામાં આવતી અને સફળ થનારને શાલ સુવર્ણ મહોર ઇ.ની ભટી અપાતી. સવા લાખ શ્લોક પ્રમાણ આ વ્યાકરણ છે. આ વ્યાકરણની રચનાથી સિધ્ધરાજના રાજય દરબારમાં હેમચંદ્રાચાર્ય મહત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું. સંસ્કૃત, પાકૃત અને અપભ્રંશનું આવું વ્યાકરણ તેમના પછી કોઇએ લખ્યું નથી તેજ આની મહત્તા દશાવે 22 Page #25 -------------------------------------------------------------------------- ________________ છે. સિધ્ધહેમ પછી તેમણે શબ્દકોશીની પણ રચના કરી. અભિધાન ચિંતામણિ અને દેશી નામ માળા તેમના બે મુખ્ય શબ્દકોશ છે. આ શબ્દકોશોની ૨ચના પણ ઐતિહાસિક ગણી શકાય. આ કૃતિઓ એટલે તે જરૂર પ્રતિપાદન કરે છે કે હેમાચાર્યો જે કંઈ લખ્યું તે માત્ર જૈન ધર્મ વિષયક નહોતુ તેમના લખાણથી સમગ્ર ગુજરાતી પ્રજાને ફાયદો થયો છે. ગુજરાત તેમના ગ્રંથોથી સાચા અર્થમાં સમૃધ્ધ બન્યું. અભિધાન ચિંતામણિમાં તેમણે એકજ અર્થ વાળા અનેક શબ્દો દશૉવ્યા છે આથી વિરુદ્ધ અનેકાર્થ સંગ્રહમાં એક શબ્દનાં અનેક અર્થ દશાવ્યા. વ્યાકરણ અને ભાષા ઉપરાંત કાવ્યનાં બે ગ્રંથો- કાવ્યાનુશાસન અને છંદોનુશાસનમાં તેમણે વિવિધ પ્રકારે કાવ્યની અને છંદોની ચચો કરી છે. વ્યાકરણના ઉદાહરણ રજૂ કરતાં તેમને ગંથ દ્વયાશ્રય મહા વિદ્વાન હેમાચાર્યને અભૂત ગ્રંથ છે. વ્યાકરણ સમજાવતા સમજાવતા ઈતિહાસ વર્ણવેલો છે. દ્રયાશ્રય વાંચતા મુળરાજથી માંડીને કુમારપાળ સુધીનો ઇતિહાસ, પાટણ, તેની જાહોજલાલી ત્યારનું જનજીવન, તત્કાલિન આચાર વિચાર, આનંદ-પ્રમોદ વિધા-કલા સર્વ જાણે ચક્ષુ સમક્ષ હાજર થાય છે. દ્રયાશ્રયનાં અનેક સગીમાં ગુજરાતી યોદ્ધો, ગુજરાતી ખેડૂત, ગુર્જર નારી કે ગુર્જર પંડિત દેખા દે છે. એ સમયનાં રીત રિવાજો ઉત્સવો અને અનેક રસપ્રદ પ્રસંગોથી આ ગ્રંથ ભ૨પૂ૨ છે. સંસ્કૃત દ્વયાશ્રય અને પ્રાકૃત દ્વયાશ્રય એમ બે રીતે આ ગ્રંથની રચના થઈ છે. પ્રથમમાં સિદ્ધરાજ સુધી અને બીજા પ્રાકૃત ગ્રંથમાં પાકૃત વ્યાકરણનાં ઉદાહરણો સમજાવતાં સમજાવતાં કુમારપાળના સમયની પરિસ્થિતિ વર્ણવી છે. માત્ર ઈતિહાસ જ નહી પરંતુ તે સમયનાં ગુજરાતનું હાર્દ સમજવા માટે આ ગ્રંથનું અધ્યયન આવશ્યક બની રહે છે. હેમચંદ્દાચાર્યની વિદ્ધતા માત્ર એમનાં ગ્રંથોમાં જ ષ્ટિગોચર થાય છે તેવું નથી. તેમના જીવનનાં જે કંઈ નાના મોટા 03 Page #26 -------------------------------------------------------------------------- ________________ પ્રસંગો અને માહિતી ઉપલપ્પ છે તેમાંથી આપણને તેમની વિદ્વતા અને વાકચાતુરીના અનેક ઉદાહરણો સાંપડે છે. પોતાની વાણીથી સામાના દિલને જીતી શકવાની તેમનામાં શકિત હતી. પંડિત વાર્ષિ નામના એક વિદ્વાન, આચાર્યની દિન પ્રતિ દિન વધતી પ્રતિભા જોઈને તેમનાં પ્રત્યે દ્વેષ ભાવ ધરાવતા હતા. તેમની નિંદા કરવાની તક તેઓ જતી કરતા નહીં એક પ્રસંગે ભરી સભામાં વાર્ષિએ એક લોક કલ્યા. તેમાં અ તે આવુ વાકય હતુ * સો યે હેમડ લેવડ ઉપલપિલમ્બલિ સમાગચ્છતિ અર્થ આવે આ હેમડ નામનો સેવડ જન ગ૨) આવે હેમચંદુને સાધારણ ગર કહેવા તે તેમનું ચોખ્ખું અપમાન જ હતુ. પરંતુ આચાર્યે પોતાની અદભુત વાકશકિતથી તરતજ હસતા હસતા કહ્યું "પંડિતજ, તમારાથી ઉતાવળમાં વ્યાકરણની ભૂલ થઈ ગઈ છે. હમડ નામ છે. સેવડ વિશેષણ છે. વિશેષણ પહેલા જોઈએ એટલે કે સેવડ હેડ કહેવું જોઈએ. આટલી શાંત રીતે જરાયે કટુતા કે દ્વેષભાવ વગરના આ શબ્દોથી વામપિ ભાઠા પડી ગયા તેમના આનંદી સ્વભાવનો એક સંદર નમુનો આ પ્રમાણે છે. એક વેળાએ કદી નામના મંત્રી રાજાને વંદન કરવા આવ્યા. મંત્રીના હાથમાં હરડે હતી તેથી તેમની મુઠ્ઠી વળેલી હતી. સ્વભાવિક રીતે જ હેમચંદ્રાચાર્યે પૂછ્યું કે હાથમાં શુ છે કíદી મંત્રીએ જવાબ આપ્યો કે “હરડે (હડઈઆચાયે વળી પૂછ્યું કે " હ કંઈ ૨ડે કે કપદીએ કહ્યું કે " ના, હ એટલે હેમચંદ્રાચાર્યને હ. એ કેવી રીતે ૨૩ : કક્કામાં હ છેલ્લો આવે છે તેથી હ રડે છે એમ આચાર્ય પૂછતાં હતાં. વળી તેમને પ્રશ્ન એવો હતો કે હ માટે રડવાનું હવે કોઈ પ્રયોજન નથી. હેમચંદ્રાચાર્ય ઊંચી કોટિના જન 24 Page #27 -------------------------------------------------------------------------- ________________ સાધુ હતા, તેમને અન્ય ધર્મો પ્રત્યે દ્વેષભાવ નહોતો. તેમના જીવનમાં સ્થળે સ્થળે તેમના સર્વ ધર્મ સમભાવની દષ્ટિ જોવા મળે છે. તેમનું રચેલ મહાદેવ સ્તોત્ર તે આ વાતનો સબળ પૂરાવો છે. મહાદેવ સ્તોત્રમાં તેમણે શંકર ભગવાનની સ્તુતિ સરળ ભાષામાં કરી છે. બહમા, વિષ્ણુ શંકર કોને કહેવાય તે સમજાવેલ છે. આ સ્તોત્રનો છેલ્લો શ્લોક પ્રખ્યાત છે અને તે હેમચંદ્રાચાર્યની દીર્થ દષ્ટિ તથા સર્વ ધર્મ પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે भवबीजाऽकुरजनना. रागादयः क्षयमुपगता यस्य । ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तस्मै । "ભવના મૂળ કારણ રૂપ રાગ દ્વેષ જે દેવના નષ્ટ થયા છે તેવા દેવ તે બહમા હોય વિષ્ણુ હોય શંકર હોય કે ન હોય, કોઈ પણ હોય તેને મારા નમસ્કાર છે જ્યારે હેમાચાર્ય કુમારપાળના આમંત્રણથી પ્રભાસ પાટણ ગયાં ત્યારે શિવ મંદિરમાં તેમણે આ શ્લોક ઉચ્ચાયો હતો તેમ કહેવાય છે. હેમચંદ્રાચાર્યું અનેક પ્રસંગે બીજા ધર્મની. ખાસ કરીને હિંદુ ધર્મની પ્રશંશા કરી છે અને સર્વ ધર્મ સમભાવનો મહિમા ગાયો છે. એક પ્રસંગે સિદ્ધરાજે હેમાચારને રાજયસભામાં પપ્ન પૂછયો જગતમાં કયો ધર્મ સંસારથી મુકત કરનારો છે ? આવા સીધાજ પ્રખનો સીધો ઉત્તર આપીને તથા કોઈ એક ધર્મનું નામ દશાવીને આચાર્યશ્રી સંકુચિતતા દાખવે તે અશકય બીના હતી. તેમણે પુરાણના શંખાખ્યાનમાંથી આનો ઉત્તર આપ્યો तिरोधीयत दर्भाधैर्य था दिव्य तदौषधम् । तथाऽमुष्मिन् युगे सत्यो धर्मो धर्मान्तरैर्नृप! ।। पर समग्रधर्माणां सेवनात् कस्यचित् क्वचित् । जायते शुद्धधर्माप्तिदर्भच्छन्नौषधाप्तिवत् ॥ 25 Page #28 -------------------------------------------------------------------------- ________________ જેમ બીજા ઔષધો સાથે મળી જવાથી દિવ્ય ઔષધ ઓળખાતુ નથી તેમ આ યુગમાં અન્ય ધમો થી સત્ય ધર્મ ઢંકાયેલો રહે છે. પણ જેમ દર્ભમાં આચ્છાદિત ઔષધિ બધા દર્ભને લેતા મળી જ રહે છે તેમ બધા ધમોના પરિચયથી સત્ય ધર્મ મળી આવે ખરો." આમ બધા ધમો માં સારા તત્વો છે તેમ વર્ણવીને તેમાંથી સત્ય ધર્મને ઓળખી લેવો. આના પર નાનકી વાતાં આ પ્રમાણે છેઃ એક વેપારી હતો. શંખ નામના આ વેપારીની પત્નીનું નામ યશોમતી હતુ. આ વેપારીએ યશોમતીનો ત્યાગ કરીને પોતાનુ બધુ ધન એક ગણિકાને સુપ્રત કર્યુ હતું. યશોમતી પોતાના પતિને પાછો લાવવા માંગતી હતી. તેણીએ પતિ પ્રેમ મેળવવા પ્રયત્નો કર્યાં. આવા પ્રયત્નો કરતાં કરતાં તે યોગીને અને બાવાઓને મળવા લાગી. અને તેમની પાસેથી જડીબુટ્ટીઓની યાચના કરવા લાગી. એક ગૌડ તેને મળી ગયો અને તેણે યશોમતીને દવા આપીને કહ્યુ કે આ દવા ખવરાવવાથી તારી પતિ તારા વશમાં રહેશે. યશોમતીએ શંખને આ દવા ભોજનમાં મેળવીને ખવરાવી દીધી. ભોજન ખાતા વેત જ શંખ તો બળદ બની ગયો. આ જોઇને ગામનાં લોકો યશોમતીને ધિક્કારવા લાગ્યા. યશોમતીને પણ ખૂબજ પસ્તાવો થયો. પતિને મેળવવા જતા સાવ ખોવા જેવું થયું. બળદ રુપે પતિને તે શું કરે ! તે પોતાના બળદને રોજ જંગલમાં ચરાવવા લઈ જતી હતી પરંતુ પોતાના કૃત્ય પર પસ્તાવો થવાથી રડતી હતી. એકવાર શિવ પાર્વતી ત્યાંથી આકાશ માર્ગે પસાર થતા હતાં. સ્ત્રીને રડતી જોઇને પાર્વતીને દયા આવી. શંકરે ભગવાને કારણ પૂછ્યુ એટલે ખ્યાલ આવી ગયો. પાર્વતીના કહેવાથી શંકર ભગવાને આ દુઃખ નિવારણ માટેની ઔષધિ બતાવી. અમૂક જગ્યાએ અમૂક ઝાડ પાસે આ ઔષધિ ઉગી છે તે ખવાવવામાં આવશે તો તારી પતિ પાછો બળદમાંથી માણસ થઈ 26 Page #29 -------------------------------------------------------------------------- ________________ જશે તેમ કહ્યું.. યશોમતી હરખાતી હરખાતી તે બતાવેલી જગ્યાએ આવેલા ઝાડ પાસે ગઈ, પરંતુ ત્યાં અનેક નાના મોટા છોડ અને ઘાસ ઉગી નીકળ્યાં હતાં. કઈ ઔષધિ સાચી છે તે તેને ખબર નહોતી તેથી ત્યાં ઉગેલા સઘળાં જ છોડ -ઘાસ તેણે બળદને ખવરાવી દીધા. આમાં શંકર ભગવાને કહેલ ચમત્કારિક ઔષધિ પણ હતી તેથી તેનો પતિ બળદમાંથી પુનઃ મનુષ્ય થઈ ગયો. આ વસ્તુ વિગતવાર હેમચંદ્રાચાર્ય સિદ્ધરાજને સમજાવી. ઔષધિ એટલે સત્ય - ધર્મ. આ શું છે તે ખ્યાલ ન હોયતો બધા જ ધર્મોના સારા તત્વોનાં આચરણથી સત્ય ધર્મ મળવાનો છે તે નકકી છે. આવું સર્વ ધર્મ સમભાવનું સુંદર ઉદાહરણ સાંભળી રાજા ખુશ થયો. હેમચંદ્રાચાર્યના જીવનનો બીજો એક પ્રસંગ જૂદા જૂદા ગ્રંથોમાં જુદી જુદી રીતે આપેલો છે એકવાર કાશીથી આવેલા વિશ્વેશ્વર નામના પંડિતે હેમચંદ્રાચાર્યનો આ રીતે પરિચય આપ્યો. પાતુ વો હેમગોપાલઃ કેબલ દન્ડમુઘ્નહન I " કામળો અને દંડ ધારણ કરનારા હેમ ગોપાલ તમારી રક્ષા કરે. હેમચંદ્રાચાર્યે આ અધો શ્લોક ત્યાંજ પૂરો કરી નાખ્યો. “ષ દર્શન પશુ ગામ ચારયન જન ગોચરે | " =આ ગોપાલતે જન ગોચરમાં છ દર્શનના પશુઓને ચારી રહ્યો છે. આ નાનકડા પ્રસંગમાં તેમની વિદ્વતા અને સમયને અનુરૂપ પ્રત્યુત્તર આપવાની શકિતનાં આપણને દર્શન થાય છે. ઉપરનો શ્લોક ખરેખર કોણે અને કેવા સંજોગોમાં કહી હતી તે વિષે ભિન્ન ભિન્ન ઉલ્લેખ છે. પંડિત દેવબોધિએ આ શ્લોકને પ્રથમ ભાગ કહ્યો હતો તેમ પણ ઉલ્લેખ છે. કદાચ રાજ્ય સભામાં સહુ સુંદર વેશભૂષામાં સજજ થઈને બેઠા હશે ત્યારે કામળો ઓઢેલા અને હાથમાં દડો 27 Page #30 -------------------------------------------------------------------------- ________________ રાખનાશ આચાર્યને ગોવાળીયા જેવા ગણીને ઉપહાસમાં પણ આમ કહેવાયું હોય તે શકય છે , એ ગમે તે હોય પરંતુ તેમણે પરિસ્થિતિ સાચવી લીધી હતી. પોતે ગોવાળ છે તે વાત તેમણે તરતજ સ્વીકારી લીધી. પરંતુ પોતે વિશિષ્ટ પ્રકારનાં ગોવાળ છે. 'જિન ધર્મના ગોચરમાં ષડુ દર્શનના પશુઓને ચારનારો હું ગોવાળ છું. આટલી હાજર જવાબી કોઈ મહા વિદ્વાનમાંજ હોઈ શકે. સિદ્ધરાજને હેમચંદ્રાચાર્ય પર અનહદ માન હતું. આથી રાજય દરબારમાં જનોનું માન વધ્યું સિદ્ધરાજને પુત્ર સુખ નહોતુ . તેથી તેણે યાત્રાએ જવાનો વિચાર કર્યો. હેમચ દ્રાચાર્ય સાથે ગયાં. સિદ્ધરાજને મહારાજા હતો તેથી તે ઠાઠ-માઠથી વાહનમાં બેસીને નીકળ્યો.. હેમાચાર્ય તો જન સાધુ હતાં, તેતો વાહનનો ઉપયોગ કરે નહીં, તેઓ પગપાળા ચાલતા હતા. રાજાએ તેમને વાહનનો ઉપયોગ કરવાની શીખામણ આપી, વિનંતિ કરી પણ હેમચંદુ માન્યા નહી તેથી રાજાએ કટુતાથી તેમને જડ કથા. આચાર્યો જવાબમાં માત્ર એટલું જ કહ્યું કે અમે જડ નહી નિજડ છીએ. આ પછી ત્રણ દિવસ સુધી તેઓ રાજાને મળ્યા નહી. રાજાએ ગુરુના તંબુમાં તપાસ કરાવી તો તેને ખ્યાલ આવ્યો કે ગુરુ તે સમયે આયંબીલા કરતા હતા. ગુરુને આવુ શુષ્ક, જડ ભોજન કરતાં જોઈને રાજાને આ જડતા એતો ઈન્દ્રિય પ૨નો વિજ્ય છે અને વીતરાગ ભાવ છે તેવી ખાત્રી થઈ. રાજાએ તેમની માફી માગી. સિદ્ધરાજે હેમચંદ્રાચાર્ય સાથેજ શત્રુંજયની યાત્રા કરી. ત્યાંથી તે રેવતાચલ ગિરનારુ આવ્યો ગિરનાર પર ભગવાન નેમિનાથનું અતિ સુંદ૨ અને ભવ્ય એવુ શ્વેત દેવાલય જોયું. આ પ્રાસાદ થી પ્રભાવિત અને પ્રફુલ્લિત થયેલાં સિદ્ધરાજે તરતજ કહ્યું 28 Page #31 -------------------------------------------------------------------------- ________________ "" "ધન્ય છે આ પ્રાસાદ બનાવનારનાં માતા પિતાને." સિદ્ધરાજની આ પ્રશંશા યુક્ત વાણીથી પ્રોત્સાહિત થઇ, સેવામા તત્પર હાજર એવા સજજન મંત્રીએ આ તકનો લાભ લઇને ઘટસ્ફોટ કયો' કે ' ભગવાન શ્રી નેમિનાથનો પ્રાસાદ આપના દ્વારા નિમિત છે" રાજાને પણ જે વાતની ખબર નહોતી તેનો ખુલાસો કરતા સજજન મંત્રીએ આગળ કહ્યુ કે નવ વર્ષ પહેલાં તમે મને ગિરનાર પ્રાંતનો અધિકારી બનાવ્યો હતો. નવ વર્ષ દરમ્યાન જે આવક થઇ તે આ દેરાસરના જીણોદ્વાર માટે ખર્ચવામાં આવી છે. આ આવક સત્તાવીશ લાખ - દુમ હતી મને આશા હતી જ કે આપ મારા આ પગલાને અનુમોદન આપશો અન્યથા તે રકમ હું મારી પોતાની અંગત મિલ્કતમાંથી રાજયને ભરી દેવા તૈયાર છું. ૨ાજાએ હર્ષ પૂર્વક સજજન મંત્રીના આ કાર્યની અનુમોદના કરી. ત્યાંથી તેઓ કોટિનગર (કોર્પીના) ગયા. હેમચંદ્રાચાર્ય' અહીં દેવીનું ધ્યાન થયું અને રાજાને સંતાન સુખ છે કે નહીં તે પૂછી જોયુ દેવીએ કહ્યુ કે રાજાના ભાગ્યમાં સંતાન સુખ નથી અને તેના મૃત્યુ બાદ તેનો ભત્રીજો કુમારપાળ ગાદીએ આવશે. સિદ્ધરાજને આ વાતની ખબર પડી. દૈવયોગે તેને કુબુદ્ધિ સૂઝી અને કુમારપાળ પ્રત્યેનો તેનો દ્વેષ ભભૂકી ઊઠ્યો. યેન કેન પ્રકારેણ કુમારપાળને માર્શ નખાવવાનાં પ્રયત્નો તે કરવા લાગ્યો. કુમારપાળ પણ આ વાતથી અજાણ નહોતો. તે હંમેશા છૂપા વેશમાં રહેવા લાગ્યો મુખ્યતયા તે સાધુ કે તાપસના વેશમાં જ રહેતો. એકવાર ૨ાજાએ બધા તાપસીને જમવા નિમંત્ર્યા. કુમારપાળ પણ આવ્યો.. રાજાના અનુચરોએ કુમારપાળના પગ પણ ધોયા, પરંતુ તેના પગની સંજ્ઞાઓ પરથી તેને ઓળખી ગયાં. અનુચરોએ રાજાને વાત કરી. રાજા કુમારપાળને પકડે તે પહેલાંજ કુમારપાળ ભાગી છૂટયો. તે દોડતો દોડતો હેમચંદ્રાચાર્યના ઉપાશ્રયમાં આવ્યો ત્યાં ગુરુને જોઇને કહ્યુ કે મારો જીવ જોખમમાં છે, મને બચાવો. ગુરુએ દયા ભાવથી 29 Page #32 -------------------------------------------------------------------------- ________________ પ્રરાઇને તેનો જીવ બચાવવા ખાતર તેને તાડપત્રોનાં ઢગલામાં સંતાડી દીધો. રાજાના સૈનિકો ઉપાશ્રયે આવ્યાં અને પૂછપચ્છ કી જોઇ, પરંતુ ન તો હેમચંદ્રાચાર્યે કશી વાત જણાવી કે ન તો તે કુમારપાળને શોધી શકયા. સૈનિકોના ગયાં પછી ગુરુએ કુમારપાળને બહાર કાઢયો. કુમારપાળ મૃત્યુ પર્યંત ગુરુનો ઋણી રહ્યો. સિદ્ધરાજે પણ કુમારપાળની તપાસ ચાલુ રાખી હતી તેથી કુમારપાળ સ્તંભતીર્થ- ખંભાત ચાલ્યો ગયો. હેમાચાર્ય ખંભાતમાં ચાતુમાંસ શ્યા હતા. કુમારપાળ તેમને વંદન કરવા ગયો. ત્યારે ગુરુએ આશિષ આપી કહ્યુ કે આજથી સાતમે વર્ષે તુ શાજા થઇશ" આટલું જ નહીં પણ ભવિષ્ય વાણી કહી કે વિક્રમ સંવત ૧૧૯ના માગશર વદ ચારના તૃતીય પહોર, પુષ્ય નક્ષત્રમાં તમારો રાજયાભિષેક થશે. હેમચંદ્રાચાર્ય એક તરફ સિદ્ધરાજના પ્રીતિપાત્ર હ્યા હતા તો બીજી તરફ કુમારપાળને તેમણે ખૂબજ મદદ કરી હતી,અને તેનુ કારણ એ જ કે તેઓ સારી રીતે જાણતા હતાં કે ભવિતવ્યતાને કોઇ મીટાવી શકે તેમ નથી. કુમારપાળ રાજા થવાનો જ છે અને તેને અનુલક્ષીને તેના દિલમાં પણ જીવદયાના બીજ રોપાવા જ જોઇએ. સિદ્ધરાજનુ મૃત્યુ વિ.સં. ૧૧૯૯માં થયુ અને કુમારપાળ રાજા બન્યો. સિદ્ધરાજના સમયમાં જૈન ધર્મનો પ્રભાવ વધી રહ્યો હતો તે કુમારપાળના સમયમાં ખૂબ જ વધી ગયો . સિદ્ધરાજના પિતાના સમયમાં મુંજાલ શાંતુ ઉદયન, આશુક, વાગ્ભટ્ટ આનંદ અને પૃથ્વીપાલ નામના જૈન મંત્રીઓ હતા . ઉદયન મંત્રીતો દોરી લોટો લઇને નોકરીની શોધમાં મારવાડથી આવેલો શ્રીમાળી વણિક હતો. લાછી નામની છીપણે તેને મદદ કરી હતી તેવી કથા પણ છે. પાટણની ઉન્નતિ અને સમૃદ્ધિમાં વધારો થતો ગયો તેમ તેમ તેની વસ્તી પણ વધતી ગઇ. શ્રીમાળ-રાજસ્થાનમા દુકાળ પડવાથી ત્યાંની વસ્તી ધીરે ધીરે પાટણ આવવા માંડી. સોરઠમાં સજજન મંત્રી શ્રીમાળી હતો તેથી ત્યાં પણ શ્રીમાળીની વસ્તી થઈ. 30 " Page #33 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધરાજે જૈન દેરાસરોના જિણો દ્વારમાં તથા નૂતન દેરાસરોના બાંધકામમાં ફાળો આપેલો. તેણે સંવત ૧૧૫૨માં સિદ્ધ૫૨ વસાવ્યુ અને ત્યાં ૬માળ બંધાવ્યો. આ વિષે પણ સુંદર કથા પ્રચલિત છે સિદ્ધપુ૨માં પણ તેણે જૈન દેરાસર બંધાવ્યુ હતું. સિદ્ધરાજ પર અન્ય જૈન સાઘુઓનો પ્રભાવ હતો. માલ ધારી અભયદેવસુરિના ઉપદેશથી પર્યુષણ પર્વના દિવસોમાં સિદ્ધરાજે અમારિ પ્રવર્તન કરાવી પશુ વધની મનાઇ કરી હતી સિદ્ધરાજની ૨ાજયસભામાં ઘણા વિદ્વાનો પણ હતા આમા શ્રીપાળ કવિ પણ પ્રખ્યાત છે. તે પોરવાડ જ્ઞાાતિનો હતો અને પ્રજ્ઞા ચક્ષુ (અંધ) હતો. રાજાએ તેની કૃતિ "વૈરોચન પરાજય"થી પ્રભાવિત થઇ તેને કવિરાજ યા કવિ ચક્રવર્તિનું બિરુદ આપ્યુ હતુ. શ્રીપાળે સહસ્ત્ર લિંગ સરોવરની, દુર્લભ સરોવરની અને કુમાળની પ્રશસ્તિ પણ રચી હતી. એક વીરાચાર્ય નામના સાધુ સિદ્ધરાજના મેણાને ખમી નહીં શકવાથી, રાજ્ય છોડીને ચાલ્યા ગયેલાં તેમ પણ ઉલ્લેખ છે.. ૨ાજાઓના આશ્રયથી જ વિદ્વાનો નભે છે અને અન્યત્ર જનાર તો ભિખારીની દશામાં જીવશે તેમ સિદ્ધરાજે કહ્યુ હતુ. વીરાચાર્ય આથી નારાજ થઈ ચાલ્યા ગયેલા. તેઓ રાજાના આ ઘમંડને સહન કરી શકે તેમ નહોતા. અને પોતાની વિદ્વતા શકિત કોઇનીયે ગુલામ નથી તેમ માનતા હતા. આ વિદ્વાન સાધુને પછી સિદ્ધરાજે પાછા બોલાવ્યા હતા. સિદ્ધરાજના સમયમાં માલધારી અભયદેવના શિષ્ય હેમચંદ્રસુરિ થઇ ગયા હતા. આમના વિષે પણ અનેક વાતો જાણીતી બની છે.. આપણા પુસ્તકના મહા-નાયક હેમચંદ્રાચાર્યના નામ સાથે આ પ્રકારે ભળતા જ નામથી કેટલાંક લેખકોએ ગોટાળો કો' છે. સિદ્ધરાજ શત્રુંજયની યાત્રાએ ગયો ત્યારે તેમની સાથે ગયેલા સાધુ તે હેમચંદ્રાચાર્ય કે અભયદેવનાં શિષ્ય હેમચંદ્રસુરિ તે બાબતમા જૂદી જૂદી વાતો છે સિદ્ધાજના અવસાન બાદ 31 Page #34 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળનો રાજયાભિષેક આચાર્ય ભાખેલ ભવિષ્યવાણી પ્રમાણે જ થયો. ઉદયનનો પુત્ર વાગ્ભટ્ટ ( બાહડ ) તેનો મુખ્ય મંત્રી બન્યો. રાજા થયાં પછી કુમારપાળે રાજયવ્યવસ્થા સુદઢ કરી. કુમારપાળે અભિમાની ૨ાજા અણો ૨ાજને હરાવવાનો નિર્ણય કયો. અગિયાર અગિયાર વાર નિષ્ફળ થયો પરંતુ વાગ્ભટ્ટે તેને જૈન શાસનમાં શ્રદ્ધા રાખી બારમી વાર ચડાઈ કરવાનુ કહ્યુ. આ વખતે કુમારપાળની જીત થઈ. કુમારપાળ માત્ર જૈન ધર્મ પાળનાર અહિંસક રાજવી નહોતો તેણે અનેક સંગ્રામો ખેલ્યાં હતાં અને વિજયી નીવડયો હતો. ભારતમાં આ સમયે કુમારપાળ સૌથી વધુપ્રતાપી રાજવી હતો. કુમારપાળની આણ ઉત્તર કાશ્મીરથી દક્ષિણે કોલ્હાપુર સુધી ફેલાઇ હતી. પૂર્વમાં ગંગા નદીના પ્રદેશો સુધી તેનો પ્રભાવ હતો. પશ્ચિમમાં સૌરાષ્ટ્ર તો હતુ જ પરંતુ પંજાબના અને સિંધના કેટલાક ભાગ તેના તાબામાં હતા. ચિત્તોડના કિલ્લાના શિલાલેખ પ્રમાણે પૃથ્વી પરના સર્વ રાજા કુમારપાળને મસ્તક નમાવતા. શાકંભરીનો રાજા તેના શરણે આવ્યો હતો. સ્વયં હથિયાર ધારણ કરી કુમારપાળે અનેકને મહાત કર્યાં હતાં. પંજાબમાં સાલપુર અને કોંકણના સિલહારના રાજાને તેણે વશ કર્યાં હતા. આ બતાવે છે કે સિદ્ધરાજ અને કુમારપાળનો સમય ગુજરાતનો સુવર્ણ યુગ હતો. પાટણની જાહોજલાલીનો તો પાર જ નહોતો. ઊંચા ઊંચા સુંદ૨ આવાસોથી પાટણ નગરી શોભતી હતી. આનગરમાં૧૮૦૦ કરોડપતિઓ હતા તેમ કહેવાય છે સિદ્ધરાજ કે કુમારપાળ જૈન થયાં હતાં કે કેમ તે ચોં ભૂતકાળમાં અનેકવાર થઇ ચૂકેલી છે. સિદ્ધરાજ પોતે હેમચંદ્રાચાર્ય પ્રત્યે અને જૈન ધર્મ પ્રત્યે અનન્ય ભાવ શખતો હતો. તેણે અમારિ પ્રવર્તન કરાવ્યુ હતુ. કુમા૨પાળતો આચાર્યનો જીવનભરનો ઋણી હતો. તેના ઉપર જૈન ધર્મની પ્રગાઢ અસર હતી, તે જૈન થયો હોય કે ન થયો હોય પરંતુ તેનો જૈન ધર્મ પ્રત્યેનો સદ્દભાવ, જૈન આચાર 32 Page #35 -------------------------------------------------------------------------- ________________ પ્રત્યેનો આદર અને જૈન ધર્મના પ્રચારમાં તેણે આપેલ ફાળો એ ઐતિહાસિક હકીકત છે. તેથી જન્મ જેન ન હોવા છતાંયે તે એક સાચો ન હતો તેમ કહેવામાં અતિશયોકિત નહી ગણાય. હેમચંદ્રાચાર્ય દ્વયાશ્રયમાં કુમારપાળ વિષે ઘણુ બધુ લખે છે. જન ધર્મના મહાન સિદ્ધાંતોને કુમારપાળે જીવનમાં ઉતાયાં હતાં. તેણે માંસાહાર, મદિરા અને પરસ્ત્રી ત્યાગ કરેલાં હતાં સિદ્ધરાજે પ્રવતવેલ અમારિ ઘોષણાને વધારે વિસ્તૃત કરી હતી. કુમારપાળ ગાદીએ આવ્યો ત્યારે તે ૫૦ વર્ષનો હતો તેથી તેમાં વધારે શાણપણ અને કુનેહ હતા. તે નરમ અને કાયર થઈ ગયો હતો તેવા આક્ષેપમાં જરાય તથ્ય નથી જણાતુ, કારણકે જયારે તેના મંત્રીએ કુમારપાળને પૂછ્યું કે તમે કઈ રીતે રાજય કરશો ત્યારે કુમારપાળે પોતાની તલવાર બતાવી કહ્યું હતું કે હું આનાથી રાજય કરીશ. અહિંસામાં દઢ શ્રદ્ધા ધરાવનાર કુમારપાળે રાજય વ્યવસ્થા જાળવી રાખવામાં કડક હાથે કામ લીધુ હતુ. હેમાચાર્યો તેને જન ધમોનુરાગી બનાવ્યું પણ તે કંઈ અંધ શ્રદ્ધાળુ નહોતો. પોતાના રાજયકાળનાં પ્રથમ પંદર વર્ષ રાજયની ધુરાને મજબુત રાખવામાં જ ગયાં હતાં તેમ કહી શકાય માત્ર પોતાની પાછલી ઉંમરે તેનામા ધર્મ ભાવના વધુ પ્રબળ બની હશે. આમ જતા તે સોલંકી વંશના મોટા ભાગના રાજવીઓને ઈતિહાસ જોતા જણાશે કે તેઓ રાજગાદીના લાલચ નહોતા. મુળરાજ તથા ચામુડ તેમની પાછલી ઉમરે સંન્યાસી થયા હતા . ભીમદેવ ગાદી સ્વીકારવા પ્રશ નહોતે. - ક મારપાળને ધર્મ પ્રત્યે અનુરાગ વધ્યો ત્યારે કલ્યાણ કટકના રાજાને થયું કે આ નિર્બળ રાજવીને હવે સહેલાઈથી હરાવી શકાશે અને તેણે કુમારપાળ સામે ચડી આવવાની તૈયારીઓ આદરી હતી, જોકે કલ્યાણ કટકના રાજવીનું પછી તરતજ મૃત્યુ થયુ હતુ. આ મૃત્યુની ભવિષ્યવાણી પણ હેમચંદ્રાચાર્યે ભાખી હતી. Page #36 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળે હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી તારંગા પાસે ચોવીસ ગજના માપન અતિ ભવ્ય જિન મંદિર બનાવરાવ્યું. તેમાં એકસો એક અંગુલ માપ વાળ અજિતનાથનું મનોહારી બિંબ સ્થાપ્યું. આ જિનાલય આજે પણ યાત્રાળુઓ માટેનું મહાન આકર્ષણ જ નહી પરંતુ પરમ ભકિત ભાવનુ ધામ છે. તેની ઉત્તુંગ શિખર રચના અને કલા કારીગરી અનુપમ છે. આ મંદિરમાં વપરાયેલુ લાકડુ પણ કોઈ વિશષ્ઠ પ્રકારનું છે અને તેને આગ લાગી શકતી નથી. કુમારપાળે રાજયવ્યવસ્થામાં જે સુધારા કયાં અને કેટલાક નીતિ નિયમો દાખલ કર્યો તેમાં હેમચંદ્રાચાર્યની પ્રેરણા અગ્ર સ્થાને રહી હતી. કુમારપાળ સાથેના આચાર્યના કેટલાક પ્રસંગો પણ ઉલ્લેખનીય છે. એકવાર કુમારપાલે ગુરુના મસ્તક પર જાડો ખાદીને કકડો જોયો. આવું વસ્ત્ર જોઈને કુમારપાળે કહ્યું કે આપ જેવા મહાન આચાર્ય આવું સાધારણ વસ્ત્ર ઓઢે તેથી મને શરમ થાય છે. ગુરુએ પ્રત્યુત્તરમાં કહ્યું કે એક ગરીબ શ્રાવકે મને આં વહોરાવેલ છે તેની ધર્મ ભાવનાનો અનાદર મારાથી ન થાય. તેથી આ સ્વીકાર્યું છે. આમ આડકતરી રીતે ગુરુએ શ્રાવકની ગરીબાઈને ઉલ્લેખ કર્યો અને કુમારપાળને કર્તવ્યનું ભાન કરાવ્યું. કુમારપાળની જીવદયાથી અકળાયેલાં કેટલાક પૂજારીઓએ તેની સમક્ષ એકવાર કહ્યું કે આપણે આપણી બાપદાદાની પ્રણાલિકા પ્રમાણે પશુ ભોગ આપવો જ જોઈએ. સાતમને દિવસે સાતસો બકરા અને સાત પાડા, આઠમને દિવસે આઠસો બકા અને આઠપાડા તથા નોમને દિવસે નવસો બકરા અને નવ પાડાનો ભાગ આપવો જોઈએ. કુમારપાળે આ બાબતમાં શું કરવું તેની હેમચંદ્રાચાર્ય પાસે સલાહ માગી. આચાર્યે કહ્યું કે બધાજ પશુઓને એકવાર દેવી મંદિરના ચોગાનમાં પૂરી દો. મંદિરના દરવાજાને તાળા મારીને બહાર ચોકી પહેરો મૂકાવો, પછી સવારે ઉઘાડીને 34 Page #37 -------------------------------------------------------------------------- ________________ જૂઓ કે શું થયું છે. કુમારપાળે તેમની સલાહ પ્રમાણે કર્યું. બધા જાનવરોને મંદિરના ચોકમાં પૂરી દેવામાં આવ્યા. બીજી સવારે પૂજારીઓની હાજરીમાં દરવાજા ખોલવામાં આવ્યા. બધા જ પશુઓ સાજા સારા હતા. રાજાએ પૂજારીઓને બોલાવીને કહ્યું કે બધા જ પશુઓ દેવીને અર્પણ કરવામાં આવ્યાં હતાં, ભોગ ધરાવ્યો હતો અને દેવીની ઇચ્છા હોતતે તેમણે ભોગ સ્વીકાર્યો હોત પરંતુ બધા જ પશુ જીવે છે તે જોતા જ જણાઈ આવે છે કે દેવીને આ ભોગ ખપત નથી. એક સમર્થ પંડિત દેવબોધિની વાત પણ જાણવા જેવી છે. દેવબોધિએ કુમારપાળને ખુશ કરવા અને પોતાની ચોગિક વિધાન ચમત્કાર બતાવવા જાતજાતના ઉપાયો કયાં. કંઈક ચમત્કારો કયો અને રાજાને વિચલિત કરવા પ્રયત્નો કર્યાં. આચાર્યો જ્યારે આ વાત જાણી ત્યારે તેમણે પણ અનિચ્છાએ, પરંતુ રાજાને ભમ દૂર કરવા માટે પોતાની ચમત્કાર શકિત દશાવી. વ્યાખ્યાનમાં પતે એક ઉપર બીજી એમ સાત પાટો ગોઠવી અને સૌથી ઉપર વ્યાખ્યાન કરવા બેઠા. પછી કુમારપાળ મહારાજાના આગમન બાદ એક પછી એક પાટો લઈ લેવામાં આવી પરંતુ ગુરુત તેમના સ્થાને યથાવત અદ્ધર જ બેઠેલાં હતા. હેમચંદ્રાચાર્ય અને દેવબોધિનાં બીજા પ્રસંગો પણ જાણીતા છે. એકવાર દેવબોધિ અને હેમાચાર્ય વચ્ચે તિથિમાં નિર્ણય અંગે ચચાં અને વાદ- વિવાદ થયા હતાં. મુદ્દો હતો કે આજે પૂર્ણિમા છે કે અમાસ. આચાર્યે ભૂલથી જ આજે પૂનમ છે તેમ જણાવ્યું હતુ. આવી "ગંભીર ભૂલથી દેવબોધિને હેમચંદ્રાચાર્યની ઠેકડી ઉડાડવાનો મોકો મલી ગયો. તેઓ હાર કબૂલે તેમ દેવબોધિની ઈચ્છા હતી પરંતુ તેમણે માત્ર નમ્રતાથી એટલું જ કહ્યું કે ના આજે પૂનમ જ છે અને સાંજે આ વાતનો નિર્ણય થઈ જશે, સૂર્યાસ્ત થયા બાદ ઉટાવાળાને આ માટે ચકાસણી કરવા મોકલવામાં આવ્યા. કુમારપાળ રાજા પોતે દેવબોધિ સાથે મહેલની અગાસીમાં જોવા ગયો. સહુએ એ સાંજે આકાશમાં પૂર્ણ ચંદ્ર નીહાળ્યો. ઉંટવાળાઓએ પણ આ વાતની સાક્ષી પૂરી. કુમારપાળ આશ્ચર્યચકિત થઈ ગયો. 35 Page #38 -------------------------------------------------------------------------- ________________ દેવબોધિ માટે હવેતો કશુ જ કહેવાપણુ ન રહ્યુ. હેમચંદ્રાચાર્ય હિંદુ દેવતાઓનો આદર કરતા અને સંતોને માન આપતા. સિદ્ધરાજ સાથે કરેલી શૈવ મંદિરની મુલાકાતની વાત જાણીતી છે. તેમનું રચેલુ મહાદેવ સ્તોત્ર પણ તેમના હિંદુ ધર્મ પ્રત્યેના ભકિતભાવનુ સૂચક છે. કુમારપાળને સમજાવીને જીર્ણ થઇ ગયેલાં સોમેશ્વરના મંદિરનો તેમણે જીણો દ્વાર કરાવ્યો હતો. હેમચંદ્રાચાર્યે વામદેવને પણ માી બક્ષી હતી. કુમારપાળે તેની આજિવિકા બંધ કરાવી હતી, તે હેમચંદ્રાચાર્યના કહેવાથી ફરીથી ચાલુ થઇ હતી. હેમચંદ્રાચાર્યે પોતાની મંત્ર વિધાથી કુમારપાળનો કોઢ મટાડયો હતો.તથા એકવેળાએ કુમારપાળને વિનંતિ કરી હતી કે તમારા મહેલમા આજની રાત સુવા જતા નહી. કુમારપાળે આ સુચનાનો અમલ કર્યો હતો અને તે રાતે જ મહેલ ૫૨ વીજળી પડી હતી. કુમારપાળનો હેમચંદ્રાચાર્ય પર આદરભાવ આ રીતે વધતો જતો હતો કુમારપાળ પોતાના રાજયનાં દીન દુખીયાઓના દુઃખ જાણવા તથા નગરની પરિસ્થિતિનો અભ્યાસ કરવા રાત્રે નગરચયાંએ જતો હતો. એકદા તેણે કેટલાંક મુ ંગા પ્રાણીઓને કત્લ માટે લઇ જવાતા જોયા. જૈન ધર્મની અહિંસા ભાવનાના રંગે રંગાયેલો કુમારપાળ આ જોઇ શકયો નહીં તેને પોતાના ૫૨ અને પોતાના રાજય ૫૨ જ ધિકકાર આવ્યો. જે રાજયમાં આજિવિકા અર્થે પશુઓનો વધ કરવામાં આવે ત્યાંનો હુ'રાજા છું તેથી મને ધિકકાર છે. મારા કરવેરાથી મુંગા પ્રાણીઓને પણ રક્ષણ મળવુ જ જોઇએ એમ તેને થયુ. ગુજરાતમા જીવ હિંસાની જે નાબુદી થઇ છે અને શાકાહારી પણાનો પ્રચાર થયો છે, તેમાં હેમચંદ્રાચાર્યનો મોટો ફાળો છે. હેમાચાર્યે કુમારપાળને ભાર પૂર્વક કહ્યુ કે સ્વર્ગપ્રાપ્તિનો એક જ સાચો માર્ગ છે અને તે અહિ ંસા ધર્મનો માર્ગ, કુમારપાળે માત્ર ગુરુ ભકિતથી જ નહીં પણ જીવ દયાની ભાવનાથી પ્રેરાઇને રાજયમાં અમારિ ધોષણા કરાવી. હેમાચાર્યના મહાન વ્યકિતત્વની અસર ગુજરાતમાં આજેય છે. ભારત વર્ષમાં ગુજરાતીઓમાં શાકાહારી પણુ સવિશેષ પ્રમાણમા છે અને જીવદયાની ભાવના પ્રબળ છે. કુમારપાળ પ્રજા વત્સલ તેમજ પ્રાણી વત્સલ રાજા બની રહ્યો. તે 36 Page #39 -------------------------------------------------------------------------- ________________ કાયર નહોતો તેનુ હૃદય જેટલુ કઠણ હતુ તેટલુ કોમળ પણ હતુ. ગીંબો પ્રત્યે મમતા. દુ:ખીને સહાય અને અબોલ પ્રાણીઓને અભય દાન આપનાર મહાન રાજવી પરમાર્હત કહેવાયો. તેમાં ભાગ્યેજ અતિશયોકિત ગણાય. કુમારપાળે રાજા બનતા પહેલા અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો હતો, ગરીબાઇ અને દુઃખ જોયા હતા, મૃત્યુના ઓળા અનેકવાર તેને ડરાવવા આવી ઉતયાં હતાં એટલે જ તે સામાન્ય જનસમાજને સારી રીતે ઓળખી શકયો હતો. ઇતિહાસમાં પરમાર્હત કહી શકાય તેવા રાજાઓમાં કુમારપાળનુ મૌખશન છે. અભયદાનની ભાવનાથી ગુજરાતની સંસ્કારિતામાં ફેરફારો થયાં. સ્થાન કુમારપાળનાસમયમા નિર્વંશનુ ધન રાજયના ખજાનામાં જાય તેવી પ્રથા હતી તે પણ કુમારપાળે બંધ કરાવી. એની પાછળની પ્રચલિત કથા કંઇક આવી છે. એક વેળાએ મધ્ય રાત્રીએ કુમારપાળે કોઇનાં રૂદનનો અવાજ સાંભળ્યો. કોઇ દુઃખીયારી બાઇ રડી રહી હતી. કર્યા. કુમારપાળે છાનામાના એકલાં જ જઇ તપાસ કરવાનો નિર્ણય તપાસ કરતાં તેણે એક દુઃખી બાઈ જોઇ. આસ્ત્રી એક વૃક્ષ નીચે બેસીને રડી રહી હતી અને ફાંસો ખાઇને આપધાત કરવાની તૈયારીમાં હતી. રાજાએ અત્યંત શાંત ભાવે પ્રેમથી તેને શાંત પાડી અને તેની વિતક કથા કહેવાની વિનંતિ કરી. તે સ્ત્રીએ રડતાં રડતાં કહ્યુ કે મારો પતિ આ નગરમાં પ્રથમ આવીને રહ્યો, તે બે પૈસે થયો. અમને સુખ શાંતિ મળ્યા. મને પુત્ર પ્રપ્તિ થઈ પણ આ સુખ મારા નસીબમાં નહીં હોય, દૈવ યોગે પતિ અને પુત્ર બંને મરણ પામ્યાં.હવે હું એકલી નિરાધાર છું. મારુ કોઇ નથી અને મારુ ધન પણ રાજયના ખજાનામાં જશે. કારણકે જે ઘરમાં કોઈ વંશ વારસ નહોય તેનુ ધન રાજયના ખજાનામાં જાય છે. કુમારપાળ રાજાએ આ સ્ત્રીના દયાર્દ ચહેરાને અને આંસુ ભરેલી આંખોને જોઇને નિર્ણય કરી લીધો. આ કાયદો અન્યાયી છે નિરાધારનુ ધન ઝડપી લેવાનો નિયમ ગેરવ્યાજબી છે, બિન જરુરી છે. જે રાજા પ્રજાનુ રક્ષણ કરવાંને બદલે તેના દુખમાં વધારો કરે અને ધિકકાર છે. કુમારપાળે તે સ્ત્રીને આશ્વાસન આપીને કહ્યુ કે 37 Page #40 -------------------------------------------------------------------------- ________________ “હુ જ મહારાજા કુમારપાળ છુ તારે હવે ચિંતાનું કોઈ કારણ નથી. આ અન્યાયી પ્રથાને હવે હું બંધ કરાવીશ” કુમારપાળે આમ ન્યાયી અને પ્રજાવત્સલ રાજા તરીકે પ્રજાનાં દિલમાં સ્થાન પ્રાપ્ત કર્યું. કુમારપાળ અનો હેમચંદ્દાચાર્ય શિષ્ય અને ગુરુ જેવા હતાં. હેમાચાર્ય જોકે એક મિત્ર હોય તેમ રાજા પ્રત્યે સ્નેહભાવ દાખવતાં હતાં. તેની વિનંતિથી આચાર્યો યોગશાસ્ત્ર. વીતરાગ સ્તોત્ર અને ત્રિષષ્ઠિ શલાકા પુરુષ ચરિત્ર જેવા ગ્રંથો રચ્યાં હતાં, આચાર્ય પોતે જ કુમારપાળને રાજ્ય વ્યવસ્થામાં માર્ગદર્શન આપતાં હતાં કુમારપાળમાં અન્ય ગુણ ઉપરાંત બહમચર્યમાં મહાન ગુણ પણ હતો. પોતાની મહારાણી ભોપળદેવીનાં મૃત્યુ પછી તેણે આ વ્રત ધારણ કરેલું હતું. તેણે લાખો રૂપિયાની સખાવતો પણ કરી હતી. મંદિ૨ દેરાસરોનાં ઉદ્ધાર માટે તેણે અઢળક ધન બચ્યું હતું. તેણે ગરીબોને માત્ર ધન જ નહીં વસ્ત્રો પણ પૂરા પાડ્યાં હતાં. તેણે એકવીસ જ્ઞાન-ભંડાશે સ્થાપ્યાં હતાં તેવો ઉલ્લેખ મળી આવે છે. તેના મૃત્યુ બાદ ગાદીએ આવનારા અજયપાળે તેનાથી વિપરિત કામ કર્યું હતું. તે તે જન ધર્મને દ્વેષી હતો, અને જન હસ્ત પ્રતોને નાશ કરવા પ્રયત્ન કર્યો હતો. આ સમયે છૂપી રીતે હસ્તપ્રતાને જેસલમેર લઈ જવામાં આવી હતી જે સલમેરની અત્યારની મોટા ભાગની હસ્ત મતે પાટણથી આવેલી છે. શ્રી મોહનલાલ. દ. દેસાઈ તેમનાં ગ્રંથ જન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસમાં હેમચંદ્રાચાર્ય વિષે જણાવે છે કે : “હ મચંદ્રાચાર્યે લકાનુગ્રહમાં આત્મા અર્પણ કર્યો, તેઓ મહા પ્રભાવક, બળવાન ક્ષયપશમ વાળા પુરુષ હતાં તેઓ ધારત તો જૂદો પંથ પ્રવતાવી શકે એવાં સમર્થ હતાં. તેમણે ત્રીસ હજાર ઘરને શ્રાવક કયાં, ત્રીસ હજાર ઘરો એટલે સવાથી દોઢ લાખ માણસની સંખ્યા થઇ. એક જૂદો સંપ્રદાય શ્રી હેમચંદચાર્ય ધારત તો પ્રવતાંવી શકત" હેમચંદ્દાચાર્યે પોતાના ૮૪ વર્ષનાં જીવનકાળમાં જન ધર્મનું પ્રવર્તન ક, સાહિત્યની ઉપાસના કરી અને તત્કાલીન જીવન પર મહાન પ્રભાવ પાડો. તેમનાં રચેલાં અનેક ગ્રંથો વાંચકોને 38 Page #41 -------------------------------------------------------------------------- ________________ સાહિત્યકારોને, ધમાંનુ રાગીને અને સંશોધકોને પ્રણા આપ્યા કરશે. પોતાના જીવનમાં એક જ માનવી આટલુ વિપુલ સાહિત્ય કઇ રીતે સજી શકે તેવા સંશયાત્મક ઉદ્ગારો પણ થયાં છે. આવા મહા પુરુષને સમજવામાં આપણો માપ દંડ જ વામણો બની રહે છે. તેમનાં લખેલાં ગ્રથોમાંના શ્લોકોનો આંકડો લાખને વટાવી જાય છે. હેમચંદ્રાચાર્યને તેમના અવસાનની જાણ છ માસ અગાઉથી થઇ ગઇ હતી. તેમણે પોતાનાગુરુ બંધુ પ્રધ્યુમનસુરિને આ વાત જણાવી હતી. તેમણાં અંતિમ દિવસોમાં તેમણે અનશન વ્રત અંગીકાર કર્યું હતુ. સકલ સંઘની, રાજાની અને પ્રજાની તેમણે ક્ષમા માગી હતી મૃત્યુની નિશ્ચિતતા અને દેહની ક્ષણભંગુરતા વિષે કહ્યુ હતુ. તેઓના જીવનનો મહત્વનો ભાગ પાટણમાં જ વ્યતિત થયો હતો. તેઓ પાટણમાંજ કાળ ધર્મ પામ્યા. વિ.સં. ૧૨૨૮માં, બહમરંધ્ર દ્વારા એમના આત્માએ દેહ ત્યાગ કયો હતો. કુમારપાળ મહારાજા સ્વયં તેમના અગ્નિ સંસ્કાર સમયે આવ્યાં હતાં અને તેમની પાવન કારી ભસ્મ કપાળે લગાડી તિલક કર્યું હતું. આ રાજાને લાગેલા આધાતની કલ્પના જ કરવી રહી. તેનું કર્તવ્ય પાટણની રાજયરા સંભાળવાનુ હતુ. પોતાના ગુરુએ આપેલાં આદશો અનુસાર તે પોતાનુ કર્તવ્ય બજાવવા તત્પર થયો કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય માત્ર ગુજરાતનાં જ નહીં સમગ્ર ભારતનાં અને વિશ્વના એક ઉંચી કોટિના મહા વિદ્વાન છે. તેઓને જૈન કહેવા તે કરતા પ૨મધમી કહેવા તે વધારે સુયોગ્ય છે. અહિંસા, જીવ દયા, સર્વ ધર્મ સમભાવ અને ન્યાયી ૨ાજય પદ્ધતિનો તેમણે ઉપદેશ આપ્યો તેમનાં સાહિત્યમાં કાવ્ય-રસ છે, ભકિત રસ છે, વ્યાકરણ અને શબ્દ કોશો છે. કથાનુયોગ અને ઇતિહાસ છે તો વળી યોગ શાસ્ત્ર પણ છે. જૈન ધર્મનાં અનેક વિષયોની છણાવટ સાથે વિવિધ પાશાને તેમણે આગવી રીતે સમજાવેલાં છે. તેમનાં કાવ્યોમાં સર્વ પ્રકારનાં સો દષ્ટિગોચર થાય છે. વીર રસને લગતાં તળપદી પ્રાકૃત કે અપભંશના કાવ્યો, તત્કાલીન ગુજરાતી પુરુષનાં પૌરુષત્વને અને નારી સૌંદર્યને પણ આલેખે છે. એક વીતરાગી સાધુ હોવા છતાંયે શૃંગા૨ ૨સના અનેક ઉદાહરણો તેમણે ટાંકેલાં 39 Page #42 -------------------------------------------------------------------------- ________________ છે. તેમના ગ્રંથોમાં સ્થળે સ્થળે તેમના અપ્રતિમ જ્ઞાનના દર્શન થાય છે. તેમની મહાન પ્રતિભાથી તેમણે સાહિત્યરાજકારણ અને જન જીવન પર મહા પરિવર્તન આણ્યા. તેમણે સારુ હોય તે સઘળું જ સ્વીકાર્યું અને સર્વ સારા તત્વો વડે તે સ્વીકૃતિ પામ્યાં. તેમના વિના સોલંકી વંશના ઈતિહાસને સમજી જ ન શકાય સોલંકી વંશના બએ રાજવીઓ સાથે પરિચય કેળવીને બંન્નેના જય દ૨બા૨માં તેમણે મહત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું. શ્રી કનૈયાલાલ મુનશી કહે છે કે તેમણે ગુજરાતીમાં અસ્મિતા આણી. મુનિશ્રી પૂણ્યવિજયજી તેમને સ્યાદ વાદ વિજ્ઞાન મૂર્તિ કહે છે. પીટર્સન તેમને "આસન ઓફ નોલેજ કહે છે. તેમના શિષ્ય તેમને વિધાંભોનિધિમંથમંદરગિરિ કહ્યા પાટણની ધરતી પર વિચરતાં. પાટણનાં મહાલયો સમક્ષ દષ્ટિ માંડતાં અને પાટણની ગૌરવશીલ પ્રજાના પૂજય ગુરુ એવા હેમચંદ્રાચાર્યની કલ્પના મનને ભાવ વિભોર કરી દે છે. કલિકાલ સર્વનું યથાર્થ બિરુદ જેમને પ્રાપ્ત થયું હતું એવા આ મહર્ષિનું ગુજરાત સદાયને માટે ત્રાણી છે હેમચંદ્રાચાર્યનાં શિષ્યોમાં રામચંદ્ર સુરિ વિશેષ જાણીતાં છે. સિદ્ધરાજે તેમને કવિ કટારમલ્લનું બિરૂદ આપ્યું હતું. શબ્દ શાસ્ત્ર, ન્યાય શાસ્ત્ર અને કાવ્ય શાસ્ત્રનાં તે મહા પંડિત હતાં. તેમાં સમસ્યા પૂરવાની શકિત હતી. જમણી આંખ તેમણે ગુમાવેલી હતી. તેમણે સો પ્રબંધ ગ્રંથો લખ્યાં હતાં. પરંતુ મોટા ભાગનાં ગ્રંથો અત્યારે ઉપલÀ નથી. રામચંદ્ ઉપરાંત ગુણચંદ્, મહેન્દ્ર સુરિ. દેવચંદ્ર, વર્ધમાન ગણિ, યશશ્ચંદું, ઉદયચંદુ અને બાલચંદુ હતાં. મોટા ભાગનાં શિષ્યોમાં વધતા ઓછા પ્રમાણમાં વિદ્વતા હતી જ. બાલચંદ્ર પોતે રામચંદ્ર સુરિના પ્રતિસ્પર્ધી થયાં હતાં. કુમારપાળ પછી ગાદીએ આવેલા અજયપાળને ઉશ્કેરીને તેમણે રામચંદ્ર સુરિને મારી નખાવ્યાં હતાં. હેમચંદ્રાચાર્ય એટલે ગુજરાતમાં જ્ઞાનની સરિતા વહેડાવનાર મહાપુરુષ, ગુજરાતમાં સંસ્કારોનું સિંચન કરનાર મહાન વિભૂતિ. જીવનની એક એક ક્ષણ તેમણે ગુર્જર દેશ માટે-ધર્મ માટે-સંસ્કાર માટે ગાળી........................આવી મહાન વિભૂતિને કોટિ કોટિ વંદનાઓ. 40 Page #43 -------------------------------------------------------------------------- ________________ ॥ सकलाऽर्हत्स्तोत्रम् ॥ सकलाऽहत्प्रतिष्ठानमधिष्ठानं शिवश्रियः । भुर्भुवःस्वस्त्रयीशानमार्हन्त्यं प्रणिदध्महे ॥ १॥ . नामाऽऽकृतिद्रव्यभावैःपुनतस्त्रिजगज्जनम् । क्षेत्रे काले च सर्वस्मिन्नर्हतः समुपास्महे ॥ २ ॥ आदिम पृथिवीनाथमादिमं निष्परिग्रहम् । आदिमं तीर्थनाथं च ऋषभस्वामिनं स्तुमः ॥ ३ ।। अर्हन्तमजितं विश्वकमलाकरभास्करम् । अम्लानकेवलाऽऽदर्शसङ्क्रान्तजगतं स्तुवे ।। ४ ।। विश्वभव्यजनाऽऽरामकुल्यातुल्या जयन्ति ताः । देशनासमये वाचःश्रीसम्भवजगत्पतेः ॥ ५ ॥ अनेकान्तमताऽम्भोधिसमुल्लासनचन्द्रमाः । दद्यादमन्दमानन्दं भगवानभिनन्दनः ॥ ६ ॥ धुसकिरीटशाणामोतेजिताघिनखावलिः । भगवान् सुमतिखामी तनोत्वभिमतानि कः ॥ ७ ॥ प्रद्मप्रभप्रभोदेहभासः पुष्णन्तु वः श्रियम् । अन्तरङ्गारिमथने कोपाऽऽटोपादिवाऽरुणाः ॥ ८ ॥ श्रीसुपार्श्वजिनेन्द्राय महेन्द्रमहिताङ्मये । नमश्चतुर्वर्णसङ्घगगनाऽऽभोगभास्वते ॥ ९॥ चन्द्रप्रभप्रभोश्चन्द्रमरीचिनिचयोज्ज्वला । मूर्तिमूर्तसितध्याननिर्मितेव श्रियेऽस्तु वः ॥ १० ॥ करामलकवद्विश्वं कलयन् केवलश्रिया । अचिन्त्यमाहात्म्यनिधिः सुविधिर्बोधयेऽस्तु वः ॥ ११ ॥ सत्त्वानां परमानन्दकन्दोद्भेदनवाऽम्बुदः । स्याद्वादाऽमृतनिःस्यन्दी शीतलः पातु वो जिनः ॥ १२ ॥ 41 Page #44 -------------------------------------------------------------------------- ________________ भवरोगार्चजन्तूनामगदङ्कारदर्शनः । निःश्रेयसश्रीरमणः श्रेयांसः श्रेयसेऽस्तु वः || १३ || विश्वोपकार की भूततीर्थक्कृत्कर्म निर्मितिः । सुरासुरनरैः पूज्यो वासुपूज्यः पुनातु वः ॥ १४ ॥ विमलस्वामिनो वाचः कतकक्षोदसोदराः । जयन्ति त्रिजगच्चेतोजलनैर्मल्यहेतवः ॥ १५ ॥ स्वयम्भूरमणस्पर्धिकरुणा रसवारिणा । अनन्तजिदनन्तां वः प्रयच्छतु सुखश्रियम् ॥ १६ ॥ कल्पद्मसधर्माणमिष्टप्राप्तौ शरीरिणाम् । चतुर्घाधर्मदेष्टारं धर्मनाथमुपास्महे ॥ १७ ॥ सुधासोदरवाग्ज्योत्स्ना निर्मळी कृतदिङ्मुखः । मृगलक्ष्मा तमः शान्त्यै शान्तिनाथजिनोऽस्तु वः ॥ १८ ॥ श्री कुन्थुनाथ भगवान् सनाथोऽतिशयर्द्धिभिः । सुरासुरनृनाथानामेकनाथोऽस्तु वः श्रिये ॥ १९ ॥ अरनाथः स भगवांश्चतुर्थाऽरनभोरविः । चतुर्थपुरुषार्थ श्री विलासं वितनोतु वः ॥ २० ॥ सुरासुरनराधीशमयूरनव वारिदम् । कमन्मूलने हस्तिमलं मल्लिमभिष्टुमः ॥ २१ ॥ जगन्महामोहनिद्राप्रत्यूष समयोपमम् । मुनिसुव्रतनाथस्य देशनावचनं स्तुमः ॥ २२ ॥ लुठन्तो नमतां मूर्ध्नि निर्मलीकार कारणम् । वारिप्लवा इव नमेः पान्तु पादनखांशवः || २३ || यदुवंशसमुद्रेन्दुः कर्मकक्षहुताशनः । अरिष्टनेमिर्भगवान् भूयाद्वोऽरिष्टनाशनः ॥ २४ ॥ कमठे धरणेन्द्रे च स्वोचितं कर्म कुर्वति । प्रभुस्तुल्यमनोवृत्तिः पार्श्वनाथः श्रियेऽस्तु वः ॥ २५ ॥ कृताऽपराधेऽपि जने कृपामन्थरतारयोः । . ईषद्वापादयोभद्र श्रीवीरजिनने त्रयोः ॥ २६ ॥ • 42 Page #45 -------------------------------------------------------------------------- ________________ સકલાóત સ્તોત્ર અનુવાદ જે ૨ાજામાં સર્વ પ્રથમ છે, જે નિષ્પરિગ્રહીઓમાં સર્વ પ્રથમ છે અને જે તીર્થંકરોમાં સર્વ પ્રથમ છે તે ઋષભ દેવ ભગવાનની હું સ્તુતિ કરું છું. ૧ વિશ્વરૂપી કમળોનાં સમૂહ માટે સૂર્ય સમાન અને જેના સ્વચ્છ એવા કેવળજ્ઞાન રૂપી દર્પણમાં સંપૂર્ણ વિશ્વ પ્રતિબિંબિત છે તેવા તીર્થંકર અજિતનાથની હું સ્તુતિ કરુ છુ,૨ દેશના સમયે વિશ્વના સઘળા પ્રાણીઓ રૂપી ઉધાનમાં પાણીની નહેર સમાન જગતનાં સ્વામી શ્રી સંભવજિનની વાણી વિજયવંતી છે. ૩ અનેકાંત મત રૂપી સમુદ્રના સમુલ્લાસ માટે ચંદ્ર સમાન જિનેશ્વર શ્રી અભિનંદન સ્વામી અનંત આનંદ આપે. ૪ દેવોનાં મુગટની શાન પર ઘસાઇને જેના નખો ચમકીલા થયાં છે તેવા ભગવાન શ્રી સુમતિનાથ આપના મનોરથો પૂર્ણ કરો ( વંદન કરવા અર્થે આવતા દેવો પ્રભુનાં ચરણે માથુ નમાવે ત્યારે તેમના મુગટો પ્રભુના નખને સ્પર્શે છે. પ્રભુનાં નખ પણ આવા સહસ્ત્ર વંદનોથી ચમકીલા થયા છે તેમ કવિ વર્ણન કરે છે.) ૫ અંતરંગ શત્રુઓના કર્મ આદિ) નાશ કરવાથી જે કમળ પત્ર સમાન લાલ થયેલ છે તેવી ક્રાંતિ યુકત શ્રી પદ્મપ્રભ સ્વામી આપની સમૃદ્ધિને પોષો. ૬ " ચતુવિધ સંઘ સ્વરુપી વિસ્તૃત ગગનમાં સૂર્ય સમાન તથા મહા ઇન્દોથી પૂજિત ચરણો વાળા શ્રી સુપાર્શ્વ જિનેન્દ્ને નમન હો. ૭ જેમ મૂર્તિમંત શીત ધ્યાન (શુકલ ધ્યાનમાં નિર્માણ કરેલ હોય તેવી અને ચંદ્રના કિરણ પુંજોથી (સમાન) ચમકતી શ્રી જિનેશ્વર ચંદ્રપ્રભુની મૂતિ આપની સુખ સંપદા વધારે. ૮ હાથમાં રહેલા આમળાની જેમ જે કેવળ જ્ઞાનથી વિશ્વને જાણે છે એવા કલ્પનાતીત મહિમાની ખાણ સમાન શ્રી સુવિધિનાથ સ્વામી આપ ભવ્યોને બોધપ્રદ હો & 43 Page #46 -------------------------------------------------------------------------- ________________ અમૃત તુલ્ય સ્યાદવાદ રૂપી વાણીના પૂવાપર વિરોધ વગરની સિંચન-ઉપદેશ કરવાવાળા, મોક્ષસુખરુપી કંદનાં અંકુરમાર્ગને પ્રગટ કરવામાં નવીન (અષાડ માસના વાદળ સમાન શીતળનાથ પ્રભુ આપ ભવ્યોનું રક્ષણ કરે ૧૦ ભવરોગમાં પીડાતાં જંતુઓ માટે જેમનું દર્શન દરાજ સમાન છે તે તથા મોક્ષ લ મીનાં ઉપભોગ કરવા વાળા શ્રેયાંસપ્રભુ કલ્યાણકારી હો ૧૧ વિશ્વના ઉપકારક એવા તીર્થકર નામ કર્મને ઉપાર્જન કરવા વાળા. સુરાસુર નરોથી પૂજયમાન વાસુપૂજય પ્રભુ આપને પવિત્ર કરો ૧૨ કતકના ચૂર્ણ (લોદ) સમાન, ત્રણે લોકના પ્રાણીઓના ચિતરુપી જળને શુદ્ધ કરવા વાળી જિનેશ્વર શ્રી વિમળનાથની વાણી જયવંતી છે. ૧૩ સ્વયંભૂરમણ નામના અંતિમ સાગરની સાથે સ્પર્ધા કરવાવાળા કરુણા રસ પી જળથી, શ્રી જિનેશ્વર અનંતજિન અનંત સુખશ્રી અપો ૧૪ પ્રાણીઓના મનોરથ પૂરાં કરવામાં કલ્પવૃક્ષ સમાન તથા દાન શીલ તપ અને ભાવ ચાર પ્રકારનાં ધર્મને ઉપદેશ કરવાવાળા જિનેશ્વર શ્રી ધર્મનાથની હું ઉપાસના કરુ છું ૧૫ અમૃત તલ્ય વાણીરુપી કિરણોથી દિગંતને પ્રકાશિત કરનારા મૃગ લાંછનવાળા જિનેશ્વર શ્રી શાંતિનાથ આપ ભવ્યોના અજ્ઞાન રુપી અંધકારનો નાશ કરે. ૧૬ અતિશયોની હિથી યુકત (આ અતિશયો બીજે આપેલાં છે સુર,અસુર,મનુષ્ય તથા એમના નાથ ઈન્દોના યે નાથ તેવા શ્રી કુંથુનાથ ભગવાન આપ ભવ્યોની સુખ સંપદાના હેતુ ૫ હો. ૧૭ ચોથા આરાના ગગનમંડળમાં સૂર્ય સમાન શ્રી અરનાથ જિનેશ્વર આપ ભવ્ય જીવો ના ચોથા પુરુષાર્થની (ધર્મ અર્થ, કામ અને મોક્ષમાં ચોથો પુરુષાર્થ તે મોક્ષશોભામાં વૃદ્ધિ કરે. ૧૮ સુ૨. અસુર, ન૨.અધીશ (ઈ૬), મયુરના માટે નવા વસેલા (અષાઢ મહિનાના પ્રથમ વારિ સમાન તથા કર્મ રૂપી વૃક્ષ -શૂને ઉખાડવામાં એરાવત હાથી-હસ્તિ મલ્લ-એવા શ્રી મલ્લિ જિનની અમે સ્તુતિ કરીએ છીએ. ૧૯ 44. Page #47 -------------------------------------------------------------------------- ________________ જગતના સઘળા પ્રાણીઓની મોહ નિદ્દા તોડવામાં પ્રભાત સમાન શ્રી મુનિસુવ્રત સ્વામીની દેશના વાણીની હું સ્તુતિ કરું છું, ૨૦ પ્રણામ કરનારાઓના મસ્તક પર ફેલાયેલી અને જળની ધારાની સમાન પવિત્ર કરનારા જિનેશ્વર નમિનાથના ચરણના નખોનાં કિરણો આપની રક્ષા કશે. ૨૧ યદુકુળ રુપી સમુદ્રમાં ચંદ્ર સમાન, કર્મના વન (કક્ષામાં હુતાશન અગ્નિ સમાન ઉપસર્ગ (અરિષ્ટ)ના નાશ કરવા વાળા ભગવાન અરિષ્ટનેમિ હો એવી પ્રાર્થના છે. ૨૨ પોતપોતાને ઉચિત કર્મ કરવાવાળા કમઠ તથા ધરણેન્દ્રમાં સમાન વૃત્તિવાળા, પાર્શ્વનાથ પ્રભુ આપ ભવ્યોની સુખ સંપદા વધારે. (કમઠે ઉપસર્ગો કયાં હતાં જયારે ધરણેન્દુ નાગદેવે પ્રભુની સહાય કરી હતી પરંતુ પ્રભુ પાર્શ્વનાથ મધ્યસ્થ ભાવવાળા હતાં. ૨૩ હવે છેલ્લે મહાવીર સ્વામીની સ્તુતિ કરી છે " અપરાધ કરવાવાળા પ૨, દયાથી સ્થિર આંખોના તારા (દયાપૂર્ણ દષ્ટિવાળ અને કંઈક ઈષદ) આંસુ બાષ્પ ભીના એવા (કરુણાથી જેમની આંખો ભીજાઈ છે. શ્રી વીર મહાવીર પ્રભુના નેત્રો મંગલકારી હો સંગમ નામના દેવે છ છ મહિના સુધી પ્રભુ પ૨ ઉપસર્ગો કયાં હતાં તે પણ પ્રભુ વિચલિત થયાં નહોતા. સંગમના હારીને પાછા જવાની વખતે પ્રભુની આંખો ભીની બની હતી કારણકે તેમને થયું કે આ આતતાયીની શી ગતિ થશે મારા માટે આ કેટલો પરેશાન થયો . ૨૪ 45 Page #48 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીરજિન સ્તોત્ર શ્રી વીરજિન સ્તોત્રમાં માત્ર ચાર જ શ્લોક છે. આ રચના સ્વતંત્ર નથી પરંતુ પરિશિષ્ટ પર્વના પ્રારંભે આ શ્લોકો આપેલાં છે. તીર્થકર ભગવંત શ્રી મહાવીર સ્વામીને આમાં વંદન કરવામાં આવેલ છે. પ્રથમ મૂળ શ્લોકો જોઈએ श्रीमते वीरनाथाय सनाथायाऽद्भुत श्रिया। महानन्दसरोराजमरालायाऽहंते नमः ॥१॥ सर्वेषां वेधसामाद्यमादिमं परमेष्ठिनाम् । देवाधिदेवं सर्वज्ञ श्रीवीरं प्रणिदध्महे ॥ २ ॥ कल्याणपादपाऽऽराम श्रुतगङ्गाहिमाचलम् । विश्वाऽम्भोजरविं देवं वन्दे श्रीज्ञातनन्दनम् ॥ ३ ॥ पान्तु वः श्रीमहावीरस्वामिनो देशनागिरः । भन्यानामान्तरमलप्रक्षालनजलोपमाः ।। ४ ।। આ શ્લોકોના અર્થ- મહાનંદ પી સરોવરમા રાજહંસ (રાજમહાલ) સમાન, અદભૂત સંપદા (શ્રી) વાળા યુકત રીતે બિરાજમાન (સનાથાય તેવા મહાવીર સ્વામીને હું નમસ્કાર કરું છું. ૧ બધાંજ જ્ઞાનીઓમાં મુખ્ય અને પંચ પરમેષ્ઠિમાં અગ્રગણ્ય, સર્વજ્ઞ એવા દેવાધિદેવ શ્રી વીર પ્રભુનું હું ધ્યાન ધરુ છુ. (પ્રણિદ્ધમહે. ૨ કલ્યાણ પી વૃક્ષ પાદપને પોષણ સમાન, શ્રત-ગંગા માટે હિમાલય સમાન, વિશ્વના કમળો (અંભોજી માટે સૂર્ય સમાન તેવા જ્ઞાત પુત્ર શ્રી મહાવીર દેવને હું વંદુ છુ ૩ ભવ્ય જનોના આંતરિક કષાય મળીને શુદ્ધ કરનારા, જળ સમાન. શ્રી મહાવીર સ્વામીની ઉપદેશ વાણી ગિ૨) અમારું રક્ષણ કરો (પાન્ત). ૪ 46 Page #49 -------------------------------------------------------------------------- ________________ ત્રિષષ્ઠિ શલાકા પુરુષ-ચરિત્ર પ.પૂ.આચાર્યશ્રીનો આ મહાગ્રંથ અન્ય ગ્રંથો કરતાં જૂદો જ તરી આવે છે. આ ગ્રંથમાં ૩ શલાકા પુરુષના ચરિત્રો છે, આખો ગ્રંથ કથા વાતોથી સભર છે.સંવત ૧૧૭૦-૭૨ દ૨મ્યાન આ ગ્રંથ લખાયો હશે. તેમાં ૩૦૦૦ શ્લોકો છે. ગ્રંથમાં દશ પર્વ છે. આ ચરિત્ર ગ્રંથ માત્ર એતિહાસિક દષ્ટિએ જ નહીં પરંતુ સંશોધનના અનેક વિષયોની દષ્ટિએ રસપ્રદ છે. કથા વાતાના શોખીનો માટે એમાં વાતાઓને અમૂલ્ય ખજાને છે. કુમારપાળ મહારાજાના પ્રતિબોધ માટે આ ગ્રંથ બનાવ્યા હતા તેવા ઉલ્લેખો તેમાં છે. આ ગ્રંથમાં તીર્થકરો. ચક્રવર્તાિઓ, બળદેવો, વાસુદેવો અને પ્રતિ વાસુદેવોનાં ચરિત્રો આલેખેલાં છે. તીર્થકર ચરિત્રમાંથી એવું શીખવા મળે છે કે તીર્થકરો પણ માનવીઓ હતાં. અહિંસા, સંયમ અને તપના માર્ગે ચાલીને, રાગ-દ્વેષ પર વિજય મેળવીને તથા પરિષહો સહીને તેમણે કેવળજ્ઞાનની પ્રાપ્તિ કરી, તીર્થંકર થયાં અને પછી સિદ્ધ ગતિ પ્રાપ્ત કરી. તીર્થકર ચરિત્ર એટલે પ્રભુ કથિત માર્ગે જીવનમાં આગળ વધવાની પ્રેરણા. સંસાનું સુખ છોડીને, ક્ષણિક ભોગોનો ત્યાગ કરીને તેની દીક્ષા ગ્રહણ કરે છે. સંયમના માર્ગે વિચરતા તેઓ સ્વ-પ૨નું કલ્યાણ કરે છે. ધર્મ પ્રવતાવે છે અને તીર્થની સ્થાપના કરતાં હોવાથી તીર્થકર કહેવાય છે. ચક્રવર્તાિ, વાસુદેવ અને પ્રતિ વાસુદેવ ચરિત્ર આપણને બોધ આપે છે કે કર્મ કોઈને છોડતું નથી. શુભ કર્મ કરનાર શુભ ગતિને પામે છે અને અશુભ કર્મો કરનાર દુર્ગતિને પામે છે. કર્મની આ ગહન લીલા સમજવા અને તેમાંથી બોધપાઠ લેવા આ ચરિત્ર વાંચવા જોઈએ. આ ગ્રંથ બે હજારથી વધારે પાનાઓમાં સમાય તેવડો છે.ટૂંકામાં જ બથા ચરિત્રોનું વર્ણન કરવા જઈએ તે પણ ૨૫૦ થી ૩૦૦ પાના થાય. અત્રે મયૉદાને લક્ષમાં લઈને આપણે તે માત્ર તીર્થકરો, ચક્રવર્તાિઓ, ઈ. ૬૩ શલાકા પુરુષોના નામ તથા એક બે ચરિત્ર વિષે ટૂંકામાં ખ્યાલ મેળવીને સંતોષ માનીશ. કેટલીક અન્ય રસપ્રદ વિગતો તરફ પણ વિહંગાવલોકન કરી લઇશુ.. Page #50 -------------------------------------------------------------------------- ________________ ત્રેશઠ શલાકા પષી - ( ૧ )૨૪ તીર્થકર ભગવત- 2ષભ દેવ, અજીતનાથ, સંભવનાથ, અભિનંદન સ્વામી, સુમતિનાથ, પદમ પ્રભુ, સુપાર્શ્વનાથ. ચંદ્ પ્રભુ. સુવિધિનાથ, શીતળનાથ, શ્રેયાંસનાથ, વાસુપૂજ્ય સ્વામી, વિમળનાથ. અનંતનાથ, ધર્મનાથ, શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ, મલ્લિનાથ, મુનિસુવ્રત સ્વામી. નમિનાથ, નેમનાથ, પાર્શ્વનાથ તથા ચોવીશમાં શ્રી મહાવીર સ્વામી. ( ૨ ) ૧૨ ચક્રવર્તાિઓનાં નામ. -ભરત, સગર, મઘવા, સનતકુમાર, શાંતિ, કુથ, અર, શુભમ પદમ. હરિષણ, જય અને બમદત. ( ૩ ) ૮ વાસુદેવનાં નામ- ત્રિપૃષ્ઠ. દ્વિપૃષ્ઠ, સ્વયંભુ. પુરુષોત્તમ, પુરુષ સિંહ, પુરુષ પુંડરિક, દત, લમણ, કૃષ્ણ. ( ૪ ) ૮ બળદેવનાં નામ- અચળ, વિજય, ભદુ, સુપ્રભ, સુદર્શન, આનંદ, નંદન, પબ, બળભદ્. ( ૫ ) ૯ પ્રતિ વાસુદેવના નામ- અથગ્રીવ, તારક મેરાક, મધુ. નિષ્કલ, બલિ, પ્રહલાદ, રાવણ અને જરાસંઘ. આ સઠ શલાકા પુરુષોમાં ૬૦ સ્વરુપ છે કારણકે શાંતિનાથ, કંથનાથ તથા અરનાથના પોતાના એક જ ભવમાં તેઓ ચકવતિ તથા તે પછીથી તીર્થકર થયાં તેથી બે વાર નામ આવેલ છે. વળી આ ત્રેસઠમાં જીવ તે કૂલ ૫૯ જ છે કારણકે ઉપરના ત્રણ બે વાર આવ્યા તેથી ત્રેસઠમાંથી ત્રણ બાદ કરતાં ૬૦ થયાં અને મહાવીર સ્વામી પૂર્વ ભવમાં ત્રિપૃષ્ઠ વાસુદેવ હતાં તેથી ૦માંથી એક જતાં પ૮ જૂદા જૂદા આત્માઓનાં ચરિત્ર છે. ઉપરોક્ત ૫૯ જીવો મોક્ષનાં અધિકારીઓ છે. ૨૪ તીર્થંકશે એ જ ભવમાં મોક્ષે ગયાં હતાં, અન્યમાંથી કેટલાકને સ્વર્ગ યા નર્કમાં ગયાં પછી કર્મનો સંપૂર્ણ ક્ષય થયા બાદ માનવ ભવમાંથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. ચક્રવર્તાિ ઓ સુવર્ણની કાંતિ વાળા હોય છે. તેમની માતાઓ તેઓ ગર્ભમાં હોય ત્યારે ચૌદ સ્વપ્ન જૂએ છે. દરેક 48 Page #51 -------------------------------------------------------------------------- ________________ ચક્રવર્તિને ચૌદ રત્નોની પ્રાપ્તિ થાય છે. બાર ચક્રવર્તિઓમાંથી આઠ મોક્ષે જાય છે. બે નરકમાં, બે સ્વર્ગમાં જાય છે અને તે ચારેય માનવભવ મેળવીને મોક્ષે જાય છે. ચક્રવર્તિથી અધાં પરાક્રમવાળા. ત્રણ ખંડ પૃથ્વીનાં ભોક્તા એવાં નવ વાસુદેવો થાય છે, તેઓ કૃષ્ણ વર્ણનાં હોય છે. વાસુદેવના ઓરમાન ભાઈ બળદેવ હોય છે. દા.ત. આઠમા વાસુદેવ લમણના ઓરમાન ભાઈ તે આઠમા બળદેવ પદમ ( રામ ). વાસુદેવની સામે પ્રતિ વાસુદેવ પણ હોય છે. વાસુદેવ દ્વારા પ્રતિ વાસુદેવની હત્યા થાય છે. પહેલાં વાસુદેવથી પહેલાં પ્રતિ વાસુદેવની હત્યા થાય છે એમ કમ સમજવાનો છે. ત્રિશષ્ઠિ શલાકામાં વાતાંની સાથોસાથ માહિતીનો ખજાનો છે. આ લોકમાં આવેલાં વિવિધ પ્રદેશ-દેશી-ખંડો-ક્ષેત્રોની નામાવલિ, કેટલાક ક્ષેત્ર તે બીજા ગ્રહો પર છે. ત્યાંના કાળ-માન, શરીરના માપ છે. જૂદાં છે. તેનું સવિસ્તર વર્ણન છે. . પ્રથમ આ તીર્થકર ઋષભ દેવ ભગવાને અનિનો ઉપયોગ તથા ખેતી કરતાં શીખવ્યું . પ્રાથમિક દશામાં જીવતાં મનુષ્યોને તેમણે વિવિધ કળાઓ શીખવી. શામ, દામ, ભેદ અને દંડની રાજનીતિ શીખવી આ સિવાય ૭૨ કળાઓ શીખવી. આ કળાઓનાં નામ લેખન, ગણિત, ગીત, નૃત્ય, વાધ, પઠન, શિક્ષા, જ્યોતિષ, છંદ, અલંકાર, વ્યાકરણ, નિર્યુક્તિ, કાવ્ય, કાત્યાયન, નિઘંટુ, ગજ-આરોહણ, અશ્વારોહણ, તપોશિક્ષા, શસ્ત્ર વિધા, રસ, મંત્ર, યંત્ર, વિષ, ખત્ય. ગધ, પ્રાકૃત, સંસ્કૃત, પેશાચિક, અપભ્રંશ. સ્મૃતિ, પાણ, વિધિ, સિદ્ધાંત, તર્ક, વૈદક, વેદ, આગમ, સંહિતા, ઈતિહાસ, સામુદ્રિક , વિજ્ઞાન આર્યક, રસાયણ, કપટ, વિધાનુવાદ, દર્શન, સંસ્કાર, ધૂર્તતા, મણિકર્મ, તરુ ચિકિત્સા, ખેચરી, અમરી, ઈન્દુઝીવ, પાતાલ સિદ્ધિ, યંત્ર કરસવતી, સર્વ કરણી, પ્રાસાદ લક્ષણ, પણ-હાટ, ચિત્ર કલા, લેપ કર્મ, ચર્મ કર્મ, પત્રછેદ, નખ છેદ, વાહન પરીક્ષા, વશીકરણ, કાષ્ટઘટન, દેશ ભાષા. ગારુડી, 49 Page #52 -------------------------------------------------------------------------- ________________ અઢાર લિપિઓ હંસ, ભૂત, યક્ષ, રાક્ષસ, ઉડિ, યાવની, તુર્કી, કીરી, દ્રાવિડી, સૈંધવી, માળવી, નડી, નાગલી, લાટી, પારસી, અનિમિતિ, વાણિકી, મૂળદેવી. આ ગ્રંથમાં રામાયણ અને મહાભારતની વાતો પણ છે અને સગર રાજા, જન્તુ તથા ભગીરથની વાતો અને જમદગ્નિ, વૈશ્વાનર અને પશુામેય છે. મૂળ ૬૩ ચરિત્રોમાંથી પ્રથમ તીર્થંકર ઋષભ દેવન ચરિત્ર તથા તેમનાં પુત્ર જે પ્રથમ ચક્રવર્તિ થયાં તે ભરત રાજાનું ચરિત્ર હવે ટૂંકાણમાં જોઇએ. so Page #53 -------------------------------------------------------------------------- ________________ ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર પ્રથમ તીર્થકર શ્રી ત્રષભદેવનું ચરિત્રઆદિ તીર્થકર શ્રી ઋષભદેવનાં પૂર્વભવો નીચે પ્રમાણે ૧ ધન સાર્થવાહ ૨ યુગલિક ૩ દેવતા ૪ મહાબળ-વિધાધ ૨ ૫ લલિતાંગ દેવ ૬ વજૂજંગ રાજા ૭ યુગલિક ૮ દેવ ૮ જીવાનંદ વેધ ૧૦ દેવ ૧૧ વજૂનાભ ચક્રવર્તિ ૧૨ દેવ ઉપરનાં ભવ થયાં બાદ ત્રષભ દેવનો તેમનાં છેલ્લા ભવમાં જન્મ થયો હતો. તેમના જન્મ કાળ પહેલાં સાત કુલકરોની ઉત્પત્તિ થઈ હતી. આ કુલકરો એટલે પ્રભુની વંશાવળી છે પ્રથમ કુલકર વિમલવાહન હતાં. હાથી પર બિરાજમાન, શોભાયુક્ત અને સુયોગ્ય ગુણકારી હોવાથી લોકોએ તેમને વિમલ-વાહન તરીકે ઓળખ્યાં હતાં. તે પછીનાં કુલકશે. પ્રથમ કુલકરના પુત્ર દ્વિતીય કુલકરનું નામ ચક્ષસ્માન હતું દ્વિતીયનાં પુત્ર ત્રીજા કુલકર થયાં તેમનું નામ યશસ્વી હતું. ચોથાનું નામ અભિચંદ્ર, પાંચમાંનું નામ પ્રસેનજિત છઠ્ઠાનું નામ મરુદેવ તથા સાતમાનું નામ નાભિ. આ નાભિ રાજા તે જ ત્રષભ દેવના પિતા. નાભિરાજાની યુગલિક પત્નીનું નામ મરુદેવા હતું આ સમયની દેશ કાળની પરિસ્થિતિ તથા જન માનસ સમજવા માટે પ્રથમ કાળ ચક્રની વાત કરીએ. 51 Page #54 -------------------------------------------------------------------------- ________________ કાળચક્રઃ- આપણે રહીએ છીએ તે ભરતક્ષેત્ર છે. અહીંયા વીસ ક્રોડા ક્રોડ સાગરોપમનું બાર આરા વાળ કાળ ચક્ર સદાયે ફર્યાં કરે છે. જે કાળમાં દુઃખ વધતું જાય તે અવસર્પિણી કાળ કહેવાય છે. જે કાળમાં સુખ ક્રમશઃ વધે તે ઉત્સર્પિણી કાળ કહેવાય છે. આ બન્નેના પાછા છ છ વિભાગ છે તે આરાઓ કહેવાય છે, ઘડીયાળના બાર વાગ્યા પછી ફરીથી એકથી શરૂ થાય તેમ સુખની અંતિમ પરાકાષ્ઠા પછી દુઃખની શરુઆત થાય છે. અવસર્પિણીના છ આરાનું ટૂંકમાં વર્ણન આ પ્રમાણે છે. સહુથી પ્રથમ આરો સુખમા સુખમ છે અહીંયા શુખ, સુખ અને સુખ જ છે. દુઃખ આવવાનુ છે પણ આ આરામાં તેની ખબર પડે તેમ નથી. છતાંયે "કાંટા નીચે જઇ રહ્યો છે. આ પરમસુખના કાળમાં મનુષ્ય દેહની ૩ ગાઉની ઉંચાઇ હોય છે. આયુષ્ય ૩ પલ્યોપમનુ હોય છે. કલ્પવૃક્ષો તેમની સર્વ ઇચ્છાઓ પૂર્ણ કરે છે. બીજા આરાનું નામ સુખમા છે, હજીયે પૂર્ણ સુખ છે પરંતુ મનુ ષ્યના દેહ અને આયુષ્યમાં ઘટાડો થાય છે. ત્રીજા આરામાં આયુષ્ય માન ઘટતાં જાય છે આ આરો સુખમા દુઃખમ કહેવાય છે. ત્રીજા આરાના પાછળનાં ભાગમાં કુલકરોની ઉત્પત્તિ થાય છે. કલ્પવૃક્ષથી ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ થતી નથી. મનુષ્યોમાં પરસ્પર વાદવિવાદનુ સર્જન થાય છે. અહીંયા યુગલિક જ ઉત્પન્ન થાય છે, એટલે કે ભાઇ બહેનનુ જોડ જન્મતુ હોય છે. કાળક્રમે આ યુગલિક દ્વારા જ સંતાનોત્પત્તિ થાય છે. મન કલુષિત થાય છે, ક્લેશ શરુ થાય છે. પ્રથમ તો દંડ માટે હું આમ કર્યું" તે દર્શાવતો "હા" શબ્દ જ વપરાતો તેથી હાકાર નીતિ કહેવાતી. એ પછી માકાર નીતિ આવી અને ત્યાં અઘટિત કામ માટે ના પાડવામાં આવતી હતી, તે બાદ ત્રીજી ધિક્કાર નીતિ પણ શરૂ થઈ. કહેલું ન માને તેને ધિક્કાર આપવો તે પ્રમાણે દંડની પ્રથા અમલમાં આવી, આ આરામાં યુગલિક પરસ્પર પરણતા નથી અને અન્ય કન્યાનું પાણિગ્રહણ કરે છે. આ સમયે અગ્નિનો 52 ** Page #55 -------------------------------------------------------------------------- ________________ ઉપયોગ શરુ થાય છે. વિવિધ પ્રકારની વિદ્યા શીખવવાનું શરુ થાય છે. ૩૬ જાતિઓ અસ્તિત્વમાં આવે છે. ૭૨ કલા અને ૧૮ લિપિઓ શરુ થાય છે. આ કાળમાં જ તીર્થકર પણ જન્મે છે તે સઘળા ઘાતી કર્મોનો ક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી તીર્થની સ્થાપના કરે છે. આ અરસામાં ચક્રવર્તિની પણ ઉપતિ થાય છે ચોથા આરાનું નામ દુ:ખમાં સુખમ છે. હવે દુઃખનું પ્રમાણ વધારે છે, સુખ ઓછુ છે. ત્રીજા આરામાં પ્રથમ તીર્થકર તથા પ્રથમ ચક્રવર્તિ જન્મે છે. ચોથા આરામાં બાકીના ૨૩ તીર્થકર ૧૧ ચક્રવર્તિ, ૮ બળદેવ, ૮ વાસુદેવ અને ૯ પ્રતિ વાસુદેવ થાય છે. ત્રીજા તથા ચોથા આરાની આ કુલ ૬૩ વિશિષ્ઠ પ્રતિભા એટલે જ શલાકા પુષ્પો. પછી આવે છે દુઃખમ નામનો પાંચમો આરો ચોથા આરામાં છેલ્લે ચોવીસમા તીર્થંકર થઈ ગયાં હોય છે. પાંચમાં આરામાં તીર્થકર નથી જેઓ ચોથા આરામાં જનમ્યા હોય અને પાંચમાં આરામાં જીવિત હોય તે તેમને કેવળજ્ઞાન શક્ય છે. પાંચમાં આરામાં જન્મેલાને કેવળજ્ઞાન તથા મોક્ષ નથી ( જંબુ સ્વામી આ અવસર્પિણીના છેલ્લા કેવળજ્ઞાની થઈ ગયાં. પાંચમાં આરામાં ધર્મ ઘટે છે, અધર્મ વધે છે. નીચેની ૩૦ વસ્તુઓ થાય છે. ૧ શહેરોની દુદશ થાય ૨ ગામડા સ્મશાન જેવાં થાય. ૩ સારાં કુળમાં જન્મેલાં દાસ બને ૪ રાજાઓ ક્રર બને ૫ સ્ત્રીઓમાં દુરાચાર પ્રવેશે ૬ પિતાની આજ્ઞા પુત્ર ન પાળે ૭ ગુરુનું માન શિષ્ય ન રાખે ૮ ખરાબ લોકો ધનિક થઈ શકે ૯ સારા માણસો દુ:ખી પણ હોય. ૧૦ સાપ વીંછી જેવા નાના નાના જીવો વધે S૩ Page #56 -------------------------------------------------------------------------- ________________ ૧૧ દુષ્કાળ વારંવાર પડે ૧૨ બાહ્મણ લોભી બને ૧૩ હિંસા ફેલાય ૧૪ મત મતાંતરો ઊભા થાય ૧૫ મિથ્યાત્વ વધે ૧૬ દેવતાનાં દર્શન દુર્લભ થાય ૧૭ વિધાધરો ની વિધા ઘટે ૧૮ દુધ વગેરેમાંથી સત્વ ઓછું થાય ૧૯ પશુઓનું આયુષ્ય ઓછું થાય ૨૦ પાખંડીઓ પૂજાય ૨૧ સાધુઓને ચોમાસુ કરવા માટે જગ્યા ઓછી થાય. ૨૨ સાધુઓ શ્રાવકોમાં શિથિલતા પ્રવેશે ૨૩ ગુરુ શિષ્યને ન ભણાવે ૨૪ શિષ્યમાં વિનય ન પણ હોય. ૨૫ અધર્મી, કપટી મનુષ્યોનું પ્રમાણ વધે ૨૬ ધર્મી, સરળ મનુષ્યો થોડાં હોય ૨૭ દંભીઓ ધર્મનાં નામે આગળ આવે ૨૮ આચાર્યો અલગ અલગ સંપ્રદાય કરે ૨૯ મલેચ્છ પણ રાજા થાય ૩0 ધર્મ પ્રેમ ઘટે. હેમચંદ્રાચાર્યે ૮૦૦ વર્ષ પહેલાં લખેલી વાતો સાચી પડતી જ જાય છે. પાંચમાં આશા પછી જે છઠ્ઠો આરો આવશે તેમાં શું થશે તે પણ વાંચવા , વિચારવા યોગ્ય છે. પાંચમાં આરાના ૨૧૦૦૦ વર્ષ પૂર્ણ થયાં બાદ છઠો આરો શરુ થાય છે તે પણ ૨૧૦૦૦ વર્ષની હોય છે. અત્યારે આપણે પાંચમાં આરામાં જીવીએ છીએ. મહાવીર સ્વામીનાં નિવાણ બાદ ત્રણ વર્ષ અને સાડા આઠ મહિને આ આરો શરુ થયો. છઠ્ઠા આરાનું નામ દુખમા દુઃખમ છે આ આરામાં દુઃખ સિવાય કશું જ નથી. આ આરામાં મનુષ્યની 54 Page #57 -------------------------------------------------------------------------- ________________ શું પરિસ્થિતિ હશે. અત્યારના વિજ્ઞાન યુગમાં ન્યુક્લીય૨ શસ્ત્રોની વાત ચાલે છે. આ શસ્ત્રોનો ઉપયોગ થાય તો સર્વત્ર હાહાકાર વ્યાપી જાય. પૃથ્વી પર લાખો કરોડો માનવી મર્શી જાય. ન્યુકલીયર રેડિએશન જો કદાચ આ પૃથ્વી ૫૨ છવાઇ જાય તો જે જીવે તે પણ ભયંકર રોગગ્રસ્ત અવસ્થામાં જીવે. તેમનાં સતાનો પણ રોગગ્રસ્ત જન્મે. પૃથ્વી પરનુ સઘળુ જ જળ, સ્થળ અને હવા દૂષિત થાય. હવામાં ઝેરી ગેસ વ્યાપેલો રહે, સૂર્યનો તડકો આવા આવરણને ભેદીને આવી ન શકે. નદીઓ સૂકાઇ જાય. આ બધુ આજના વૈજ્ઞાનિકો કહે છે.. હવે હેમચંદ્રાચાર્યે ૯૦૦ વર્ષ પહેલાં લખ્યું છે તે જોઇએ . ચારે બાજુ દુઃખી લોકોનાં, દુઃખી પ્રાણીઓનાં પોકાર સંભળાતાં હશે. આ કાળમાં અસહ્ય, અનુચિત, ભમરી ખાતાં વાયુ -પવનો ફૂંકાશે. ચોતરફ મૂળથી અંધકાર વ્યાપેલો રહેશે. ચંદુ અધિક ઠંડી લાગશે, સૂર્ય અધિક ગરમ લાગશે. ઝેરી વાયુવાળા, અનુચિત વીજળી સાથે વરસાદો પડ્યાં કરશે. સઘળી વનસ્પતિ નાશ પામશે. ભૂમિ કીચડ વાળી, ૨જ વાળી, ગરમ લાગશે. મનુષ્યો ખરાબ રુપવાળાં, વર્ણવાળાં, સ્પર્શવાળાં, ન ગમે તેવાં હશે. તેમનો સ્વર પણ અરુચિકર હશે. બેડોળ રૂપવાળાં, ધર્મ, નીતિ સમજ અને સરળતા વિહિન હશે. તેઓનાં નખ, વાળ વધેલાં, કઠોર અને બેડોળ હશે.. વિષમ દાંત આંખવાળાં તથા કરચલી યુક્ત ચહેરાવાળાં મનુષ્યો હશે. વિવિધ પ્રકારના હાડકાના રોગો વાળાં, અન્ય રોગોવાળાં ,દુર્બળ, પ્રમાણહીન, ઉત્સાહ તથા સત્વ વગરનાં, વિચિત્ર ચેષ્ટા વાળાં આ મનુષ્યો હશે. તેની ઉંચાઈ એક હાથ હશે. આયુષ્ય સોળથી વીસ વર્ષનુ હશે. તેઓ દરમાં ( નાની ગુફાઓ કે નાની ઝૂંપડીઓમાં) રહેશે. આ મનુષ્યો સૂર્ય ઉગ્યા પછી ૬૨માંથી બહાર નીકળીને લગભગ સૂકી એવી નદીઓમાં રહેતાં જીવનું ભક્ષણ કરીને જીવશે. ( નદીનાં માછલા તથા કાચબા જમીનમાં દાટશે-બપોરના તડકા વડે બફાયેલા તે જીવોનો આહાર 55 " Page #58 -------------------------------------------------------------------------- ________________ કરશે. પાણી માટે ખોપરીનો ઉપયોગ કરશે. આ છ આરા બાદ કાળચક ઉપર ચડવાનું શરુ કરે છે અને તેને ઉત્સર્પિણી કાળ કહે છે. તેમાં પ્રથમ દુઃખમાં દુખમ, બીજો દુઃખમ, ત્રીજો દુઃખમાં સુખમ ચોથો સુખમાં દુઃખમ પાંચમ સુખમા તથા છઠ્ઠો સુખમાં સુખમ એમ છ આરાઓ છે. આ રીતે ક્રમશઃ સુખની વૃદ્ધિ થતી જાય છે. ઉપર વર્ણવેલી રેડિએશન જેવી દશાનો અંત ઉત્સર્પિણીના બીજા આરાથી શરુ થાય છે. ધીરે ધીરે હવા ચોખ્ખી થતી જાય છે અને વિવિધ પ્રકારના ગુણોવાળા વરસાદ વર છે અને પરિસ્થિતિ બદલાય છે. ધરતી ધીરે ધીરે ફળદ્રુપ થતી જાય છે આમ ધીરે ધીરે પ્રતિકૂળ પરિસ્થિતિ ઘટતી જાય છે અને અનુકૂળ વાતાવરણ સજોતુ જાય છે. હવે આપણે મૂળ વાત પર આવીએ. સાત કુલકરોની ઉત્પત્તિ અવસર્પિણીનાં ત્રીજા આરામાં થાય છે. છેલ્લા કુલકર નાભિ રાજા તથા તેમના પત્નીને પુત્ર જન્મે છે તે પ્રથમ તીર્થકર ત્રષભદેવ ભગવાન. તીર્થકરને જીવ માતાના ગર્ભમાં હોય ત્યારે માતા ચૌદ સ્વપ્નાં જૂએ છે આ ચૌદ સ્વપ્ન છે. (૧) વૃષભ (૨) હાથી (૩ સિંહ (૪) લ-મી ૫ )પુષ્પમાળા (9ચત્ (O) સૂર્ય (૮)ધ્વજ (૯)કળશ (૧૦) કમળ સરોવર (૧૧૦સીર સમુદ્ ૧૨ દેવ વિમાન (૧)૨ન સમુચ્ચય ૧૪નિમ અગ્નિ આ ચૌદ સ્વપ્નનું સ્વપ્ન-પાઠક પાસે ફળ જોવરાવે છે, તેમાં જ્યોતિષીઓ કહે છે કે આ ઉત્તમ મહા મંગલકારી સ્વપ્ન તમે જોયાં છે. આ સ્વપ્નનો અર્થ એ જ કે તમારી કુક્ષિએ મહાન કુલકર જન્મશે (અન્ય તીર્થકરોની બાબતમાં પુસ્તકમાં એમ છે કે તે મહાન ધીર, વીર, વિજેતા થશે અથવા તે ધર્મ ચક્ર-પ્રર્વતન કરશે. ચોવીશય તીર્થકરોની માતાએ આ ચૌદ સ્વખો જ જૂએ છે. 2ષભદેવની માતા પ્રથમ ત્રષભ જૂએ છે. મહાવીર સ્વામીની માતા પ્રથમ સિંહ જુએ છે. બાકીના બીજા તીર્થંકરોમાં સ્વપ્નાંને કમ હાથીથી શરુ થાય છે. (કલ્પસૂત્રમાં મહાવીર ચરિત્રમાં જો કે મહાવીર સ્વામીનાં માતાએ પ્રથમ હાથી જોયો તેમ દશાવેલ છે 56 Page #59 -------------------------------------------------------------------------- ________________ ઉપરોક્ત ચૌદ સ્વપ્નાંઓનું વિગતવાર વર્ણન તથા તે શું સૂચવે છે તે પણ ત્રિષષ્ટિમાં સારી રીતે લખેલું છે. દા.ત. છેલ્લે સ્વખે નિર્ણમ અગ્નિ જૂએ છે તે તપ અને સંયમના પ્રતીકપે છે. ભગવાન અવિરતપણે તપ કરશે તેમ આ સ્વપ્ન સૂચવે છે વળી અગ્નિનાં આ તેજને માતા મુખમાં પ્રવેશ કરતું જૂએ છે તેનો અર્થ એ કે જન્મનાર પત્ર અન્ય તેજસ્વીઓનાં તેજને પણ ઝાંખુ પાડવા સમર્થ થશે. માતા મરુદેવા સ્વપ્નાંનો ફળાદેશ જાણી અત્યંત હર્ષ પામે છે. તેમનું સૌંદર્ય ખીલી ઉઠ્યું હતું. બાબર નવ માસને સાડા આઠ દિવસ થયાં બાદ, ચૈત્ર વદ આઠમના શુભ દિને ઉતરાષાઢા નક્ષત્રમાં ચંદ્ર હતો તે વેળાએ, સર્વ શુભ ગ્રહોની અનુકૂળતાએ તેમણે પુત્ર રત્નને જન્મ આપ્યો. જન્મ-મહોત્સવ તીર્થકરના જન્મના વધામણાપે છપ્પન દિકકુમાર આવે છે. અધોલોકમાંથી આઠ કુમારિકા આવીને સુંદર સુતિકા ગૃહ રચે છે. મેરુ પર્વત પરથી આઠ આવીને જળ-છંટકાવ કરીને, ભૂમિને આચ્છાદિત કરે છે. પૂર્વ ચકથી આઠ આવે છે તે દર્પણ રાખીને ઉભી રહે છે, દક્ષિણ ચકની આઠ કુમારિકાઓ મંગળ ગીતો ગાય છે અને કળશ ધરીને ઊભી રહે છે. પશ્ચિમ ચકની આઠ કુમારિકાઓ પંખા રાખીને ઊભી રહે છે. ઉત્તર રુશ્વકની આઠ કુમારિકાઓ ચામર ધરીને ગીતો ગાતી ઉભી રહે છે. વિદિશામાંથી આવેલી આઠ કુમારમાંથી ચાર દીપક ધરે છે અને ચાર ભગવાનના નાભિનાળનું છેદન કરે છે. આ ૧૬ કુમારિકાઓ તેલ-મર્દન, સુગંધી વિલેપન, સ્નાન છે. કરાવીને પ્રભુ જન્મને મહોત્સવ ઉજવે છે. જન્મ મહોત્સવની ઉજવણીના ભાગરુપે સીધર્મેન્દ્ર દેવ પણ પધારે છે. તે ભગવાનની સ્તુતિ કરે છે. બીજા વિમાનોના 57 Page #60 -------------------------------------------------------------------------- ________________ દેવતાઓને તે આહ્વાન આપે છે અને સહુ મળીને મેરુ પર્વત ૫૨ ભગવાનને લઇ જાય છે અને ત્યાં સ્નાત્ર મહોત્સવ ઉજવે છે. પોત પોતાના વિમાનોમાં આવતાં વિવિધ દેવ લોકનાં દેવો જે ઉત્સાહથી અને જે ધામધૂમથી આ મહોત્સવ ઉજવે છે તેનુ વર્ણન ખૂબ જ સુંદર છે, પરંતુ આપણે વિસ્તાર ભયે આ વર્ણન ટાળીશું. બાળપણ, યુવાની, ગૃહસ્થાશ્રમ. ભગવાનનાં ઉ૨ ઉપ૨ ઋષભનું ચિહ્ન હતુ તથા માતાએ સ્વપ્નામાં પ્રથમ ઋષભ જોયેલો તેથી બાળકનું નામ ઋષભ પાડવામાં આવ્યું. તે સાથે યુગ્મધર્મી કન્યા પણ જન્મી હતી તેનુ નામ સુમંગલા ૨ખાયું. એકવેળાએ કોઇ એક યુગલિઆનુ જોડુ ખંડિત થયુ.. બાળક મણ પામ્યો, બાલિકા જીવતી રહી. પ્રથમ તો બાળક તથા બાલિકા મોટાં થતાં જ પતિ-પત્ની બનતાં હતાં, પરંતુ હવે આ બાલિકા એકલી પડી તેનુ નામ સુનંદા હતુ. આ બાલિકાને નાભિ રાજા પાસે લાવવામાં આવી. નાભિ રાજાએ તેને ઋષભ દેવ સાથે પરણાવવાનો વિચાર કર્યો. આ રીતે સહુ પ્રથમ ઋષભ દેવનાં સમયથી યુગલિક ન હોય તેવી નારીને પરણવાનું શરુ થયું ભગવાન યોગ્ય ઉંમરે સુનંદા અને સુમંગલાને પરણ્યાં. કાળક્રમે સુમંગલાએ ભરત અને બાહ્મી નામના જોડકાને જન્મ આપ્યો તથા સુનંદાએ બાહુબલિ તથા સુદર્દીને જન્મ આપ્યો. આ અરસામાં ધીરે ધીરે કષાયની વૃદ્ધિ થતી જતી હતી. લોકો પણ હાકાર, માકાર તથઅ ધિક્કાર નીતિને અવગણવા લાગ્યાં હતાં, કલ્પવૃક્ષનો પ્રભાવ ઓછો થયો હતો. નાભિ રાજાએ (જેઓ ખરેખર તો કુલકર હતાં-૨ાજા નહીં) પ્રથમ રાજવી તરીકે ઋષભ દેવની વરણી કરીને રાજ્યાભિષેક કર્યો. ઋષભ દેવ પ્રથમ રાજા થયાં તેમણે મંત્રીઓ, સેનાપતિ વ. ની નિમણુંક કરી. કલ્પવૃક્ષોનાં ફળો અપ્રાપ્ય બનતાં તેમણે લોકોને વિવિધ વિધા શીખવી, અગ્નિનો ઉપયોગ કરતાં અને અન્નને રાંધીને ખાતાં સહુ પ્રથમ તેમણે શીખવ્યું. રાંઘવા માટે વાસણ જોઇએ તેથી કુંભકાર વિધા પ્રથમ વિકસી, તે પછીથી તો બીજી વિદ્યાઓનો અને કળાઓનો પણ વિકાસ થયો. 58 Page #61 -------------------------------------------------------------------------- ________________ ત્રિષષ્ટિમાં ૩6 પ્રકારની જાતિઓ ( કુંભાર, ચિત્રકાર, કસાશ વગેરે) નોધેલી છે. પુરુષની ૭૨ કલા, સ્ત્રીની ૬૪ કલા, ૧૪ લોકોત્તર વિધા, ૧૪ લૌકિક વિધા તથા ૧૮ પ્રકારની લિપિઓનાં નામ છે. આ બધીજ વસ્તુઓ 2ષભદેવે સહુ પ્રથમ શીખવી, આમ ત્રષભ દેવ એક એવાં આદિ પુરુષ હતાં કે જેમને વેદ અને ઉપનિષદ પણ વંદન કરે છે. પ્રથમ તીર્થકર, પ્રથમ રાજા તથા પ્રથમ મહાજ્ઞાની એવા આ વંદનીય વિભૂતિને તેથી જ આદિનાથ પણ કહેવાય છે. ત્રિષભ દેવે ત્રેસઠ લાખ પૂર્વ ગૃહસ્થાવસ્થામાં ગાળ્યાં પછી દીક્ષા ગ્રહણ કરીને સર્વસ્વનો ત્યાગ કયો. દીક્ષા પહેલાં ત્રષભ દેવે ભરતને રાજ્યાભિષેક કર્યો. બાહુબલિ તથા અન્ય નવ્વાણું પુત્રીને નાના પ્રદેશો આપ્યાં. ભગવાન તો દીક્ષા લઈને નીકળી ગયાં. પ્રથમના સાધનાના દિવસો ઉપવાસના દિવસો હતાં. ભગવાન ઉપવાસ બાદ ગોચરીએ નીકળ્યાં. તે વખતે લોકો અજ્ઞાત હતાં. કોઈએ હસ્તી (હાથી) આપવા માંડ્યો, કોઈક કંઈ, ભગવાનને આની આવશ્યકતા નહોતી, તેઓ કશું સ્વીકારી ન શકયાં. અને ભગવાનના ઉપવાસ ચાલુ જ રહ્યાં. યોગ્ય ભિક્ષા ન મળી તે ન જ મળી, આમને આમ એક વર્ષ વીત્યું. લોકો તે મધુરાં પકવાન, સુગધી જળ આપવા તૈયાર જ હતાં પણ ભગવાનને કશાનો મોહ ન હતો. બરાબર એક વર્ષ બાદ શ્રેયાંસકુમારે ભગવાનને જ્યારે ઇશ્ક-૨સ (શેરડીનો રસ) વહોરાવ્યો ત્યારે જ ભગવાને તે ગ્રહણ કર્યો ને પારણાં કયાં. આ ઇરસ થશાખ સુદ ત્રણના શુભ દિને વહોરાવ્યો હતો. તેથી આ તિથિ અક્ષય-તૃતિયા તરીકે ઓળખાય છે. શ્રેયાંસકુમારને તો ભગવાનના દર્શનથી જ જાતિસ્મરણ જ્ઞાન થયું હતું. પારણા બાદ ભગવાન તક્ષશીલા ગયાં ને ત્યાં કાઉસગ્ગ ધ્યાનમાં ઊભા રહ્યાં. બાહુબલિ તે વખતે તક્ષશીલા હતાં. તેમણે ભગવાનના સ્વાગત માટે આખી રાત તૈયારીઓ કરી, ગામ શણગાર્યું. સવારે તે પ્રભુને મળવા જાય છે પરંતુ પ્રભુતા વિહાર કરીને ચાલી નીકળ્યાં હતાં. બાહુબલિના શોકનો પાર ન રહ્યો, તેમણે ભગવાનનાં પગલાને જ વંદન કયાં. 59. Page #62 -------------------------------------------------------------------------- ________________ આવીને ઋષભ દેવને ફાગણ વદી અગિયારશના શુભ દિવસે, પ્રભાતમાં કેવળજ્ઞાન થયું. કેવળજ્ઞાન સમયે તે અયોધ્યાના પુતિમાલ વિભાગમાં પધારેલાં હતાં તેમને અઠ્મનો ઉપવાસ હતો અને ઝાડ નીચે કાયોત્સર્ગ ધ્યાન અવસ્થામાં હતાં., આ ધ્યાન અવસ્થામાં શુક્લ ધ્યાન અગ્નિના પ્રભાવથી જ્ઞાનાવ૨ણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય કર્મનો ક્ષય થયો અને કેવળજ્ઞાન પ્રગટ્યું. આ શુભ ઘડીએ બાર ઈદ્રીએ પણ ભગવાનના કેવળજ્ઞાનનો મહા મંગલકારી મહોત્સવ કર્યો. આ શુભ અવસરે વાયુએ એક યોજન જમીન સાફ કરી, મેઘે તેનું સુગંધી જળથી સિંચન કર્યું, દેવતાઓએ માણેક રત્નોથી ભૂમિ તળ તૈયાર કર્યુ, તોરણો બાંધ્યાં, પૂષ્પો વેયાં. પ્રભુના ઉપદેશ માટે સમવસરણની રચના થઈ. પ્રથમ ગઢ રત્નમય હતો, બીજો સુવર્ણનો હતો અને ત્રીજો રુપાનો હતો. દરેક ગઢને ચાર ચાર દરવાજા હતાં. વિવિધક્ષેત્રનાં દેવોએ દરવાજા પાસે દ્વારપાળ તરીકે સેવા આપી. દેવી પ્રતિહાર થઇને ઉભી રહી. સમવસરણમાં સૌથી વચ્ચો વચ્ચ ચૈત્યવૃક્ષ હતું. વૃક્ષની નીચે રત્નની પીઠ (ઓટલો) રચ્યો, તેના પર છંદક અને છંદક પર રત્ન સિંહાસન રચ્યું. સિંહાસન ૫૨ ત્રણ છત્રો હતાં. સિંહાસનની બાજુએ ચામર લઇને યક્ષો ઉભાં હતાં. સમવસરણના ચારે દ્વાર પર એક એક ધર્મ ચક સુવર્ણનાં કમળમાં પ્રસ્થાપિત કર્યુ હતું. પ્રભુ સમવસરણમાં પ્રવેશ્યાં. દેવતાઓએ પ્રભુને માટે પગ મૂકવા માટે સુવર્ણ'નાં નવ કમળો મૂક્યાં. પ્રથમ રહેલાં બે કમળો પર ભગવાન પગ મૂકે ત્યારે બીજા કમળ પાછળથી આગળ આવી જાય તેવી ચમત્કૃતિ થઇ આ રીતે પ્રભુ સુવર્ણનાં કમળો પર જ ચાલતાં હતાં. પ્રભુ પૂર્વ દ્વારેથી પ્રવેશ્યાં, ચૈત્યવૃક્ષની પ્રદક્ષિણા કરી અને "નમો તિત્થસ્સ" કહીને સિંહાસન પર આરુઢ થયાં. આ સમયે વ્યતરીએ બાકીની ત્રણ દિશામાં પ્રભુનાં પ્રતિબિંબો રચ્યાં તેથી ભગવાનને સઘળી દિશામાંથી જોઇ શકાય તેવી રચના થઈ. પ્રભુની સન્મુખ એક ધ્વજ પણ હતો. 60 Page #63 -------------------------------------------------------------------------- ________________ દેવતાઓ, મનુષ્યો વ. પ્રથમ ગઢમાં આવીને બેઠાં, બીજો ગઢ તિર્યો માટેનો તથા ત્રીજો ગઢ વાહનો માટેનો હતો. પ્રભુ આ સમવસરણમાં ત્રણેય જગતનાં જીવોને પ્રતિબોધ આપે છે. આ તરફ ભગવાન 2ષભ દેવની માતા મરુદેવા પોતાના પત્રની ચિંતા કરતાં હોય છે. દીક્ષાના દોહ્યલા દિવસો કેવા હોય છે તેની કલ્પના કરે છે. તેમનો પત્ર મહારાજા ભરત તેમને સાંત્વના આપે છે ત્યાંજ સમાચાર આવ્યો કે ત્રષભ દેવને કેવળજ્ઞાન થયું છે. આ શુભ સમાચાર સાથે જ ભરતરાજાને બીજા આનંદના સમાચાર સાંપડ્યાં “હે મહારાજા, ચક્રવર્તિને જ મળે તેવું અમૂલ્ય ચક૨ભ આપને પ્રાપ્ત થયું છે . આ ચક્ર આપની આધશાળામાં ઉત્પન્ન થયેલ છે ભરત આ બન્ને સમાચારો સાંભળીને હષૉન્વિત થઈ ગયો. પ્રથમ ક્યાં જવું ? ત્રષભ દેવ પ્રભુને વંદન કરવાં કે આયુધશાળામાં ? પણ ભરતને નિર્ણય લેતાં વાર લાગી નહીં. માતા મરુદેવાને લઈને તેઓ ત્રષભ દેવને વાંદવા માટે નીકળ્યાં. મરુદેવા માતા હાથી પર બિરાજમાન થયાં. માતા પુત્રને જોવા, વંદન કરવાં ચાલી સાથે પત્ર ભરત પણ છે. પૌત્ર કહે છે જૂઓ જૂઓ એ દેખાય સમવસરણનો ઈદૂધ્વજ. દેવતાઓ પણ ત્રષભ દેવના વંદન અર્થે આવાગમન કરી રહ્યા છે. જે સમવસરણમાં દેવ-દેવીઓ, મનુષ્યો અરે પશુ-પક્ષીઓ પણ વેર ભૂલીને પ્રભુની મધુરી વાણીનું શ્રવણ કરે છે તે નીહાળી માતાની આંખમાંથી હર્ષનાં આંસુઓ આવ્યાં. પોતાના પુત્રની અમૃત વાણી સાંભળી તેમને પણ વે રાગ્ય પ્રગટ્ય અને કેવળજ્ઞાન થયું, એટલું જ નહીં આયુષ્ય પુરુ થવાથી તેઓ નિવાણ પામ્યાં, સિદ્ધગતિ પામ્યાં. આ અવસર્પિણીનાં પ્રથમ સિદ્ધ તે માતા મવા. ભરત રાજાએ પ્રભુની અમૃત વાણી શ્રવણ કરી. ભગવાનની દેશના સાંભળી ભારતનાં પુત્રોએ દીક્ષા ગ્રહણ કરી. ભરતની બહેન બાતમીએ પણ દીક્ષા અંગીકાર કરી. ભરત Page #64 -------------------------------------------------------------------------- ________________ મહારાજાએ વ્રત ગ્રહણ કયા, બીજી બહેન સુંદરીએ પણ તેમજ કર્યું. આ રીતે ચતુર્વિધ સંઘની સ્થાપના થઇ. પ્રભુએ ઉત્પાદ, વ્યય અને ધ્રુવની ત્રિપદી સંભળાવી. તેનાં બૃ હદ અર્થઘટનનાં પરિપાક રુપ જૈન શાસ્ત્રોની રચના થઈ. ભરતનાં પુત્ર ઋષભસેન (પુંડરિક) તે પ્રથમ ગણધર થયાં. તે વખતે પ્રથમ યક્ષ અને યક્ષિણી ઉત્પન્ન થયાં તેમનાં નામ ગોમુખ-યક્ષ તથા અપ્રતિચકા યક્ષિણી (ચક્રેશ્વરી માતા). સમય જતાં ભરતનાં બીજા ટ ભાઇએ દીક્ષા અંગીકાર કરી. ભરતનાં ભાઇ બાહુબલિએ હજી દીક્ષા લીધી નહોતી, ભરતને ચક્ર રત્નની પ્રાપ્તિ થઇ એટલે ચક્રવર્તિપણુ સિદ્ધ કરવા સઘળાં રાજા મહારાજાઓને તાબે કર્યાં. બાહુબલિએ ભરતની આણ ન સ્વીકારી અને યુદ્ધ જાહેર કર્યું. ભરત તથા બાહુબલિ બન્ને ભાઇઓનુ દષ્ટિ યુદ્ધ, બાહુ યુદ્ધ, મુષ્ટિ યુદ્ધ, વાગ્યુદ્ધ અને દંડ યુદ્ધ થયું. બધામાં ભરતની હાર થઇ. ભરતે ગુસ્સે થઇને બાહુબલિ પર ચક્ર છોડ્યું પરંતુ ચક્ર પણ બાહુબલિની પ્રદક્ષિણા કરીને પાછુ ર્યું. બાહુબલિ ગુસ્સે થયાં . ભરતને ચક્ર છોડવાનો અધિકાર નહોતો. સરખે સરખા આયુધોથી જ યુદ્ધ લડવાનું હતું. બાહુબલિએ મુઠ્ઠીઓ વાળીને ભરત તરફ દોડવા માંડ્યુ. બાહુબલિનું અપ્રતિમ બળ, મુષ્ટિ પ્રહાર ભરતને હરાવી શકે તેમ હતાં, પરંતુ બાહુબલિને વિચાર આવ્યો આમ કરૂં તો માશમાં ને ભરતમાં શો ફેર?. ભરત તો મારા મોટાભાઇ છે, મોટાભાઇને મારીને મા૨ે ૨ાજ્ય નથી જોઇતુ. આખરે આ રાજ્ય લક્ષ્મીને પણ શું કરવાની ? આમ વિચારતાં વિચારતાં જ તેમને વૈરાગ્ય આવ્યો. જે મુઠ્ઠી ભરતને મારવા ઉગામી હતી તે મુઠ્ઠીથી પોતાનાં કેશનો લોચ કર્યો અને દીક્ષા અંગીકાર કરી. બાહુબલિએ ૨ણ-ભૂમિને ધ્યાન-ભૂમિ બનાવી ત્યાંજ ધ્યાન અવસ્થામાં સ્થિર રહ્યાં. ભરતને પશ્ચાતાપ થયો. બાહુબલિના શ૨ી૨ ૫૨ તો લત્તાઓ વીંટળાઇ વળી. ઉગ્ર ધ્યાન તપમાં તેઓ લાકડાના થડની જેમ રહ્યા. પંખીએ આસપાસ માળા બાંધ્યા. 62 Page #65 -------------------------------------------------------------------------- ________________ બાહુબલિએ ઉગ્ર તપશ્ર્વયાંમાં કર્મોનો ક્ષય કર્યો પણ હજી કેવળજ્ઞાન પ્રગટ ન થયું બાહુબલિજીને થયું કે હું કેવળજ્ઞાન થયા પછી જ ઋષભ દેવને વંદન કરવાં જઇશ. પહેલા જઇશ તો ઋષભ દેવનાં શિષ્યો જેમાં મારા નાના ભાઇ પણ છે તેમને વંદન કરવાં પડરશે તેથી અત્યારે નથી જવુ- પરંતુ આ વિચાર, નાના મોટાની આ ભાવના જ અવરોધરુપ બની ગઈ. એક વેળા બાહુબલિજી જ્યાં હતાં ત્યાં બન્ને બહેનો બાભી અને સુંદરી તેમને પ્રણામ કરવા આવી . બહેનોએ માત્ર એટલું જ કહ્યુ.- વીશ માશ ગજ થકી હેઠા ઉતરી. હાથી પર ચડયા કેવળજ્ઞાન નહીં થાય" બાહુબલિને વિચાર આવ્યો હું ક્યાં હાથી પર બેઠો છું ? પરંતુ વધુ વિચાર કરતાં જ આખી વાત સ્પષ્ટ થઇ. પોતે મોટા છે તેવો જરા સરખોયે ગર્વ રાખવો તે હાથી પર ચઢ્યાં બરાબર છે. મારી ભૂલ થઇ કોઇ નાનુ નથી કોઇ મોટુ નથી. હું મારા નાના ભાઇને પણ વંદન કરવાં જઇશ. આમ વિચારી તેમણે પગ ભયો. હવે તો છેલ્લો તાંતણો તૂટી ગયો હતો. બાહુબલિજીને કેવળજ્ઞાન થયું " એક વા૨ ભરતને વિચાર આવ્યો કે મારા નાના ભાઇઓ દીક્ષા અવસ્થામાં અનેક પરિષહો સહન કરી શ્યાં છે. જ્યારે હુ ચક્રવર્તિ હોવાથી સર્વ પ્રકારની રિદ્ધિ સિદ્ધિ ભોગવું છું. ભર આમ વિચારીને પોતાના ભાઇને રાજ્ય સુખ આપવાની ઇચ્છા વ્યક્ત કરી. વિવિધ પ્રકારનાં ભૌગ સુખ અન્ન તથા પીણા આપવા વિચાર કર્યો. જે ભાઇએ સર્વસ્વનો ત્યાગ કયો હતો તેમણે આમાંથી કશાનો સ્વીકાર ન કર્યો ભરતને આ સમયે સમજાયુ કે પોતાના રાજ્યસત્તા, રિદ્ધિ સિદ્ધિ સઘળું જ તુચ્છ છે. એક વેળાએ ઋષભ દેવ ભગવાન અષ્ટાપદ પર્વત પર પધાયાં. ત્યાં સમવસરણમાં ભરત ચક્રવર્તિએ ભગવાનને પૂછ્યું કે આ ભરત ખંડમાં કેટલાં તીર્થંકર અને કેટલાં ચક્રવર્તિ થશે તે કહો. ઋષભ દેવ ભગવાને આ વખતે ૨૪ તીર્થંકરી, તેમનાં નગર, 63 Page #66 -------------------------------------------------------------------------- ________________ માતા પિતાનાં નામ તથા પંચ કલ્યાણકોની સઘળી વિગતો કહી. તે પછી બાર ચક્રવર્તિઓનું વર્ણન કર્યું. એ પછી વાસુદેવ, પ્રતિ વાસુદેવ તથા બળદેવોની વાત પણ કરી. પ્રથમ તીર્થ પાલીતાણા-એકવાર ઋષભ દેવ ભગવાન પોતાના મુખ્ય ગણધર 2ષભસેન જે. પંડરિકના નામથી ઓળખાય છે. તેમની સાથે શત્રુંજય પર્વત પર પધાયાં. ત્યાં યથા સમય રહ્યા. ત્યાંથી વિહાર કરતાં પહેલાં પ્રભુએ પુંડરિકને કહ્યું કે તમે અહીં જ રહો તમને અહીં કેવળજ્ઞાન થશે. પુંડરિક તથા બીજા ગણધરો શત્રુંજય પ૨ જ રહ્યાં પ્રભુ ત્યાંથી ચાલી નીકળ્યાં. આ પર્વત પર પછીથી પુંડરિકસ્વામીને કેવળજ્ઞાન થયું અને ત્યાં જ તેમનો મોક્ષ થયો તેથી આ સ્થાન પ્રથમ તીર્થ બન્યું. ત્યાં ભરત રાજાએ રત્ન-શિલાનું ચૈત્ય બંધાવ્યું અને પુંડરિકજીની તથા ઋષભ દેવની પ્રતિમા પ્રસ્થાપિત કરી ત્રષભ દેવ ભગવાનને ચોરાશી હજાર સાધુઓ, ત્રણ લાખ સાધ્વીઓ, ત્રણ લાખ પચાસ હજાર શ્રાવક, પાંચ લાખ ચોપન હજાર શ્રાવિકાઓ, ચાર હજાર સાતસો પચાશ ચૌદ પૂર્વનાં જ્ઞાતાએ, નવ હજા૨ અવધિજ્ઞાનીઓ, વીસ હજાર કેવળજ્ઞાનીઓ, છસો વેકિય લમ્પિવાળા, બાર હજાર સાડા છસો મનઃ પર્યવજ્ઞાની, બાર હજાર સાડા છસો વાદી, બાવીસ હજાર અનુત૨ વિમાન વાસી દેવો આટલાં અનુયાયીઓ હતાં. મહાપ્રભુ ષભ દેવ મહાવદી તેરશના દિને અભિજીત નક્ષત્રમાં મોક્ષ ગતિ પામ્યાં. Page #67 -------------------------------------------------------------------------- ________________ ભરત ચક્રવર્તિનું બાકીનું વૃતાંત ચક્રવતિ ભરત પોતાના ચરનની મદદથી અનેક વિસ્તારોને, દેશ પરદેશને કજે કરે છે. ચક રત્ન આગળ ચાલતું પાછળ ભરત તથા તેની સેના ચાલતાં. ભરતે મગધ, વરદામ તીર્થ, સિંધુ દેશ, વતાર્યો પર્વતનાં પ્રદેશો. સિંધુ નિષ્ફટ. તમિસ્ત્ર ગુફાનાં પ્રદેશ, ઉત્તર ભરતાર્થ, ક્ષુલ્લ હિમવત પવત, ષભકૂટ વગેરે પ્રદેશ સાધીને પોતાનું ચક્રવતિ પદ પ્રસ્થાપિત કર્યું. આ પછી તેને ચક્રવર્તાિ તરીકેનો રાજ્યાભિષેક થયો. ચક્રવતિને ચૌદ રત્નો હોય છે. ૧ ચક્ર રત્ન, ૨ છત્ર રન, ૩ દંડ ૨ન, ૪ ચર્મ રત્ન, ૫ ખડગ રત્ન, ૬ કાકિણી રત્ન, ૭ મણિ રત્ન ૮ પુરોહિત રત્ન, ૮ ગજ ઉત્ન ૧૦ અથ રત્ન, ૧૧ સેનાપતિ રત્ન, ૧૨ ગાથાપતિ રત્ન, ૧૩ વાર્બાકિ રત્ન, ૧૪ સ્ત્રી રત્ન. અમૂક રત્નો દેવી પ્રભાવ વાળાં છે ચક ૨ને તેમાં મુખ્ય છે. ચર્મ રત્ન પાણી પર મૂકવાથી તેના પરથી સેના પસાર થઈ શકે છે, દંડ રત્નથી દ્વારો ઉઘડી જાય છે, મણિ રત્ન ગાઢ અંધારામાં પ્રકાશ ફેલાવે છે, કાકિણી રનથી પ્રકાશનાં વતુળો સજૉય છે, વાર્ષકિ ૨ન પુલ બનાવવામાં ઉપયોગી નીવડે છે. છત્ર રત્ન વરસાદથી આખી સેનાને બચાવે છે. આમ વિવિધ રને વિવિધ પ્રકારે યુદ્ધમાં કામ કરે છે. કાકિણી રત્નથી શિખ૨પર અક્ષરો અંકિત પણ થાય છે. ચક્રવર્તાિને ચૌદ ૨ન ઉપરાંત, નવનિધિ, સોળ હજા૨ આત્મ રક્ષક દેવ, ચોસઠ હજાર સ્ત્રીઓ, ત્રણસો ત્રેસઠ સઈઆ, અને હજારો અન્ય માણસો તેમની સેવામાં હોય છે. તેના તાબામાં ગામ. દેશ . નગર, દ્રોણમુખ. શહેર, કર્બટ, માંડલ, આક૨, ખેટક વગેરે પ્રકાર નાં "નગરો" હોય છે. મશીચિની વાત ભરતના પુત્ર મરીચિએ પણ ઋષભ દેવ ભગવાન પાસે દીક્ષા અંગીકાર કરી હતી. સંયમની કઠિન સાધના અને તપની આકરો માર્ગ તે જીરવી શક્યો નહીં. છતાયે તે તાપસની જેમજ ભગવાનમી પાસે જ રહેતો, પોતાના જ્ઞાન તેમજ પ્રવચન કીશલથી તે 6S Page #68 -------------------------------------------------------------------------- ________________ બીજાઓને દીક્ષાનાં માર્ગે વાળતો હતો. એકવાર ત્રષભ દેવે ભરતને કહ્યું કે તારો પુત્ર મરીચિ વર્તમાન ચોવીશીમાં ચોવીશમાં તીર્થકર તરીકે જન્મ ધારણ કરશે. ભગવાન મહાવીરના પૂર્વભવોમાં ત્રીજો ભવ મીચિનો હતો. સત્તાવીશમો ભવ તે મહાવીર સ્વામીને અંતિમ-પોતાને ભવ). તે મહા વિદેહમાં પ્રિયમિત્ર નામને ચક્રવર્તિ થશે મહાવીર સ્વામીને ત્રેવીસમો પૂર્વ ભવ) અને આ અવસર્પિણીમાં ત્રિપૃષ્ઠ નામને વાસુદેવ અઢારમો પૂર્વ ભવ થશે.ભરતે આ વાત મરીચિને કરી. મરીચિને આ વાત સાંભળીને ખૂબજ હર્ષ થયો પણ સાથોસાથ ગર્વ પણ થયો. પોતાના દાદા પ્રથમ તીર્થકર, પોતે અંતિમ તીર્થકર. પિતા પ્રથમ ચક્રવર્તિ અને પોતે ચક્રવર્તિ તથા વાસુદેવ બન્ને થશે. વાહ કેવું ઉચ્ચ કુળ મારું ? આ કુળની વાતથી, કુળના મદથી તેણે નીચ ગોત્ર કર્મ બાંધ્યું. વળી તેણે એકવાર કપિલ નામના રાજકુમારને ભગવાન પાસે દીક્ષા લેવા ન મોકલ્યો અને પોતે જ તાપસ હોવાં છતાં દીક્ષા આપી. આ બે કારણો- કૂળનું અભિમાન અને પોતાના ઉત્સુત્ર વચનોથી આપેલી દીક્ષા-ને લીધે મરીચિ ભવોભવ સંસારમાં ભટક્યો. ભરતને કેવળજ્ઞાન ભગવાન ત્રષભ દેવનાં નિવાણ પછી ભારતમાં વૈરાગયભાવની જ્યોત પ્રગટી હતી. પરંતુ આ જ્યોત માત્ર વિરાગની નાની જ્યોત ન રહેતાં પૂણપણે તપ અને સંયમનાં અગ્નિ રુપે પ્રજ્વલિત થઈ. આ પહેલા એક નાનું સરખો પણ મહત્વનો પ્રસંગ બની ગયો. એક વેળા ચક્રવર્તિ ભરત પોતાના વસ્ત્રાભૂષણોથી સજ્જ થઈ આરિસા ભુવનમાં ઊભાં હતાં, અહીં પોતાના રુપને દર્પણમાં નીહાળતાં હતાં ત્યાંજ આંગળી પરથી વીંટી પડી ગઈ. વીંટી વગરની આંગળી સામે તે ઘડી ભર જોઈ રહ્યાં આંગળીઓમાં પણ વૃદ્ધાવસ્થાની છાયા દષ્ટિગોચર થતી હતી. તેમણે મુગટ ઉતાર્યો કેશમાં પણ એ જ હાલત. નિસ્તેજ ધોળાં વાળ, 66 Page #69 -------------------------------------------------------------------------- ________________ શરીરનાં અન્ય આભૂષણો ઊતાયાં અને પોતાના દેહનુ નિરીક્ષણ કર્યું. વૃદ્ધાવસ્થાથી શ૨ી૨માંથી તેજ છું થયું હતું. ચક્રવર્તિની રિદ્ધિ સિદ્ધિ હોવાં છતાંયે આ વૃદ્ધાવસ્થાના પ્રવાહને ખાળી શકાય તેમ નહોતુ.. સઘળુ જ વ્યર્થ છે ! સઘળું જ ! આ નાશ વત દેહને શાશ્વત સુખ શાંતિ કદીયે મળી શકે ખરાં અને મળે તો કઇ રીતે મળે ? સાચો માર્ગ કયો ? સાચો ધર્મ શું છે ? આ ઊંડી વિચારધારાથી ભરત ચક્રવર્તિને ત્યાંજ કેવળજ્ઞાન થયું તેણે દીક્ષા ગ્રહણ કરી. ભરતનું નિવૉણ અષ્ટાપદ પર્વત પર થયું હતું. ભરત ચક્રવર્તિના નામ પરથી આ ક્ષેત્ર ભરતક્ષેત્ર કહેવાય છે ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્રમાં આ રીતે ૩ મહાન વિભૂતિઓનાં ચરિત્ર સવિસ્તર આલેખાયેલાં છે. ઉપર લખેલ ઋષભ દેવ ચરિત્ર તથા ભરત ચક્રવર્તિ ચરિત્ર આપણે બહુજ ટૂંકાણમાં જોઈ ગયાં. દરેક ચરિત્રમાં કથા રસ તો છે જ પણ હેમચંદ્રાચાર્યે સમવસરણમાં પ્રભુએ આપેલો ઉપદેશ પણ લંબાણ પૂર્વક લખેલો છે. આ ઉપદેશમાં પણ વિવિધ તત્વ ચાં છે તેથી જૈન ધર્મનુ સર્વ પ્રકારે જ્ઞાન મળી રહે છે. 67 Page #70 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધહેમ શબ્દાનુશાસન હેમચંદ્રાચાર્યની આ ઐતિહાસિક કૃતિ એ કઈ કોઈ ધર્મ કે સંપ્રદાયને ગ્રંથ નથી આ મહાન વ્યાકરણ-ગ્રંથ એક એવો ગ્રંથ છે કે ભાષા સમજનાર, શીખનાર, શીખવનાર માટેનો આ અનિવાર્ય ગ્રંથ છે. ગુજરાતી ભાષાના મૂળમાં રહેલા સંસ્કૃત-પ્રાકૃત શબ્દો ગુજરાતી ભાષાના ઉગમકાળનાં અને તેની આસપાસનાં સમાજ જીવન. ભાષા રહેણી કરણીનો અભ્યાસ કરવા માટે આ ગ્રંથોનું અધ્યયન આવશ્યક બની રહે છે. સિદ્ધહેમનાં આઠ અધ્યાયો છે. પ્રથમ સાત સંસ્કૃત વ્યાકરણના છે, બાકીને પ્રાકૃત વ્યાકરણ છેલ્લો અધ્યાય છે. દરેક અધ્યાયમાં ચાર ચાર પાદ વિભાગ છે. દરેક પાદમાં સુત્ર સંખ્યા જૂદી જૂદી છે. પ્રથમ અધ્યાયમાં કુલ ૨૪૧ સૂત્ર છે.. બીજામાં ચારસો સાઠ, ત્રીજામાં પર૧, ચોથામાં ૪૮૧, પાંચમામાં ૪૯૮, છઠામાં ૬૯૨ તથા સાતમામાં ૭૩ સૂત્રો આપેલા છે. આ રીતે પ્રથમ સાત અધ્યાયનાં સંસ્કૃત વ્યાકરણનાં ૩૫૬૬ સૂત્રો છે. સંપૂર્ણ સિદ્ધહેમના સૂત્રો ૪૬૮૫ થાય છે. સંસ્કૃત ભાષા માટે આમતે પાણિનીનું વ્યાકરણ અધિકૃત ગણાતું હતું પરંતુ હેમચંદ્રાચાર્યે પાણિનીના વ્યાકરણ ઉપયોગ કરીને અન્ય વ્યાકરણ ગ્રંથ ની સહાય વડે પોતે જ વધારે સરળ રીતે સિદ્ધહેમની રચના કરી છે. દ્વયાશ્રયની જેમજ સિદ્ધહેમમાં મંગળાચરણ ૫ અહંમ બીજ દષ્ટિગોચર થાય છે. તે પછીનું ચરણ છે સિદ્ધિ-સ્યાદ્વાદાત અથૉત્ સ્યાદ્ભવાદની દષ્ટિએ જ સિદ્ધિ રહેલી છે. વસ્તુના વિવિધ પાસા પ્રમાણે વ્યાકરણના નિયમોને સમજીને. તમામ પાસાઓનો વિચાર કરીને, લક્ષમાં લઈને. મુખ્ય પાસાઓ પ્રમાણે નિયમનું સર્જન થઈ શકે છે. આ રીતે થયેલ સર્જન સ્યાદ્ધવાદ પ્રમાણે થયું ગણી શકાય. ભાષા જ્ઞાન આપણને શબ્દજ્ઞાનથી મળી શકે છે. શબ્દોનું રુપાંતર થઈ શકે છે તેથી શબ્દોના પણ દુવ્યની જેમ પયાંય હોય છે. દરેક પયાંયને જેમ અનિત્ય ગણવામાં આવે છે તેમ શબ્દનાં રુપાંતર પણ અનિત્ય ગણી શકાય. આમ નિત્યનિત્ય રૂપી શબ્દ હોવાથી વ્યાકરણ પણ 68 Page #71 -------------------------------------------------------------------------- ________________ સ્યાદ્વાદથી વધારે સારી રીતે સમજી શકાય. રથનું ત્રીજું ચરણ છે માત્ર એક શબ્દનું. તે શબ્દ છે "લોકાત'. આને અર્થ છે લોકો પાસેથી સમજવું યા પ્રાપ્ત કરવું. અનુભવમાંથી શીખવું જીવન પ્રવાહમાંથી મેળવવું. આ પછી આવે છે સ્વરોની સમજ દન્તા સ્વરા= અ થી આ સુધીનાં ચૌદ સ્વરો છે. (અ,આ, ઈ, ઈ, ઉ. ઊ, 2, 2. લુ, લુ, એ, ઐ, ઓ, ઔ,.) - પાંચમું સૂત્ર છે. એક દ્ધિ ત્રિ માત્રા હૃસ્વ દીઘ પ્લતા" હ્રસ્વ સ્વર , ઈ, ઉ. 2. લું એક માત્રા ઘરાવે છે દીર્ઘ સ્વર આ, ઈ, ઊ, 2 લુ. એ. ઐ, ઓ, દીર્ઘ હોવાથી બે માત્રા ધરાવે છે પ્લત સ્વર ત્રણ માત્રા ઘરાવે છે તે આમ લખાય છે અ, ઇક, ઉ૩. આમાં ૩ માત્રા હોવાથી તગડો પણ લખાય છે. સ્વરોની ચચો માં સૂત્ર સુધી ચાલે છે. દસમાં સૂત્રમાં "કાદિઃ વ્યંજનમ" લખેલ છે તેત્રીશ વ્યંજનો છે. તેમાંથી પહેલા ૨૫ને પાંચ, પાંચના પંથકમાં મૂકયા છે. ક,ખ,ગ,ઘ, ક વર્ગ ચ,છ,જ, ગ ચ વર્ગ ૮ઠ ડ ઢ ણ ટ વર્ગ ત,થ,દધ ન ત વર્ગ ૫,ફ,બ ભ મ પ વર્ગ એ પછી ય, ૨, લ, વ શ ષ સ હ આ આઠ મળી તેત્રીસ વ્યંજનો થાય છે. પ્રાથમિક વ્યાકરણની આ વાત પછી આગળ વધીએ. આઠ પ્રકારના ઉચ્ચાર સ્થાન છે- ઉર, કંઠ, રિશર, જિભ, દાંત, નાસિકા, હોઠ, તાળવું. ચાર પ્રકારના કરણ છે- જીભનું મૂળ, જીભને મધ્ય ભાગ, અગ્ર ભાગ તથા ઉપાઝ ભાગ. ઉચ્ચાર માટેનાં અગિયાર પ્રકારનાં પ્રયત્નો થાય છે- વિવાર, સંવાર, શ્વાસ. નાદ, ઘોષ, અઘોષ અલ્પપ્રાણ મહાપ્રાણ, ઉદાસ, અનુદાત અને સ્વસ્તિ . સ્વર વ્યંજન વગેરેનું વર્ગીકરણ આમ છે. 69 Page #72 -------------------------------------------------------------------------- ________________ કઠ તાલવ્ય મૂર્ધા દાંત હોઠ જી ર ક ખ ગ ઘ ઙ ચ છ જ ઝ ઞ ટ ઠ ડ ઢ ણ ૨ ત થ દ ધ ન લ પ ફ બ ભ મ વ આમાં પ્રથમ અને બીજી ઊભી હરોળવાળા સવૃત્ત, નાદ, ઘોષ છે. આમાં પણ સ્પષ્ટતા આસ્ય પ્રયત્નો ધરાવે છે, કે ઇષત્ સ્પષ્ટ, ઇષત્ વિવૃત્ત આસ્ય પ્રયત્નો ધરાવે છે તે પ્રમાણે પેટા વિભાગો પાડ્યાં છે. ઉચ્ચારમાં અલ્પપ્રાણ, મહાપ્રાણના વિભાગો છે પહેલી ત્રીજી અને પાંચમી ઊભી હરોળ વાળા અલ્પપ્રાણ ધરાવે છે બાકીનાં મહાપ્રાણ ધરાવે છે. મ સ ય અ આ ઇ ઈ એ એ * 덜 ઉ ઊ આ ઔ સ્વરીમાં અઢાર જાતનાં "અ" ગણ્યાં છે. "અ"ના ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરિત એમ ત્રણ મુખ્ય ભાગ. દરેકના સાનુનાસિક અને નિરનુનાશિક એમ બબ્બે પેટા ભાગો તથા તે દરેક પેટા ભાગનાં દૃસ્વ, દીર્ઘ અને પ્લુત એમ પેટા વિભાગો છે આ રીતે ૩ ને ૩ વાર ગુણીએ એમ ૧૮ પ્રકારે "અ" કહેવાય છે. પ્રથમ પાદમાં આ રીતે સ્વરી,વ્યંજનો, વિભક્તિ બાદ દ્વિતીય પાદમાં સ્વર સંધિ પ્રકરણ છે. "સમાનાનં તેન દીર્ઘઃ “ નિયમ પ્રમાણે અ+અ=આ સંધિ થાય છે તેજ રીતે ઇ+ઇ=ઉ થાય છે શરુઆતના અઅ માં ગમે તે પદ આ રીતે પણ હોઇ શકે છે. અ+= આ+અઆ આઆઆ આ જ રીતે બીજા સ્વરીની સંધિ સમજવી તૃતિય પાદમાં વ્યંજન સંધિ સમજાવેલ છે. બે વ્યંજનોનુ મિલન તે વ્યંજન સંધિ. અહીં વાગ+મયમ-વાડ્મયમ વાકશૂ-વાકછઃ વગેર ઉદાહરણો આપ્યાં છે . ચોથા પાદમાં વિભક્તિના પ્રત્યયો દર્શાવ્યા 70 Page #73 -------------------------------------------------------------------------- ________________ છે તે પ્રત્યયા બીજા અધ્યાયના પ્રથમ પાદ સુધી ચાલે છે. વિભક્તિઓ આ પ્રમાણે છે સિ જસ પ્રથમ અમ આ શસ દ્વિતીયા ટા ભ્યામ બિજ, તૃતીયા ડું ભ્યામ્ ભાસ ચતુર્થી કસિ વ્યામ ભાસ પંચમી એસ, આમ ષષ્ઠી એમ્ સુપ સપ્તમી સિ ઓ જસ અષ્ટમી અષ્ટમી પ્રથમ પ્રમાણે છે. સ્વરાંત કે વ્યંજનાત નામો સાથે આ વિભક્તિઓ લાગુ પડે છે. દા.ત. ચોથી વિભક્તિ એક વચન ગુજરાતીમાં ઘોડો શબ્દ માટે ચોથી વિભક્તિમાં "ઘોડા માટે" કહીએ છીએ. સંસ્કૃતમાં ઘોટક + ચોથી વિભક્તિને પ્રત્યય છે અથવા એ લાગે ત્યારે ઘોટકાય બની જાય છે. દ્વિતીય અધ્યાયના દ્વિતીય પાદમાં વિભક્તિનાં ઉપયોગ વિષે સમજાવેલ છે. દા.ત. ૪૩,૪૪,૪૫,૪૬, માં સૂત્રમાં "સિદ્ધી તૃતીયા, હેતુ-કત -કરણથંભૂત લક્ષણે સહાર્થે લખ્યું છે પ્રથમ દાખલો- એક મહિને કંઈક કર્યું અને ફળ મળ્યું તે મહિનાને ત્રીજી વિભક્તિ લાગે તેવો નિયમ છે. માસનું માસેન થાય કારણકે અહીં માસથી કે માસ વડે નહીં પણ એક માસ સુધી એવો અર્થ છે. તેથી માસેન સૂત્રમ્ અપ્રિતમમહીના સુધી સૂત્રનું પઠન કર્યુ-સિદ્ધ થયું. પણ જો સિદ્ધિ ન થઈ હોય તે ત્રીજી વિભક્તિ ન આવે, તે માસેનની જગ્યાએ માસમ આવે. આ સિવાય હેતુ (ક્રિયામાં નિમિત છે, કતાં (કરનાર) કરણ સાધન) ઇત્યંભૂત ( વિશેષ ઓળખાણ ) માં ત્રીજી વિભક્તિ આવે છે. ત્રીજી વિભક્તિના અન્ય નિયમો દર્શાવીને હેમચંદ્રાચાર્ય અન્ય વિભક્તિઓની સમજણ આપે છે. બીજા અધ્યાયના ચોથા પાદમાં નામને સ્ત્રીલીંગી E9. www.jainelibizi.org Jain Edit-1199lik Page #74 -------------------------------------------------------------------------- ________________ રાજન+ઇ=રાજ્ઞી (રાણી) અજ+આ અજા( બકરી) બાલ+આ=બાલા (બાલિકા) નીલ+=નીલી (નીલવર્ણી) મામકઇ=મામકી (મામી હવે પછી ત્રીજા અધ્યાયથી સમાસ પ્રકરણ શરુ થાય છે. સામાન્ય સમાસ, બહુપ્રિહિ સમાસ, અવ્યભાવ સમાસ, તત્પુરુષ સમાસ, કર્મધાશ્ય સમાસ, સમાસ એકશેષ સમાસ સમજાવીને ત્રીજા અધ્યાયના બીજા પાદમાં સમાસના ફેરફારનાં નિયમો છે. આમાં સમાસ કરતી વખતે વિભક્તિનો લોપ કઈ રીતે થાય યા ન થાય તેના નિયમો દર્શાવ્યાં છે. વિભક્તિ કાયમ રહે તેવા સમાસને અલ્પ સમાસ કહે છે. અહીંયા એક રસિક ઉદાહરણ છે. દેવાનાંપ્રિય-મૂર્ખ, પણ દેવાનાં પ્રિય દેવોને પ્રિય ત્રીજા અધ્યાયનું ત્રીજુ ચરણ આખ્યાત કરણ છે. અહીંયા ક્રિયાપદના રૂપોના નિયમો છે. વર્તમાનકાળના ત્રણે વચનનાં ત્રણેય પુરુષનાં પ્રત્યયો, વિધ્યર્થનાં પ્રત્યયો, આજ્ઞાર્થનાં પ્રત્યયો . હસ્તન ભૂતકાળ, અધતન ભૂતકાળ, પરોક્ષ ભૂતકાળ આર્શીવાદ સૂચક પ્રત્યય, શસ્તન ભવિષ્યકાળ, ક્રિયાતિપત્તિ, વગેરેના એક જ દાખલો બસ થશે. વર્તમાનકાળ વિધ્યર્થ આજ્ઞાર્થ હસ્તન ભૂતકાળ અધતન ભૂતકાળ પરાક્ષ ભૂતકાળ આશીવાંદ સૂચક સ્તન ભવિષ્યકાળ પતિ પચેત પંચતુ ભવિષ્યકાળ ક્રિયાતિપત્તિ અપચત અપાક્ષીત્ પપાથ • પચ્યાત પતા પયંતિ તે (ભલે) રાંધે તે (કાલે) રાંધશે તે રાંધશે અપર્યંત જો રાંધ્યુ હોત, જો રાંધે તો. વ્યાકરણમાં ઊંડા ઉતરવાનો અત્રે આશય ન હોવાથી ગ્રંથનાં બાકીનાં વિષયાનો અહીં ઉલ્લેખ કરીને જ સતોષ માનીશુ. તે રાંધે છે તે રાંધે તે રાંધે-અન્યની ઇચ્છાથી તેણે રાંધ્યુ હતું તેણે રાંધ્યુ છે તેણે રાંધ્યુ (નજરે નહીં થયાની ક્રિયા) Th Page #75 -------------------------------------------------------------------------- ________________ અધ્યાય ચોથામાં આખ્યાત પ્રકરણ ચાલુ છે. ક્રિયાપદના દ્વિભાવ, લોપનો ઉલ્લેખ પ્રથમ પાદમાં કરીને આચાર્યશ્રી બીજા પાદથી ધાતુઓની ચર્ચા કરે છે. ત્રીજા તથા ચોથા પાદમાં આ ચચાં આગળ ચાલે છે. પાંચમાં અધ્યાયમાં કુદતના નિયમો છે. છઠ્ઠા અધ્યાયમાં તદ્ધિત પ્રકરણ છે. સાતમાં અધ્યાયમાં આજ વિષયની ચચાં આઘળ ચાલે છે. આમ સાત અધ્યાયમાં સિદ્ધહેમ શબ્દાનુશાસનમાં સંસ્કૃત વ્યાકરણ દર્શાવેલ છે. અધ્યાય ૮- પ્રાકૃત વ્યાકરણ સેંકડો વર્ષો પહેલાં પ્રાકૃત ભાષા જનસમુહની ભાષા હતી. ભગવાન મહાવીરે તથા ભગવાન બુદ્ધે પ્રાકૃતમાં ( અર્થ માગધી અને પાલીમાં જ લોકોને ઉપદેશ આપ્યો હતો. પ્રાકૃત સિવાયની પૈશાચી ભાષામાં પણ નાટકો-કાવ્યો હતાં. મધ્યકાલીન જન કૃતિઓ પણ મોટા ભાગે પ્રાકૃત ભાષામાં જ લખાયેલી છે. હેમચંદ્રાચાર્યના જમાનામાં ગુજરાતની ભાષા અપભ્રંશ હતી. પ્રાકૃતમાંથી અપભ્રંશ ભાષા ઉતરી આવી હતી. પ્રાકૃત ભાષા એ સ્વભાવિક ભાષા, પ્રકૃતિની ભાષા ગણાય છે. પ્રકૃતિ સિદ્ધ જે ભાષા તેનું નામ પ્રાકૃત. પ્રાકૃત એટલે શું તેના બે નોંધપાત્ર ઉદાહરણ " સંકલજગજનતૂનાં વ્યાકરણાદિભિ૨નાહ હિત સંસ્કાર સહજો વચન વ્યાપાર પ્રકૃતિ, તત્ર ભવં શૈવ વા પ્રાકૃતમ “ વ્યાકરણનાં સંસ્કારને નહી પામેલ, જગતનાં સકળ જીવોની સ્વભાવિક વચન ક્રિયા તે પ્રકૃતિ અને આ પ્રકૃતિની ભાષા તે પ્રાકૃત . બીજું કથન-આસિવયણે સિદ્ધ દેવાણ અધ્ધમાગતા વાણી-ઇત્યાદિ વચનાળા પ્રા- પૂર્વ કૃતં અથાંત આર્ષ વચનમાં સિદ્ધની ભાષા અધમાગધી હોય છે તેને આધારે પ્રાકકૃતના પૂર્વે કરેલ હોય તે પ્રાકૃત કહેવાય છે. પ્રાકૃતના વ્યાકરણ જન તથા અને વિદ્વાનોએ લખેલાં છે. ચંડકૃત પ્રાકૃત લક્ષણ, ત્રિવિક્રમદેવ કૃત પ્રાકૃતાનુશાસન, હેમચંદ્રાચાર્યનું પ્રાકૃત વ્યાકરણ તે જન કૃત છે. અજનોમાં પાણિની, વીચ, હૃષીકેશ, માર્કંડેય ઈ, એ પ્રાકૃત વ્યાકરણો લખ્યાં છે. હેમચંદ્રાચાર્યે તેમનાં પ્રાકૃત વ્યાકરણમાં શીરસેની, માગધી પૈશાચી તથા અપભ્રંશના વ્યાકરણની પણ સમજ આપેલ For 78. Page #76 -------------------------------------------------------------------------- ________________ છે. આઠમાં અધ્યાયમાં કૂલ ચાર પાદ છે. પહેલામાં ૨૭૧ પ્રાકૃત સૂત્રો, બીજામાં ૨૧૮, ત્રીજામાં ૧૮૨ સૂત્રો તથા ચોથામાં મિશ્રા ભાષાઓનાં ૪૪૮ સૂત્રો છે. પ્રાકૃત ભાષાનાં સુંદ૨ દોહા હેમચંદ્રાચાર્યે આપેલા છે. આ દુહાઓ પરથી તત્કાલીન ભાષા. જીવન ઈત્યાદિનાં ખ્યાલો આવે છે. ગુજરાતની ત્યારની પ્રજા ઉધમી, ઉમંગશીલ તથા સાહિત્ય કળા પ્રેમી હોવી જોઈએ. પ્રાકૃત, અપભ્રંશનાં દોહાઓનાં ઉત્તમ નમુનાઓ અન્યત્ર આપેલાં છે. ઉદાહરણો પડિત બેચરદાસ દોશીના પુસ્તકમાંથી આભાર સહ. 74 Page #77 -------------------------------------------------------------------------- ________________ દ્વયાશ્રય કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યના સહથી વિશેષ સન્માનીય ગ્રંથોમાં દ્રયાશ્રય અને સિદ્ધહેમ શબ્દાનુશાસન ગણી શકાય. યાશ્રય એક મહાકાવ્ય છે. સોલંકી વંશને ઇતિહાસ છે અને સાથોસાથ તેમના જ વ્યાકરણ ગ્રંથ શબ્દાનુશાસનના વ્યાકરણના ઉદાહરણોની સમજુતીને ગ્રંથ છે. કાવ્ય, વ્યાકરણ અને ઈતિહાસના સુભગ સંમિશ્રણને એક ગ્રંથમાં કલ્પી શકીએ તે દ્વયાશ્રયની મહત્તા સમજી શકાય. સંસ્કૃત અને પ્રાકૃત વ્યાકરણની સમજુતી માટે સંસ્કૃત તૈયાશ્રય કાવ્ય અને પ્રાકૃત દ્વયાશ્રય કાવ્ય યાને કુમારપાળ ચરિત્ર ) ની રચના કરી છે. યાશ્રય નામ કદાચ બે રાજા સિદ્ધરાજ અને કુમારપાળના નામનું સૂચક છે. દ્વયાશ્રય એક મહાકાવ્ય જરુર છે પરંતુ ઇતિહાસના સંશોધકો માટે સુંદર, સંદર્ભ ગ્રંથ પણ છે અને વ્યાકરણના વિધાર્થીઓ માટેનો એક અભ્યાસ ગ્રંથ છે. સિદ્ધહેમ શબ્દાનુશાસનના સાતેય અધ્યયનના સર્વ ઉદાહરણે વ્યાકરણના ક્રમ મુજબ દ્વયાશ્રયમાં સમજાવ્યાં છે. પ્રાકૃત દ્વયાશ્રયમાં પ્રાકૃત, સૌરસેની માગધી, પૈશાચી, ચૂલિકા પૈશાચી અને અપભ્રંશના ઉદાહરણ છે. દ્વયાશ્રયમાં માત્ર જન જ નહીં પણ હિ.દુ દેવ દેવીઓ, ત્રષિ મુનિઓ તથા શાસ્ત્ર અને પુરાણોનાં ઉલ્લેખ છે, ગ્રહો, ઉપગ્રહો અને રાશિઓના ઉલ્લેખ છે તે ઉપરાંત આર્યુવેદ, અર્થ શાસ્ત્ર, કામ શાસ્ત્ર ઇત્યાદિનાં ઉલ્લેખ છે. હિંદુ મહાકાવ્યોમાં દેખાતી ઘટનાઓના ઠેર ઠે૨ ઉલ્લેખો તેમના સર્વ ધર્મ ના સાહિત્યની અભિરુચિ પ્રદર્શિત કરે છે. મહાકવિ ભાવી અને માધે સંસ્કૃતમાં મહાકાવ્યો લખ્યાં તેની તુલના દ્વયાશ્રય સાથે ન થવી જોઈએ. કારણકે હેમાચાર્યના આ મહાકાવ્યમાં વ્યાકરણનાં ઉદાહરણો મયૉદા બાંધી લે છે. દરેક શ્લોક કે ગાથામાં જે રીતે વ્યાકરણનાં ઉદાહરણો ૨જુ થયાં છે તે જોતાં લાગે કે થાય પ્રમાણે શબ્દની પસંદગી થઈ શકે નહીં. પરંતુ આવી ત્રિવિધ કામગીરી, આટલી સુંદર રીતે કોઈ કરી શકે અને મહા કાવ્ય રચી શકે તે જ એક અદ્ભુત ઘટનાં છે. 75 Page #78 -------------------------------------------------------------------------- ________________ વર્ણનોનાં વસંત અને શિશિર હોય, હેમત હોય અને વર્ષા પણ હોય. કુદરતી સૌંદર્યમાં કલકલ વહેતાં ઝરણાં અને ઉત્તુંગ ગિરિશિખરો પણ છે. પાટણ અને અન્ય નગરો, નગર રચના, સ્વયંવરો, યુદ્ધ મેદાનો, યુદ્ધો એમ અનેક વર્ણનો છે. વ્યાકરણમાં અનુપ્રાશ, યમક, વક્રોક્તિ, શ્ર્લેષ, રૂપક, સદેહ, વિરોધ, વ્યતિરેક, વિરોધભાષા, ભાંતિ, સ્મરણ, યથાસખ્ય અને સ્વભાવોક્તિના સુંદર ઉદાહરણો છે. આ બધા ઉદાહરણો ઉચ્ચારો સાથે સંકલિત છે. યાશ્રયમાં જૂદા જૂદા ૨૯ પ્રકારનાં છંદ ઇત્યાદિ છે. યાશ્રયનાં ભાષાંતરોમાં મણિલાલ નભુભાઈ દ્વિવેદીનું ભાષાંતર ૧૮૯૩માં બહાર પડયુ હતું. હ્રયાશ્રયમાં ૨૦ સર્ગ છે. મહારાજા સિદ્ધરાજની વિનંતિ અને પ્રણાથી આ ગ્રંથની શરુઆત થઇ હશે. ૧૪ સર્વાં આચાર્યશ્રીએ સિદ્ધરાજની હયાતિમાં લખ્યાં હશે તેમ મનાય છે. કારણકે પ્રાકૃત ઢંયાશ્રયમાં કુમારપાળનું ચરિત્ર છે. હ્રયાશ્રયમાંથી મળેલી ઐ તિહાસિક માહિતીઃ ચલુક એટલે ખોખાથી સૂર્યને અંજલિ આપનારાં આદિપુરુષ તે ભારદ્વાજ હતાં. તેમનો વંશ ચૌલુક્ય વંશ કહેવાયો. ચૌલુક્યો પ૨મા૨ પણ કહેવાય છે. પ૨મા૨ શબ્દ ૫૨-મા૨ એ રીતે નિષ્પન્ન થયો હોય તેવી શક્યતાં છે. ચૌલુકયનું અપભ્રંશ સોલંકી થયું. મહાકાવ્યમાં મુળરાજથી ઇતિહાસની શરુઆત થાય છે. અણહિલ્લપુરમા મુળરાજનું રાજ્ય હતું. રાજ્યની પ્રજા કંઇક સુખી અને સતોષી હતી, તે સમય દરમ્યાન અણહિલપુરમાં જૈન દેરાસરો પણ હતાં. સર્ગ થી ૫- મુળરાજને એક વેળા સ્વપ્ન આવ્યું. શંકર ભગવાને સ્વપ્નામાં, સોરઠમાં પ્રભાસનો ધ્વંશ કરનાર ગ્રાહરિપુને માવા ભલામણ કરી. સ્વપ્ન પછી મુળ૨ાજે પોતાના મંત્રીઓ જાંબક અને જેહુલને આ વાત કરી. જેહુલ મંત્રીએ ગ્રાહરિપુનાં કુકર્મો વર્ણવ્યાં અને તેના દુરાચારો જેવાકે પારકી સ્ત્રીઓને તે ઉપાડી જતો હતો તેવા કુકર્મોની મુળરાજને વાત કરી. 76 Page #79 -------------------------------------------------------------------------- ________________ મુળરાજે ગ્રાહરિપુ પર ચડાઈ કરી. કચ્છના લશે તથા સિંધુરાજે સાહરિપને મદદ કરી. એ સમયે શ્રીમાળ-ભિન્નમાળના રાજા પરમાર અબુશરે બહુ પરાક્રમથી યુદ્ધ કર્યું. સાહરિપુ હાર્યો, તેની સ્ત્રીઓની વિનંતિથી મુળરાજે તેને જીવતો જવા દીધો પણ તેની ટચલી આંગળી કાપી નાખી. સર્ગ ૬ માં મુળરાજના પુત્ર ચામુંડની વાત છે. તે શુશીલ અને વિધાવાન હતું. ચામુડે લાટ દેશના રાજા દ્વારપને હરાવ્યો હતો. દ્વારપે હાથી ભેટ મોકલ્યો હતો. હાથીની ભેટ અપશુકન વાળી મનાતી હતી, ચામુંડને આ ભેટથી ગુસ્સો આવ્યો હતો. ચામુડે લાટ પર ચડાઈ કરી હતી. તેણે ચૌદ વર્ષ રાજ્ય કર્યું. તેને વલ્લભરાજ, દુર્લભરાજ તથા નાગરાજ નામના પુત્રો હતાં. ચામુંડની બહેન વાવણી દેવીએ તેને ગાદી પરથી ઉઠાડી મૂકયો હતો અને વલ્લભરાજને ગાદી આપી હતી. સર્ગ ૭ - ઉપરની વાત પછી સાતમા સર્ગમાં વલ્લભરાજ શીતળાથી મરી ગયો એટલે ચામુડે દુર્લભરાજને ગાદી આપી તે વિષેની હકીકત છે. આઠમો સર્ગ- નાગરાજનો પુત્ર ભીમ મહા પરાક્રમી હતી. બન્ને ભાઈઓએ તેથી રાજી ખુશીથી ભીમને ગાદી આપી. ભીમે સમુદ્ર (પંચનદી પર પૂલ બંધા વ્યો હતો અને સિંધુરાજા પર ચડાઈ કરી હતી સિંધુરાજા સાથે દ્વંદ્વ યુદ્ધ કરી, કેદ કરી તે પાછો ફર્યો હતો. આઠમા સર્ગમાં ભીમ તથા ચેદિરાજ વચ્ચેની સંધિને ઉલ્લેખ છે. ચેદિરાજે ભીમને ભેટ સોગાદો મોકલી હતી. ભીમને બે પુત્રો હતાં, ક્ષેમરાજ અને કર્ણ, ક્ષેમરાજ મોટો હતો પણ તેણે રાજ્ય ન સ્વીકાર્યું અને કર્ણને ગાદી આપી. નવમો તથા દશમ સર્ગ- કર્ણ રાજા પાસે એકવેળાએ એક ચિત્રકાર ચંદ્રપુરના મયકેશીની પુત્રી મયણલ્લાનું સુંદર ચિત્ર લાવ્યો. કર્ણ રાજા મયણલ્લા પર મોહી પડો. મયકેશીએ સમજીને મયણલ્લા મીનળદેવીને કર્ણ સાથે પરણાવી સાથે અનેક ભેટ સોગાદો પણ મોકલી. અગિયારમા સર્ગમાં કર્ણને પુત્ર થયો તેની વાત છે. આ પુત્ર તે સિદ્ધરાજ જયસિંહ. કણે સંન્યસ્ત સ્વીકાર્યું અને જયસિંહને ગાદી આપી ક્ષેમરાજને પુત્ર દેવપ્રસાદ એ વખતે રાજ્યનું ધ્યાન 17 Page #80 -------------------------------------------------------------------------- ________________ રાખતો કારણકે ગાદીએ આવ્યો ત્યારે જયસિંહ સિદ્ધરાજી માત્રા આઠ વર્ષનો હતો. બારમાં સર્ગમાં સિદ્ધરાજ જયસિંહે બર્બરને હરાવ્યો તેની વાત છે તેરમાં સર્ગમાં જયસિંહની નગરચયોની તથા નાગપુત્રની વાત છે. ચૌદમાં સર્ગમાં જયસિંહને યોગીનીઓ સાથેનો મેળાપ થયો તેને ઉલ્લેખ છે. જયસિંહે અવંતીના રાજા યશવમાં પર ચડાઈ કરી. એક રાત્રે યશવમાંએ કાલીના શબ્દો સાંભળ્યાં. "જયસિંહ જીતશે અને તું હારી જઈશ". આ શબ્દોથી ગભરાઈને યશોવમાં ભાગી ગયો. તે ધારા નગરીમાં જઈને રહો પણ જયસિંહે પ્રથમ અવતી નગરી ભાંગી અને પછી ધારા નગરી જઈને યશોવમાને કેદ કર્યો. પંદરમાં સર્ગમાં સિદ્ધરાજ જયસિંહના જીવનની ઘણી મહત્વની ઘટનાઓને ઉલ્લેખ છે. સિદ્ધપુરમાં તેણે ૪૬ મહાલય બંધાવ્યું ત્યાં જન ચૈત્ય પણ બંધાવ્યું અને પગે ચાલીને સોમનાથની યાત્રા કરી. તેણે દેવપતન જઈને સોમનાથનું ધ્યાન કર્યું, ભગવાન શંકરે દર્શન આપ્યાં, સુવર્ણ સિદ્ધિ આપી અને સિદ્ધરાજ ઉપનામ આપ્યું તેણે પ્રભુ પાસે પુત્રની યાચના કરી પણ જવાબ મળ્યો કે તારા ભાઈના દીકરાનો દીકરો તારી ગાદીએ આવશે. સિદ્ધરાજે ગિ૨ના૨ તથા શત્રુંજયની યાત્રા કરી. બામણો માટે સિંહપુર શીહોરા ગામ વસાવ્યું, પછી અણહિલપુરમાં સહસ્ત્ર લિંગ તળાવ બંધાવવા માંડ્યું. ૧૦૮ શિવાલય તથા શક્તિ મંદિર કરાવ્યાં. સોળમાં સર્ગમાં કુમારપાળ ગાદીએ આવ્યો તે હકીકત છે. કુમારપાળની ચડાઈના વર્ણન છે. ઉત્તરના સવાલણ ગામના રાજા અન્ના પર ચડાઈ કરી તેનું વર્ણન છે. સતરમાં સર્ગમાં ચડાઇ કરવા જતી કુમારપાળની સેનાના વન-વિહારના વર્ણને છે. ૧૮મો સ- સેનાનું પ્રયાણ-યુદ્ધ તથા અણે રાજની હાર ૧૯મો સર્ગ. અર્ણોરાજને માફી આપી. અર્ણોરાજે પોતાની પુત્રી જલ્પણા કુમારપાળને આપી. કુમારપાળે અણહિલપુર આવીને જલ્પણા સાથે લગ્ન કર્યું. 78 Page #81 -------------------------------------------------------------------------- ________________ ૨૦માં સર્ગમાં અમારિ ઘોષણાની વાત છે. કુમારપાળે એક માણસને પાંચ. છ બકરાં કસાઈખાને લઈ જતો જોયો. કુમારપાળે આ અટકાવ્યું અને દયાભાવથી પ્રેરાઈને ત્રિકુટાચલ લક) સુધી અમારિ ઘોષણા કરાવી. આ ઉપરાંત દારુનો રિવાજ બંધ કરાવ્યો. યજ્ઞમાં જવ હોમવાનું ચાલુ કરાવ્યું. બીન વારસી મિલ્કત રાજ્ય લઈલે તેવી પ્રથા હતી તે બંધ કરાવી. વામ્ભટ્ટ દ્વારા સોમનાથનો જિર્ણોદ્ધાર કરાવ્યો દેવપતન તથા અણહિલપુરમાં પાર્શ્વનાથનાં મંદિરો કરાવ્યાં. કુમારપાળેશ્વર મહાદેવનું મંદિર બંધાવ્યું આ છે દ્વયાશ્રયનું મૂખ્ય કથા વસ્તુ. દ્વયાશ્રયમાં આવેલી ઐતિહાસિક વિગતોમાંથી મોટા ભાગની વિગતો ઇતિહાસકારો માટે મૂલ્યવાન ખજાનો છે. એ જમાનામાં જ્યારે વ્યવસ્થિત સ્વરૂપે ઈતિહાસ લખવાની પ્રથા ઓછી હતી ત્યારે દ્વયાશ્રય જેવા ગ્રંથમાં આપેલી વિગતો પરથી જ તત્કાલીન પરિસ્થિતિનો ખ્યાલ આવી શકે છે . 79 Page #82 -------------------------------------------------------------------------- ________________ ઇતિહાસકારોના મતે અણહિલવાડ પાટણની ગાદીએ આવેલાં રાજાઓની વંશાવલી આ પ્રમાણે છે. વલ્લભસેન (૧૦૧૦) મુળરાજ (ઇ.સ. ૯૪૨-૯૯૭) I ચામુંડરાજ (ઇ.સ. ૯૯૭–૧૦૧૦) 1 દુર્લભસેન (૧૦૧૦-૨૨) 1 મુળરાજ I ક્ષેમરાજ 1 દેવપ્રસાદ ' ત્રિભુવન સિદ્ધરાજનો સમય- ૧૦૯૪-૧૧૪૩ સુધી નાગરાજ 1 ભીમદેવ (૧૦૨૨-૭૨) I I કર્ણ ૧૧૪૩-૧૧૭૩ સુધી કુમારપાળયાશ્રયમાં આ વંશાવલી સારી ૨ીતે આપેલી છે. દ્વેયાશ્રય સિદ્ધ રાજ અને કુમારપાળના સમયમાં જ લખાયું હતું એટલે સ્વભાવિક રીતે જ સોલંકીવશના નામને નીંચુ પાડે તેવા બનાવો . આમાં નથી. સોમનાથનુ મંદિ૨ ચામુંડના રાજ્ય કાળ 80 1 સિદ્ધરાજ T કુમારપાળ Page #83 -------------------------------------------------------------------------- ________________ દ૨મ્યાન મહમદ ગઝનીએ તોયુ તે મોટી ઐતિહાસિક ઘટના છે પરંતુ દ્વયાશ્રયમાં તેનો ઉલ્લેખ નથી. ( સોમનાથનુ મંદિ૨ તૂટયું તે કદાચ ૧૦૨૫ની સાલ હશે તેમ પણ મનાય છે જો એમ હોય તો તે વખતે ભીમદેવનું રાજ્ય હશે ) હ્રયાશ્રયમાંથી તત્કાલીન રાજ્ય વ્યવસ્થા, લોકો, રહેણી કરણી, શસ્ત્રો વગેરે વિષે પણ ઘણુ. જાણવા મળે છે. ૧-નાશતાં ભાગતાં શત્રુ પ૨ પ્રહાર કરવામાં આવતો નહોતો. ૨-એક જ રાજા એકથી વધારે મંત્રી રાખતાં. ૩-૨ાજાઓ રાત્રે છૂપા વેશે નગરનાં લોકોનાં સુખદુઃખ જાણવાં નીકળતાં ૪-અર્થશાળામાં વાંદરાં પણ રખાતાં હતાં. ૫-હરણનાં શીંગડા કાપીને પછી શિકાર કરવા નીકળતા હતા. ૬-ખાવામાં ડાંગરનો ઉપયોગ હતો. ૭-નગરવાસીઓ નાગર પણ કહેવાતા. ૮-લગ્નની રીત લગભગ અત્યાર જેવીજ હતી ૯-નવરાત્રીમાં ચંડીપાઠ કરતાં હતાં. ૧૦-પંચિકા તથા તેવી બીજી કાંકરાઓની ૨મતા હતી. ૧૧-વિષ્ણુ,શિવ, શક્તિ તથા જિન પૂજા થતી બીજા જાણવા જેવા ઉલ્લેખો ૩૬ શસ્ત્રોનાં નામ-ચક, ધનુ, વજ્ર, ખગ, ક્ષુરિકા, તોમર, કત, ત્રિશુલ, શક્તિ, પરશુ, મક્ષિકા, ભલ્લિ, ભિદીમાલ, મુષ્ટિ, લુઠિ, શંકુ, પાશ, પશિ, યષ્ટિ, કણય, કંપન, હલ, મુશલ, ગુલિકા, કર્તરી, કરપત્ર, તરવારી,, કુઘાલ, કુષ્કીટ, કોપણિ, ડાહ, ડથ્યુસ,, મુગ્દ૨, ગદા, ઘન, કરવાલિકા. આ બધાં જ શસ્ત્રો ખરેખર કેવાં હતાં તે અત્યારે ખ્યાલ આવી શકતો નથી, ઘણાં નામો તા અત્યારની ગુજરાતી ભાષામાં હવે પ્રચલિત પણ નથી ૬ પ્રકારનુ બળઃ- મૌલ, ભૃતક, શ્રેણિ, અગ્નિ, સહદ, અને આરવિક. 81 Page #84 -------------------------------------------------------------------------- ________________ કેટલાક પ્રદેશો. ભદ્દા=ભાદર નદી વણાસ=બનાસ નદી થભવતી =સાબરમતી ઉજ્જયંત-રેવંતક-ગિરનાર અવંતી ઉજ્જયની અર્બુદાચલ=આબ સૌરાષ્ટ્રના કિનારે સેકોત્તર નામના પર્વતનો ઉલ્લેખ છે વળી કચ્છ અને સૌરાષ્ટ્ર વચ્ચે આઠ યોજન છેટું છે તેમ બતાવેલ દ્વયાશ્રયમાં વ્યાકરણ દ્વયાશ્રય મહાકાવ્ય સમગ્ર રીતે તત્કાલીન ઇતિહાસ વર્ણવે છે અને સાથોસાથ વ્યાકરણનાં નિયમો સમજાવે છે. મહાકાવ્યનાં શ્લોકો અને ગાથાએ આ રીતે જ રચાયાં છે. માત્ર થોડાં શ્લોકો જોઇએ અહંત્યિક્ષર બ્રહ્મ વાચકં પરમેષ્ઠિનઃ | સિદ્ધચક્રન્ચ સખી સવત પ્રસિદ્ધમe ||. પ્રથમ સર્ગમાં આ પ્રથમ શ્લોકમાં આચાર્યશ્રી અહંમનું સ્મરણ કરે છે. અહં બ્રહ્મ વાચક છે. અહીં સંસારનાં મહાન તત્વ બહમ સાથે તાદાભ્ય સ્થાપિત કર્યું છે. મહાપુરુષો બહમની ઉપાસના કરે છે. તત્વજ્ઞાનની દષ્ટિએ વિશ્વનું વ્યાપક સ્વ૫ છે. હેમચંદ્રાચાર્યની વિશાળતાએ તેને બહમ સાથે સંકલિત કરેલ છે. સિદ્ધચકનું સખીજ બધે વ્યાપક છે તેને પ્રથમ નમસ્કાર કયાં છે. અહમાં સઘળ સમાઈ જાય છે કારણકે અકારણોચ્યતે વિષ્ણુ, ૨ ખભા વ્યવસ્થિતઃ | હકારણ હરઃ પ્રોતઃ તદન્ત પ૨મં પદમ || અ, ૨, હું, મ, માં એ એટલે વિષ્ણુ, ૨ એટલે બ્રહ્મા, હું એટલે શંકર અને મેં તે પરમપદ એમ અર્થ ઘટન કરવામાં આવેલ છે. 82 Page #85 -------------------------------------------------------------------------- ________________ દ્વયાશ્રયમાં આપેલ શ્લોકોને સિદ્ધહેમ સાથે ક્યાં સંબંધ છે તેને અનુરુપ ઉદાહરણ ભીમકાન્તોતોદાતહિંત્રશાન્તગુણાત્મને | ભદ ચીલુક્ય વંશાય ક્લપ્ત સ્યાદ્વાદસિદ્ધયે ||. દ્વયાશ્રયના પ્રથમ સર્ગની આ બીજો શ્લોક છે, તેનું અંતિમ ચરણ છે સ્યાદવાદ સિદ્ધયે. સિદ્ધહેમ વ્યાકરણનાં પ્રથમ સર્ગમાં બીજું વાક્ય આ જ છે- સિદ્ધિઃ સ્યાદવાદાત, આમ બંન્ને ગ્રંથોમાં પ્રથમ સ્યાદવાદની સિદ્ધિ કરવામાં આવી છે. દ્વયાશ્રયના ત્રીજા શ્લોકમાં તથા સિદ્ધહેમના ત્રીજા ચરણમાં બન્નેમાં "લોકાત શબ્દ આવે છે. લોકાત્ એટલે કેટલીક બાબતો જનસમુહ પાસેથી, બહુ જન સમાજે કરેલાં વિશાળ અર્થ પ્રમાણે શીખવાની હોય છે તેમ કહે છે. આગળ ચાલતાં જણાય છે કે દ્વયાશ્રયના શ્લોકોની ગૂંથણી અભૂત રીતે થયેલી છે. પ્રથમ સર્ગને ૧૬૩મો શ્લોકહિત પ્રજાથે સવચ્ચે સર્વસ્યા સંપદ પદમ ! ખ્યાતીસી દિશિ સવસ્યાં સવસ્થાનૃપસંહને સિદ્ધહેમના પહેલા સર્ગમાં, ચોથા પાદમાં ૧૮મો નિયમ છે સવાંદસપુવા એટલે કે ચતુર્થી એકવચન - સર્વઆ= સવાંહે સવો-અસ્થ= સવોચ્ચે થાય. પંચમી એકવચન સર્વસ્યા = સઘળી સ્ત્રીઓથી ષષ્ઠી એકવચન સર્વસ્યા = સહુ સ્ત્રીઓનું સપ્તમી એકવચન સર્વચામર સહુ સ્ત્રીઓમાં દ્વયાશ્રયનો ઉપરનો શ્લોક જોતાં જ જણાશે કે સર્વસ્ય. સર્વસ્યા, સર્વસ્યામ શબ્દોનો ઉપયોગ તેમાં કરવામાં આવ્યો છે. હવે તૈયાશ્રયનો ૧૬૮મો શ્લોક જોઇએ બહુપત્થી ભુવનાનામસખી રણકમણિ અસ્મિન્નરપતી સોન્કો ગુણાન્વામીથર છે. 88 Page #86 -------------------------------------------------------------------------- ________________ મુળરાજના ગુણોની સરખામણી કરીને તેને ઇશર તૂલ્ય ગણનાર કવિ પત્યો, સખૌ દ્વારા સિદ્ધહેમના ૧૧૪ નો ૨૬મો નિયમ જણાવે છે. હવે પછી સપ્રદાનનો નિયમ સમજાવવાજયાય ચૈત્વ સ્પૃહેયર્યશો વા લોકાય કુષ્યન્તમસૂયમાનમ્ । દુદ્ઘન્તમ અષ્યન્તમમ્ સ્વયં તત્પ્રદોગ્યુમનૃત્ય કૃતાભિયોગઃ || સ્પૃહ ધાતુના કર્મને સંપ્રદાન સમજવુ-તેથી ચોથી વિભક્તિ આપી ને લખ્યું" જયાય ", વળી લૌકાય કુષ્યન્ત લખવાનુ પ્રયોજન કે "લોકો પર ગુસ્સો કરે છે" તેથી સંપ્રદાન થયુ અને લોકાય- ચૌથી વિભક્તિ આવી અમુમ પ્રદોગ્યુ"માં અમુમ બીજી વિભક્તિ વાપરી કારણકે સંપ્રદાન થયું નથી. આ રીતે ઇતિહાસની જ વાત આગળ ચલાવતાં ચલાવતાં અહીં સિદ્ધહેમનો 2/2/26, 27 તથા 28મો નિયમ સમજાવ્યો છે. સખિઇ=સભ્યો પતિ+ઇ=પત્યો હવે વિભક્તનીજ વાત કરતાં, સાતમી વિભક્તનો સમાસ બતાવતો નિયમ સિદ્ધહેમમાં ૩\1\89 અને 3\1\90માં દર્શાવેલ છે.. આદર સાથે સાતમી વિભકિત પછી નામ આવે તો સમાસ થઇ જાય છે જૂઓ. - નિંદા વાચક વિભકિત અને તે પછીના નામનો સમાસ થાય છે સમરે સિંહઃ- સમરસિંહ રણે સિંહઃ– રણસિંહ શબ્દોમાં પણ એ જ રીતે સાતમી તીથે કાક= તીર્થંકાકઃ (તીર્થમાં કાગડા જેવો) વિશેષણ સાથે આવી સંધિ થતી નથી જેમકે યુધિ વિદ્લાઃ આને લગતો શ્લોક દ્નયાશ્રયમાં પાંચમા. સર્ગમાં ૭૩મો છે રણસિંહેન તેનાજિવ્યાઘ્રા અપિકૃતા પર । તીર્થકાકા તીર્થબકાઃ પ્રહારૈર્યુધિ વિજ્ઞલા ।। હવે આગળ ઢયાશ્રયનો સાતમા સર્ગનો ૮૧મો શ્લોક મીમાંસમાનાં દીઠાંસમાનાં ચ તિલક સખીમ બીભત્સમાનાં મેને કાપ્યસ્ય દર્શન વિઘ્નતઃ ॥ 1 www.jaineli Ba.org Page #87 -------------------------------------------------------------------------- ________________ ઉપરનો શ્લોક સિદ્ધહેમના ત્રીજા અધ્યાયના ચોથા પાદમાં સાતમા નિયમના ઉદાહરણને સ્પષ્ટ કરે છે માન, દાન વગેરે ધાતુઓને "સ" લગાડયા પછી જ ક્રિયાપદ કરી શકાય છે માન+સ=મિમાસ (મીમાંસતે વિચાર કરે છે) દાન +સ= દિઠાંસ દીદાંસતે સરળ કરે છે) વ્યાકરણ સાથેના આટલ ઉદાહરણો પછી હ્રયાશ્રયની અન્ય બાબતો જોઇએ.. ઢયાશ્રયની મયાઁદા એ છે કે તેમાં વ્યાકરણના નિયમોને સમજાવવાનો પ્રયાસ થયો છે. તેથી શબ્દોની, વિશેષણાની પસદગી એ રીતે કરવામાં આવેલ છે. કયારેક ક્યારેક કાવ્ય રચનાના માધુર્યમાં ઘટાડો થતો જણાય, કયારેક પરાણે શબ્દો મૂકવા પડયાં હોય તેમ પણ જણાય છે.પાટણનાં લોકોની વાત કરતાં કરતાં આચાર્યશ્રી કહે છે કે ત્યાંના નગરજનો શૌર્ય, શાસ્ત્ર, શમ, સમાધિ, સત્ય, ષડદર્શન અને ષડ અંગમાં અગ્રણી છે. શ, ષ, ૭. વગેરે અક્ષરોનાં આયોજનને લઇને જે માંદા બંધાઇ છે તે અહીં સ્પષ્ટ થાય છે છતાંયે આ એક મહાન કવિની રચના છે તેમ સ્થળે સ્થળે પ્રતીતિ થાય છે. હ્રયાશ્રયમાં સઘળુ જ છે, એ વેળાનુ ગુજરાત, ગુજરાતના લોકજીવનનો ઉ૨ ધબકાર અહીં ઝીલવામાં આવ્યો છે. નગ૨ વર્ણન, ઋતુ વર્ણન, પ્રેમ, શૌર્ય, લોકોની દિનચયાં, રિવાજો, પ્રથાઓ, હસવાની-કટાક્ષ કરવાની કે ઉપાલભ આપવાની રીતો સઘળુ છે. આવા અપ્રતિમ મહાકાવ્ય માટે ખરેખર ગુજરાત ગૌરવ લઇ શકે તેમ છે. . પ્રાકૃત યાશ્રય હેમચંદ્રાચાર્યે સિદ્ધહેમના આઠમા અધ્યાયમાં પ્રાકૃત વ્યાકરણ દર્શાવેલ છે. હેમચંદ્રાચાર્ય' આમાં છ ભાષાઓની ચર્ચા કરી છે. મહારાષ્ટ્રી, સૌ૨સૈની, માગધી, પૈશાચી, ચુલિકા અને છઠ્ઠી અપભ્રંશ. સંસ્કૃત ઢયાશ્રયમાં કુમારપાળ ગાદીએ બેસે છે ત્યાં સુધીનો ઇતિહાસ છે. પ્રાકૃત દ્વયાશ્રય આથી આગળ ચાલે છે. આચાર્યશ્રી કુમારપાળના સમયમાં હયાત હતાં વળી તેમનો કાળ ધર્મ 85 Page #88 -------------------------------------------------------------------------- ________________ કુમારપાળના અવસાન પહેલાં થયેલ તેથી પ્રાકૃત દ્વયાશ્રય કાવ્ય કુમારપાળથી શરુ થઈ કુમારપાળ સુધી પહોંચે છે. તેથી તે કુમારપાળ ચરિત કહેવાય છે. કુમારપાળની આધ્યાત્મિક ઉન્નતિનો આ પુસ્તક દ્વારા સારો ખ્યાલ આવે છે. પ્રાકૃત દ્વયાશ્રયની કાવ્ય ૨ચના અતિ ઉત્તમ છે. કુમારપાળ રાજા થયો તે પહેલાના તેના પૂર્વ જીવનની વાતો આ ગ્રંથમાં ખાસ જોવા મળતી નથી. રાજા થયા પછીની બાબતોના વર્ણનમાં પણ ઇતિહાસ કરતાંયે પ્રાકૃત વ્યાકરણને સમજવા માટેનો આ એક સંદ૨ ગ્રંથ છે. વળી પ્રાકૃત કાવ્યનાં અમૂક ચિરંજીવી ઉદાહરણો પણ અહીં દષ્ટિગોચર થાય છે.. પ્રાકૃત દ્વયાશ્રયમાં ૮ સર્ગમાં કુલ ૭૪૭ ગાથા છે. પ્રથમ સર્ગમાં ૯૦ ગાથામાં અણહિલપુરની વાત, કુમારપાળની પૂજા વિધિ એ બે મુખ્ય છે. બીજા સર્ગમાં ૮૧ ગાથાઓ છે તેમાં પણ કુમારપાળની જિન પૂજાની વાત છે. ત્રીજા સર્ગમાં ૮૦ ગાથાઓમાં ઉધાન વિહાર આવે છે. વસંત ઋતુના વધામણાંની વાતો બહુ જ સુંદર છે. તું વર્ણન ચોથા અને પાંચમાં સર્ગમાં પણ છે. ચોથા સર્ગમાં ૭૮ ગાથાઓમાં ગ્રીષ્મ ઋતુ અને પાંચમાં સર્ગમાં ૧૬ ગાથાઓમાં વષો તુનાં વર્ણન છે. પાંચમાં સર્ગમાં આગળ ચાલતાં શરદ, હેમત અને શિશિરનાં વર્ણનો પણ આવી જાય છે. છઠ્ઠા સર્ગમાં ૧૦૭ ગાથા છે. અહીં થોડી એતિહાસિક વાતો છે. કોંકણ પર ચઢાઈ તથા વિજયની વાત આ સર્ગમાં છે. સાતમાં સર્ગમાં ૧૦૨ ગાથાઓમાં આધ્યાત્મિક તત્વ છે. શ્રત દેવીની વાતો પણ છે. આઠમાં અને છેલ્લાં સર્ગમાં ૮૩ ગાથામાં માગધી. પૈશાચી, લિકા, અપભ્રંશ વ. ભાષાનાં વ્યાકરણ પર સમજ આપતાં આપતાં આચાર્યશ્રીએ મૃતદેવીની કાવ્ય રચનાઓ કરેલી છે. શ્રત દેવી કુમારપાળને યોગસાધના કરવાનું સમજાવે છે. 86 Page #89 -------------------------------------------------------------------------- ________________ આઠમા સર્ગમાં ૨૮મી ગાથાનો અર્થ છે. " જે સત્ય હોય તે જ બોલે એને જ ધમાક્ષર જાણવા, એ જ પરમાત્મા છે એ જ શિવ છે અને એ જ સુખ રત્નની ખાણ છે" યોગમાર્ગનો ઉપદેશ આપતાં મૃતદેવી શું કહે છે- “ અદિઠ તારથી વીણા વાગે છે, યોગ્ય સ્થાન પર અડવાથી તેમાંથી સૂર ( રેણિઉ=ણક) પ્રગટે છે. તે જ્યાં વિરમે ત્યાં ધ્યાન ધર. અન્ય તે મુક્તિના કારણના બાહ્યફળો જ છે." આપણાં શરીરમાં વીણાનો સૂર જ્યાં પરમ શાંતિ પામે છે તે આપણું બહમરંધ્ર છે અને આ બહમરંધ્ર પર ધ્યાન ધરવાને જ આમાં આદેશ છે ) 87 Page #90 -------------------------------------------------------------------------- ________________ દેશીનામ માલા આમા અધ્યાયમાં દરમ્યાન સિદ્ધહેમના આપેલાં પ્રાકૃત વ્યાકરણની પૂર્તિ રૂપ પ્રાકૃત ભાષાનાં શબ્દોનો કોશ પણ હેમચંદ્રાચાર્યે . ૨ચ્યો. વિ.સં ૧૧૯૪-૧૨૦૦ આ ગ્રંથની રચના થઇ હોય તેવુ જણાય છે. દેશી નામ માલા એ મૂળ નામ હોય તેમ જણાતુ નથી." દેશીસદસંગહો", દેશી શબ્દ સંગ્રહ નામ હતુ એવો ઉલ્લેખ પણ જૂની હસ્તપ્રતોમાં છે. દેશીનામમાલાની ગાથાઓમાં ૩૭૮ શબ્દો મૂકેલાં છે. આ શબ્દોનું વી ક૨ણ તત્સમ, તદભવ અને દેશી શબ્દોમાં કરવામાં આવ્યું છે. આ વર્ગીકરણ હેમચંદ્રાચાર્યે નથી કર્યું. ફૂલ ૭૮૩ ગાથાઓમાં આ ૩૯૭૮ શબ્દો ક્રમવાર મૂકેલાં જણાય છે. ગાથાઓમાં શૃંગા૨ ૨સની ગાથાઓ સવિશેષ છે. કુમારપાળ રાજ્વીના સમયમા આ ગ્રંથની રચના થઇ હશે કારણકે કુમારપાળ રાજાને લગતી ગાથાઓ ઘણી છે.. બીજા છૂટક વિષયોની ગાથાઓ કૂલ ગાથાઓના પંદર ટકા જેટલી જ છે. દેશી શબ્દોનો આ કોશ રચવામાં હેમચંદ્રાચાર્યે અનેક ગ્રંથોની સહાય લીધી હતી તેમાં દ્રોણાચાર્ય, ધનપાલ, પાદલિપ્તાચાર્ય, રાહુલક, શીલાક, સાતવાહન ઇત્યાદિના નામો છે ફાર્બસ ગુજરાતી સભા ગ્રંથાવલિ નં ૧નો પ્રથમ ભાગ "દેશી શબ્દ સંગ્રહ ( ૫ણાવલિ ) બેચરદાસ દોશીનો મૂળ તથા ગુજરાતી ભાષા.તર સાથે 1947માં બહાર પડેલ હતો તેના આધારે અત્રે થોડી માહિતી રજૂ કરેલ છે. પ્રારંભે કહે છેઃ- ગમ, નય અને પ્રમાણોને લીધે જે ગંભીર-ઊંડી છે, જેના રહસ્યને સચેતન હૃદયવાળા લોકો હૃદયગત કરી શકે છે અને જે સર્વ ભાષારૂપે પરિણમનારી છે એવી જિનેન્દ્દવાની વાણી જયવતી વર્તે છે. જે શબ્દોની સંસ્કૃત નામોમાં પ્રસિદ્ધિ નથી તથા ગૌણ અને લક્ષણ શક્તિ દ્વારા જે શબ્દોની વ્યુત્પત્તિ થઇ શકતી નથી એવા ત્રણ પ્રકારનાં શબ્દોને આ સંગ્રહમાં દેશી શબ્દો તરીકે નાધેલા છે. (૩) 88 Page #91 -------------------------------------------------------------------------- ________________ દેશીને અર્થ- અનાદિ કાળથી ચાલી આવેલી વિશેષ પ્રકારની પ્રાકૃત ભાષા એટલે દેશી એવો અર્થ અહીં કર્યો છે નહીંતર પાર જ ન આવે હેમચંદ્દાચાર્યનું કથન) પુસ્તકમાં શબ્દોનો ક્રમ અકારાદિથી શરુ થાય છે તેમાં પણ પહેલાં બે અક્ષરવાળાં પછી ત્રણ અક્ષરવાળાં એમ ક્રમ છે. રસાસ્વાદ માટે થોડી ગાથાઓનાં અર્થ અને થોડાં નોંધપાત્ર શબ્દો અર્જા=અહંત, બુદ્ધ અણુ ઝીણા ચોખા અલ્લા, અમ્બ, અમ્મા=માતા,અંબા અલ્લ, દિનદિવસ અંક =નિકટ, પાસે અજ્ઞાણ તે સંસ્કૃત "અજ્ઞાન" નહીં પણ પ્રાકૃત આણુ (કરિયાવર) છે તે દશાવતી ગાથા અકલ્લિતલાસીણો મા રમ અબેટ્રિઆઈ પુત તુN અજ ત દાયવ્વા અજેલી બહિણી અજ્ઞાણે અર્થ-હે પત્ર, અશોકવૃક્ષના તળે બેઠેલો તું એકી બેકીના જુગાર ન ૨મ આજે બહેનના કન્યાદાનનાં પ્રસંગે તારે એવી ગાય આપવાની છે જે એકવાર દોહી લીધા પછી ફરી ફરીને દોહી શકાય અકેલ્લિકઅશોક વૃક્ષ. અંબેટિ=એકી બેકી અર્જલિ એક વાર દોહવા છતાં દોહી શકાય તેવી કામધેન. અજ્ઞાણ કરિયાવર ઉસલ ઉભયલિં મુક્તવા સખિ નદી તટે અભિસરન્તી ! ભવિષ્યસિ ઉઠેહપદ પ્રખ્ખલન્તી ઉઘણી ઇવ ઉસારે છે અર્થ- હે સખી, પુષ્ઠ ઓશિકાવાળી તળાઈને છોડીને નદીને કાંઠે અભિસાર કરતી તું ખાડામાં લપસતાં ઘેટાની પેઠે ઉપહાસપાત્ર થઈશ. 89. Page #92 -------------------------------------------------------------------------- ________________ ઉસાર-ખાડો ઉલ-પુષ્ટ ઉરણી ઘેટ ઉસય-શિક ઉહ=ઉપહાસ થોડાં બીજા શબ્દો કોડિય -કોડિયુ કોલ્લર-થાળી વાણિય-વાણિયો કોલ્યુઅ=શેરડી પીલવાનો સચો ખલી=ખોળ ખમ્બુલ-ખાવાનું સાધન, મોઢુ ખર્ટુગ=છાયા ખણુઅ-ખીલો ખણુસા=મનનુ દુઃખ ખડયા=મોતી. છેલ્લાં ચાર હવે વપરાતાં નથી આ અનુવાદ જૂઃ હે, ગળગળા કંઠ વાળી પટ્ટિસાઇલે) તારા કચુકને, ત્યાં એરડાના ઝાડમાં શું શોધે છે, હે ચૂલાના મૂળની ચાકરડી (પડિપર-ચૂલાનુ મૂળ તેં શા માટે અને નળ નામના ઘાસમાં શોધ્યો ? શોધ્યો =પફુલ્લીય, ફંફોળ્યા સાથેનુ સામ્ય જૂઓ) ઘંઘોર-૨ખડુ ઘાયણ ગવૈયો ખડી-નાનુ બારણું, ખલઇય-ખાલી કાહિલ ગોવાળીયો ઇન=પહેરણ ઓઢણ=ઓઢણુ ખાસ ખડકી અહીં. પણ કેટલાક એવાં છે જે હજી થોડા ફેરફાર સાથે વપાય છે જ્યારે થોડાં શબ્દો ભાષામાંથી નીકળી ગયાં છે. 90 Page #93 -------------------------------------------------------------------------- ________________ આ જૂઓ-હે હસનારી, હવે તું હસવું છોડ, સંતાકૂકડીની રમતને પડતી મૂક, તારું ઘર સમુ ક૨, ઓલા ચૂલામાં ઉધઇને જોઇને તારી નણંદ તને હસરશે. ચુલ્લ-મુખ્ય ચૂલો અપરાધ વાળો પતિ આવતાં કાળિયાર જેવી વિશાળ આંખો વાળી સ્ત્રી પાનદાનીમાં મૂકેલાં પાનના બીડાને લેવાને બાને મો ફેરવીને ઊભી રહી ૨૮૦ વપરાય છે હ.=હસવાનું ઓલુકી-છાની ૨મત (સંતાકૂકડી ?) અલિભા=ઉથ્થઈ ડોગિલી=પાનદાની (?) ડોલિઅ-કાળિયા૨ નીચેના મોટા ભાગનાં શબ્દો હજીયે નજીવા ફેરફાર સાથે અહોરણ-ઓઢણી આરોગિય-આરોગ્ય અંજણ-આંજણ ઊંડ-ઊંડુ કલ્લ=કાલે ખંધ=ખભો ઘર -ઘર ચલ્લીઇ-ચૂલો ચંદ-ચાંદી ઉલ્લટ =ઉલટુ ઉદુમ્બર=ઉંબરી ઉત્થલ-ઉથલો ઉકરડી=ઉકરડો ઉત્શલ પત્થલ-ઉથલ પાથલ ગઘર-ઘાઘરો થક-ઉભા રહી જવુ બુ-ડુબી જવુ ભુલ્લ=ભૂલી જવુ. 91 Page #94 -------------------------------------------------------------------------- ________________ રિચ્છ=રીંછ વગોલ વાગોળવું લુહૂ=લૂછવું લિંબલીંબડો વકખાણ વ્યાખ્યાન, પ્રવચન વટવર્તન વટ પાડવો ) વલગ વળગવું વાગર વારંવાર કહેવું હકક-નિષેધ હિં જવું હિંડો) હેઠ-નીચે હેઠે આટલા ૨સાસ્વાદ પછી આ ગ્રંથ વિષેની વાત અહીં પૂરી કરીશું. 92 Page #95 -------------------------------------------------------------------------- ________________ અભિયાન ચિતામણિ અને બીજા કોશી હેમચંદ્રાચાર્યે વ્યાકરણ, કાવ્ય, છંદ, તથા નીતિ અને પ્રમાણ અને કથાનકોનાં ગ્રંથ તે લખ્યાં પણ સાથોસાથ અનેક ઉપયોગી શબ્દકોશા આપણી સમક્ષ ધરેલાં છે. આ શબ્દકોશોનું મહત્વ હજી જોઈએ તેવું આપણને સમજાયું નથી તે દુખદ બીના ગણી શકાય. આ પ્રકારનાં શબ્દકોશો આપણી તે સમયની ભાષાના જ્ઞાનને સમૃદ્ધ તો કરે જ છે પણ સાથોસાથ તે કાળનાં વસ્ત્રો, પાત્ર અનેક ઉપકરણો, ચીજ વસ્તુઓ, વૃક્ષો, વનસ્પતિઓની મોટી યાદી આપણને આપે છે. ભાષાજ્ઞાનની દષ્ટિએ પણ ગુજરાતી ભાષાનાં મૂળને તપાસવામાં શશોધકો માટે આ અમુલ્ય ગ્રંથો છે. અભિધાન ચિંતામણિ, અનેકાર્થ સંગ્રહ, અને નિઘટશેષ એ ત્રણેય ગ્રંથો સંસ્કૃતનાં શબ્દકોશો છે. અભિધાનમાં એક અર્થના અનેક શબ્દો હોય તેવા શબ્દોને સંગ્રહ છે. અનેકાર્થમાં એક શબ્દ અનેક અર્થ ધરાવે છે તે પ્રકારનાં શબ્દ સમુહો છે, જ્યારે નિઘંટમાં વનસ્પતિઓ, ઓષધિઓને લગતાં શબ્દોનો સંગ્રહ છે અભિધાન ચિંતામણિના પ્રારંભે આચાર્યશ્રી અરિહંત પ્રભુને પ્રણમીને રૂઢ, વ્યુત્પતિ સિદ્ધ અને બન્નેના મિશ્રણરુપી શબ્દોને સંગ્રહ ૨જૂ કરી રહ્યા છે તેમ જણાવે છે. વકતૃત્વ અને કવિત્વ એ બે વિદ્વતાના લક્ષણ છે પણ બન્ને શબ્દજ્ઞાનથી જ સારી રીતે પ્રાપ્ત થઈ શકે છે. અભિધાનમાં ૬ કાંડમાં કુલ ૧૫૪૧ શ્લોકો છે. પ્રથમકાંડનું નામ દેવાધિદેવ કાંડ છે તેમાં ૮૯ શ્લોક છે તેમાં ૨૪ તીર્થકરો તથા તેમના અતિશયોનું વર્ણન છે. બીજા કાંડનું નામ દેવકાંડ છે તેમાં ૨૫૦ શ્લોકોમાં દેવો તેમના નગશે ઇ.ના શબ્દો Page #96 -------------------------------------------------------------------------- ________________ દષ્ટિગોચર થાય છે. તે જ રીતે ત્રીજા મત્યંકાંડમાં મનુષ્યોને લગતા શબ્દો છે આમાં પહ૭ શ્લોકોમાં સામાન્ય જીવનમાં વપરાતા અનેક શબ્દો છે. તિર્યકકાંડ નામના ચોથા કાંડમાં પશુ-પંખી જેવા તિર્યંચ જીવોના શબ્દો છે આ કાંડમાં ૪૨૩ શ્લોક છે. પાંચમાં ના૨કકાંડમાં સાત જ શ્લોક છે, અને છઠ્ઠા સાધારણ કાંડમાં ૧૭૮ શ્લોકો છે આ છેલ્લા કાંડમાંના ઘણા શબ્દો અત્યારે ભાષા સંશોધનની દષ્ટિએ મહત્વનાં છે. અભિયાનની જેમ જ એક શબ્દ કોશ પી પણ શબ્દોનાં અનેક અથો ને દશાવતો ગ્રંથ તે અનેકાર્થ સંગ્રહ. આ ગ્રંથના સાત કાંડમાં એક સ્વરવાળા, બે સ્વરવાળા, ત્રણ સ્વરવાળા, ચાર સ્વરવાળા, પાંચ સ્વરવાળા, છ સ્વરવાળા શબ્દો પહેલા છ કાંડમાં અનુક્રમે રજૂ થયાં છે. સાતમાં કાંડમાં પ્રકિર્ણ શબ્દોના અર્થો છે. કૂલ શ્લોક સંખ્યા ૧૮૨૯ની છે. નિઘંટશેષમાં છ કાંડ છે અને કુલ ૩૯૬ શ્લોક છે, પ્રથમ વૃક્ષકાંડમાં ૧૮૧, બીજા ગુલ્મ કાંડમાં ૧૦૫, ત્રીજા લતા કાંડમાં ૪૪, ચોથા શાક કાંડમાં ૩૪, પાંચમાં તૃણ કાંડમાં ૧૭, તથા છેલ્લા ધાન્ય કાંડમાં ૧૫ શ્લોક છે. વનસ્પતિશાસ્ત્રનો આ કોશ અદ્વિતીય કહી શકાય તેવો છે. નિઘંટ એટલે વનસ્પતિ કે ઔષધિ એવો અર્થ પ્રચલિત હતો તેથી ગ્રંથ નિઘંટુશેષ કહેવાય છે. 94 Page #97 -------------------------------------------------------------------------- ________________ અન્યયોગ વ્યવચ્છેદ દ્વાત્રિશિકા કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે અન્યયોગ વ્યવચ્છેદ દ્વાત્રિંશિકા નામના ગ્રંથની રચના કરી છે. તે ગ્રંથ પરથી આચાર્યશ્રી મલ્લિષેણે સ્યાદવાદ મંજરી નામનો ગ્રંથ લખ્યો છે. મૂળ ગ્રંથ એ તો માત્ર ૩૨ શ્લોકની રચના જ છે. આ ૩૨ શ્લોકમાં જૈન દર્શનનું સમર્થન તથા અન્ય દર્શનોમાં દર્શાવાયેલી માન્યતાઓ શા માટે યોગ્ય નથી ઠરતી તેવું પ્રતિપાદન કરેલ છે. જૈન દર્શનમાં જડ ચેતનની જે ચાં છે તેવી જ રીતે અન્ય દર્શનોમાં પણ તેવી ચર્ચા જોવા મળે છે. આત્મા, આત્માનુ અસ્તિત્વ, તેનુ સ્વરૂપ, મોક્ષ વગેરેની ચર્ચામાં ભેદ પણ જોવા મળે છે. આત્મા નિત્ય છે અનિત્ય છે, એક છે, અનેક છે, આત્મા છે જ નહીં એમ અનેકવિધ માન્યતાઓ ભારતીય દર્શનોમાં છે, જૈન ધર્મ આ બાબતમાં શું કહે છે અને તેની વાત શા માટે, કઈ રીતે સુયોગ્ય છે તે દર્શાવવાનો આ શ્લોકોમાં પ્રયાસ છે., જૈન દર્શનનુ સમર્થન કરવા સાથે જ અનેકાંતવાદનું વિશિષ્ટ રીતે મહત્વ પણ શ્લોકોમાં સમજાવેલ છે. પ્રથમ શ્લોક જોઇએ. અનંત વિજ્ઞાનમતીતદોષમબાધ્યસિધાન્તમમર્ત્યપૂજ્યમ્ । શ્રી વર્ધમાન જિનમાપ્તમુખ્ય સ્વયંભુવ સ્તોતુમહ યતિષ્ય II * અનંત વિજ્ઞાન ધરાવતાં, દોષ રહિત, અબાધિત સિદ્ઘાંતવાલા, અમર્ત્ય (દેવોને પુજનીય, આપ્ત પુરુષોમાં મુખ્ય, સ્વયંભુ શ્રી વર્ધમાન જિનની સ્તુતિ કરવાનો હુ પ્રયત્ન ક છું-કરીશ (યતિષ્યે ). પ્રથમ શ્લોકમાં રાગ દ્વેષથી પર, અનંત જ્ઞાની અબાધિત સિદ્ધાંત વાળા મહાવીર પ્રભુની સ્તુતિ કરવાનો હેમચંદ્રાચાર્યે પ્રયાસ કર્યો છે. અહીં તીર્થંક૨ ભગવંતના મૂળ ચા૨ અતિશયો (જ્ઞાનાતિશય, અપાયાગમ. વચન અતિશય તથા પૂજાતિશય ) ને 95 Page #98 -------------------------------------------------------------------------- ________________ આડકતરી રીતે દર્શાવીને સ્તુતિ કરવામાં આવી છે. અનંત જ્ઞાન અને અબાધિત સિદ્ધાંતવાળા અને દોષ રહિત હોય તેની વાણીજ સ્યાદ્વાદ રુપ હોય તેથી ગ્રંથના સ્યાદ્વાદના સિદ્ધાંતનો અહીં પાયો નખાયો છે. શ્લોક ચોથાથી અન્ય દર્શનના સિદ્ધાંતોને ઉલ્લેખ શરુ થાય છે. આમાં બે મુખ્ય છે- જગતને કતાં છે અને તે ઈશ્વર છે તથા આત્મા અને જ્ઞાન ભિન્ન છે, આ બન્ને માન્યતાઓ જન દર્શનથી જૂદી પડે છે. વસ્તુઓનાં ગુણ-દોષની બાબતમાં પણ જૈન ધર્મની માન્યતા ભિન્ન છે. સોળમાં શ્લોકમાં બૌદ્ધ સિદ્ધાંતની વાત છે તેમને ક્ષણિકવાદ યથાર્થ નથી તેમ અહીં જણાવાયું છે. શ્લોક ૨૧ થી જેના દર્શનની માન્યતાઓ દશાવેલ છે. વસ્તુઓ ઉપતિ, સ્થિતિ અને લય ધરાવે છેઆમ છતાંયે તે દ્રવ્ય તરીકે સ્થિર છે ( ગુણ અને પયાંય બદલાય છે ) દરેક પદાર્થ અનંત ધમ ધરાવે છે અને પરિવર્તનને પાત્ર છે તેમ બાવીશમાં શ્લોકમાં જણાવાયું છે. પ્રત્યેક પદાર્થ કથંચિત નિત્ય, અનિત્ય, સામાન્ય, વિશેષ, વાચ્ય, અવાચ્ય, સત, અસત હોય છે. વસ્તુ એકાંતે નિત્ય પણ નથી એકાંતે અનિત્ય પણ નથી દરેક વસ્તુ સાપેક્ષ છે. આ રીતે પ્રત્યેક પદાર્થ અનંત ધર્મ ધરાવે છે, કારણકે ભૂત, વર્તમાન, ભવિષ્ય કાળમાં વસ્તુનું અસ્તિત્વ હોય છે અને તેથી તેના અનંત પયાંયો સંભવી શકે છે. આત્મામાં પણ અનંત ધમો રહેલાં છે આ છે જ્ઞાનોપયોગ, દર્શનપયોગ, કર્તુત્વ, ભોસ્તૃત્વ. અમૂર્તપણ. અસંખ્યાતા પ્રદેશ સ્વરુપ અને જીવ7. બ્લોક ૨૩માં કહે છે કે જ્યારે વસ્તુને સામાન્ય છે તેમ કહીએ છીએ ત્યારે તે દુવ્ય સ્વરુપે છે અને જ્યારે "વિશેષરૂપે ઓળખીએ છીએ ત્યારે તે પયાંયરુપે હોય છે. દરેક વસ્તુનાં સાત ભાંગા ( પ્રકાર અથવા અવસ્થા ) હોય છે. આ સાત ભાંગા નીચે પ્રમાણે છે. સ્યાદસ્તિ-પ્રત્યેક વસ્તુ અસ્તિત્વ ધરાવે છે તે. સ્યાદ નાસ્તિ-પ્રત્યેક વસ્તુનું નિષેધાત્મક સ્વ૫. સ્યાદસ્તિ,સ્યાન્નાસ્તિ-કયારેક અતિત્વ, કયારેક અસ્તિત્વ હીન 96 Page #99 -------------------------------------------------------------------------- ________________ સ્વાદ અવક્તવ્ય-પ્રત્યેક વસ્તુ અસ્તિત્વ અને ન-અસ્તિત્વના ગુણોને લીધે અવક્તવ્ય બની શકે છે. બન્ને ધર્મો સાથે હોય. સ્યાદઅસ્તિ અવક્તવ્ય- અસ્તિત્વ હોવા છતાંયે અવક્તવ્ય હોય તે સ્વાદનાસ્તિ અવક્તવ્ય-અસ્તિત્વ ન હોવાથી અવક્તવ્ય હોય તે. સ્વાદઅસ્તિ, સ્યાદનાસ્તિ, અવક્તય- પ્રત્યેક વસ્તુ વારાફરતી અસ્તિ, નાસ્તિના ધર્મ સાથે, પણ દરેક વખતે અનિશ્ચતતાથી અવક્તવ્ય બની રહે તે. આ રીતે વસ્તુનુ અસ્તિત્વ દ્દવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી જોવાનુ છે. સ્યાદવાદની દષ્ટિએ વસ્તુ તેના ગુણ સ્વરૂપે ચા પાય સ્વરુપે અસ્તિત્વ ધરાવે છે તેથી જ તેના સાત ભાંગા યા પ્રકારો છે. જૈન ધર્મનો સ્યાદવાદનો સિદ્ધાંત માત્ર પદાર્થનાં ગુણ ધર્મોના સ્વરૂપની સમજણ જ નથી પરંતુ તેમાં ગહન તત્વજ્ઞાન શમાયેલુ છે. અસ્તિત્વ વાદની આટલી સૂમ ચચાં ક્યાંયે જોવા મળતી નથી. વસ્તુનું અસ્તિત્વ માત્ર દ્દવ્યને લીધે જ નથી પરંતુ તે ક્ષેત્ર એટલે કે વસ્તુ જ્યાં રહેલી છે તે જગ્યા-અવકાશ, વસ્તુનુ જે ક્ષણે અસ્તિત્વ ગણ્યું છે તે કાળ અને જે સ્વરૂપમાં અસ્તિત્વ છે તે ભાવ આ ચારેય ( દ્દવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ )થી જ તેનુ અસ્તિત્વ સાબિત થઇ શકે. અન્ય રીતે એજ વસ્તુ બીજી વસ્તુ પણ ગણી શકાય. સિદ્ધાંતોનુ પણ આમ જ છે, વિચારોનુ પણ આજ રીતે સામાન્ય કે વિશેષ રુપે અવલોકન કરી શકાય. સ્યાદવાદના ઉપરના સિદ્ધાંતને સમજી શકીએ તો આધુનિક વિજ્ઞાનને તથા અવકાશ અને ખગોળ શાસ્ત્રને સમજી શકીએ અસ્તિત્વવાદની ઉપરની વાત પરથી આધુનિક કલામાં તથા કાવ્યોમાં જે અસ્તિત્વવાદ અને સર-૨ીયાલીઝમ છે તેનો પાર પણ પામી શકાય. )'' Page #100 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણ મીમાંસા ન્યાય અને પ્રમાણશાસ્ત્રનાં ગ્રંથમાં પાંચ અધ્યાયો છે અને તેમાંયે અત્યારે માત્ર પ્રથમ અધ્યાય સંપૂર્ણ અને બીજા અધ્યાયનો પહેલો ભાગ (આહિતક મળે છે, તેથી બાકીના બીજા અધ્યાયમાં અને ત્રીજા , ચોથા તથા પાંચમાં અધ્યાયમાં શેની મીમાંસા છે તે જાણવામાં આવી શક્યું નથી. તર્કશુદ્ધ જ્ઞાનને જ સ્વીકાર પંડિતોને માન્ય હતો. એક તર્કની સામે પણ વિપક્ષી વિચારો રજૂ થતાં હતા. સહુ પોતાની રીતે તર્ક રજૂ કરતાં હતાં. કેટલીક વાર આમાં શબ્દલીલા જ જોવા મળતી કસોટીની એરણ પર કસાઈને આવતા તર્ક જ સિદ્ધાંતપ પ્રતિપાદિત થતો હતો, અને આવો સિદ્ધાંત તે જ પ્રમાણ. પંડિતોને માટે વાદવિવાદનાં અનેક પ્રસંગો ઊભાં થતાં હતાં. વિવિધ મતનાં પંડિતો પોતપોતાના વાદોનું સમર્થન કરવા મેદાને પડતાં હોય ત્યારે સંપૂર્ણ તર્કબદ્ધ વાદ જ અણીશુદ્ધ બહાર આવી શકે. જન ન્યાય અને પ્રમાણ શાસ્ત્ર વ્યવસ્થિત અને તર્કશુદ્ધ છે. આવા ગ્રંથોની રચના હિંદુ પડિતો અને બૌદ્ધ તથા જૈન વિદ્વાનોએ કરેલી છે. જેને વિદ્વાનોમાં હરિભદ્રસુરિ તથા સિદ્ધસેન દિવાકર સૌથી વિશેષ પણે ન્યાય પારંગત વિદ્વાનો ગણાય છે. દિગંબરમાં અકલંક તથા માણિક્યનંદી પણ ઉલ્લેખનીય છે. આચાર્યશ્રી હેમચંદ્ર શબ્દાનુશાસન, કાવ્યાનુશાસન અને છંદોનુશાસનની જેમ આ ગ્રંથ "વાદાનુશાસન" લખ્યો છે પણ તે પ્રમાણ મીમાંસા તરીકે જ ઓળખાય છે. પ્રમાણ મીમાંસાના દોઢ અધ્યાયનાં જે ૯ સૂત્રો ઉપલબ્ધ છે તેમાં આ પ્રમાણે રચના છે. ગ્રંથના પ્રારંભે તત્વનાં અભ્યાસથી બોધિબીજ પ્રાપ્ત થાય છે તેમ આચાર્યશ્રી જણાવે છે. પ્રમાણ મીમાંસા એમ નામ કહીએ છીએ પણ પ્રમાણ એટલે શું ? હેમચંદ્દાચાર્ય કહે છે કે પદાર્થને યથાયોગ્ય નિર્ણય કરવો તે જ પ્રમાણ કહેવાય અને તેમાંય નિર્ણય એટલે શંશય રહિત નિષ્કર્ષ, યોગ્ય નિર્ણય લેવામાં વિપરિત વસ્તુઓનું નિરાકરણ થઈ જાય તે ઈચ્છનીય છે. તેથી જ આ 98 Page #101 -------------------------------------------------------------------------- ________________ વિપરિત વસ્તુઓ પણ જાણી લઇએ. તે છે શશય અનધ્યવસાય, અને વિપર્યય (એટલેકે શંકા, અનિશ્ચિતતા, અને ભ્રાંતિ ) પ્રમાણના બે પો છે- પ્રત્યક્ષ અને પરીક્ષ. હેમચંદ્રાચાર્ય કહે છે કે પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમાણ બન્ને અગત્યનાં છે. પ્રત્યક્ષ (પ્રતિ-અક્ષ) એટલે આંખે દેખાય તે પ્રમાણ. ઇન્દ્રિય તથા પદાર્થની મદદથી પ્રત્યક્ષ જ્ઞાન થાય છે તેમાં અવગ્રહ, ઇહા, અવાય અને ધારણા તેમ પ્રકારો છે. અવસહઃ નામ જાતિ વગેરેની કલ્પના વગરન સામાન્યનુ જ્ઞાન તે અવગ્રહ. ઇહાઃ ઉપરનાં જ્ઞાનને વિશેષ રુપે નિશ્ચય કરવાની વિચારણા તે ઇહા. અવાયઃ ઇહા વડે થયેલ વિચાણ્ણાની એકાત્રતા-નિશ્ચય તે અવાય કહેવાય. " ધાણાઃ નિશ્ચયની સતત ધારા-સ્મૃતિનો મતિ વ્યાપાર તે ધારણા. આ ચાર ભેદો મતિજ્ઞાનનાં છે તેમ પણ દર્શાવાય છે. પરોક્ષ પ્રમાણમાં પાંચ ભેદ છેઃ- સ્મૃતિ, પ્રત્યભિજ્ઞાન ઊહ, અનુમાન અને આગમ. તત્વાર્થ સૂત્ર, સ્થાનાંગ, સમવાયાંગમાં આપેલાં પ્રમાણના વર્ગીકરણથી હેમચંદ્રાચાર્યનું વર્ગીકરણ જરા જૂદુ પડે છે. અનુયોગદ્વાર સૂત્રમાં પ્રમાણના ચાર પ્રકાર બતાવ્યાં છે અનુમાન,ઉપમાન, અને આગમ. પ્રત્યક્ષ, 99 Page #102 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્યનાં વર્ગીકરણ પ્રત્યે દષ્ટિપાત કરીએ. પ્રમાણ I પ્રત્યક્ષ પરોક્ષ મુખ્ય સાંવ્યવહારિક 1 2 3 4 5 સ્મૃતિ પ્રત્યભિજ્ઞાન તર્ક અનુમાન આગમ અવસહ અવધિજ્ઞાન મન પથાય કવળજ્ઞાન ઈહા અવાય ધારણા આપણે આ વિષયમાં ઊંડા નહીં ઉતરતાં આટલી માહિતી બાદ અન્ય વિષય પર ધ્યાન કેન્દ્રિત કરીશું. Page #103 -------------------------------------------------------------------------- ________________ કાવ્યાનશાસન કાવ્યાનુશાસન એ હેમચંદ્રાચાર્યની અન્ય મહાન કૃતિ છે. કાવ્યશાસ્ત્રના અભ્યાસીઓ માટે આ ટેન્ટ બુક અધ્યયન ગ્રંથ છે. આચાર્યશ્રી લખે છે કેઃ शब्दानुशासनेङस्माभिः साधव्योवाचो विवेचिता । तासामिदानी, काव्यत्वं प यथावदनुशिष्यते =શબ્દાનુશાસનમાં અમે સુયોગ્ય વાચાને સાધેલી છે તે જ રીતે તેજ વાચાને કાવ્યત્વ માટે ઉપદેશવામાં આવેલી છે. કાવ્યાનુશાસન લખવામાં આચાર્યશ્રી કાવ્યશાસ્ત્રને લગતા અન્ય ગ્રંથોનો આધાર લીધો છે, તેમાં આનંદવર્ધન, મમ્મટ, અને રાજશેખર મુખ્ય છે. આમાં નાટ્ય શાસ્ત્ર વિષે પણ ટૂ.કામાં થોડુ કહેવામાં આવેલુ છે તેમાં તેમણે ધનજય તથા ભરતનો આધાર લીધો છે. ૮, કાવ્યાનુશાસન સાથે સાથે અલંકાર ચુડામણિ નામનાં ગ્રંથમાં તેમણે કાવ્યાનુશાસનનાં સૂત્રોની લઘુવૃત્તિ રજૂ કરી છે. વળી તે લઘુવૃત્તિને સમજાવવા. "વિવેક"ની રચના કરી છે. કાવ્યશાસ્ત્ર ભારતીય તત્વજ્ઞાન, સાહિત્ય અને કળાનાં મૂળમાં છે. તત્વજ્ઞાનથી માંડીને નાટકનાં ગ્રંથો કાવ્યમાં લખાયાં છે. ભારતીય લેખકોને કાવ્યશાસ્ત્ર તથા છંદશાસ્ત્રનો પણ અભ્યાસ કરવો પડતો હતો. કાવ્યાનુશાસનના પ્રથમ અધ્યાયમાંआकृतिमस्वादुपदः परमार्थाभिधानीयम् । सर्व भाषा ं परिणतां जैनी वाचमुपास्महे ॥ If પ્રથમ દેવતાને પ્રણિધાન કરીને ગ્રંથનો પ્રારંભ થાય છે. બીજો શ્લોક તે પછી તરત જ કાવ્યાનુશાસનની રચનાનો ઉદ્દેશ બતાવે છે. જેમાં કહે છે-શબ્દાનુશાસન પછી સ્વભાવિક રીતે જ કાવ્યાનુશાસનનો ક્રમ આવે છે. શબ્દાનુશાસનની વાણીને હવે 101 Page #104 -------------------------------------------------------------------------- ________________ કાવ્યાનુશાસનમાં ઉતારી છે આ ગ્રંથના કુલ આઠ અધ્યાયો તથા કુલ ૨૦૮ સૂત્રો છે. તેમાં કમ આ પ્રમાણે છે. પ્રથમ અધ્યાયમાં ૨૫, બીજા અધ્યાયમાં ૫૯, ત્રીજામાં ૧૦, ચોથામાં ૯. પાંચમામાં ૮, છઠ્ઠામાં ૩૧, સાતમામાં પ૨, તથા આઠમાં અધ્યાયમાં ૧૩ સૂત્રો છે આ રીતે કૂલ ૨૦૮ સૂત્રો છે. ગ્રંથના ત્રીજા સૂત્રમાં કાવ્યનું અભિધેય વર્ણવેલ છે. તેમાં કાવ્યનાં ત્રણ પ્રયોજન ગણાવ્યાં છે. ( ૧ )આનંદ ( ૨ )યશ ( ૩ પ્રકાંતા લ્યતયા ઉપદેશ. લોકોત્તર કવિ કર્મ એટલે કાવ્ય તેના ઉપરનાં ત્રણ ઉદ હોઈ શકે છે.આનંદ, યશ અને મધુર ઉપદેશ. મમ્મટે ઉપરનાં ત્રણ ઉપરાંત બીજા ત્રણ ગણાવ્યાં છે. (૪) ધન પ્રાપ્તિ (૫) દુન્યવી જ્ઞાન છે પાપ મુક્તિ. હેમાચાર્ય જો કે પ્રથમ ત્રણ ઉદેશ જ વર્ણવે છે. ચોથુ સૂત્ર કાવ્યના હેતુમાં મુખ્ય "પ્રતિભા" છે તેમ કહે છે આ પ્રતિભા" એટલે શું ? આચાર્યશ્રી કહે છે કે પ્રતિભા એટલે નવ નવોલ્લેખ શાલિની પ્રજ્ઞા એટલે કે નવી નવી વસ્તુઓની કલ્પના કરવાની બુદ્ધિ તેનું નામ પ્રતિભા. આ પ્રતિભા કઈ રીતે સચેત બને ? આચાર્યશ્રી સાતમા સ્ત્રમાં કહે છે વ્યુત્પત્તિ અભ્યાસાચ્ચાં સંસ્કાયા" એટલે કે જ્ઞાન તથા પ્રયત્નથી (અધ્યયનથી) પ્રતિભા જાગૃત થાય છે. આગળ જતાં વ્યુત્પત્તિનો અર્થ કરે છે. વ્યુત્પત્તિ એટલે આ લોકનાં શાસ્ત્રો જેવા કે શ્રુતિ, સ્મૃતિ, પુરાણ, ઇતિહાસ, તર્ક, નાટક, અર્થ, કામ, યોગ વ. ના ગ્રંથો. અહીં અભ્યાસ અધ્યયનના પ્રેકટીશ) અર્થમાં લખેલ કાવ્યનાં લક્ષણો - શબ્દ, અર્થ, ગુણ, દોષ અને અલંકાર આ પાંચ લક્ષણ છે.હવે કાવ્યમાં રસ શું છે તે વિષયની છણાવટ કરે છે. વિભાવ, અનુભાવ, વ્યભિચાર આદિ ૨સનાં લક્ષણો છે એટલે કે 102 Page #105 -------------------------------------------------------------------------- ________________ છે દરેક રસમાં તે રસને સંબંધકતાં વિભાવ, અનુભાવ કે વ્યભિચાર વિકૃત સ્વરુપ ) હોય છે. રસના નવ પ્રકાર છે શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ, અદભૂત અને શાંત એમ નવ રસો છે. દરેક રસની વ્યાખ્યા અલગ અલગ રીતે કરવામાં આવી છે દા. ત. હાસ્ય રસ વિષે- "વિકૃત વેશાદિવિભાવો નાસાસ્પન્દનાથનુભાવો નિાદિ વ્યભિચારી હાસો હાસ્યઃ “= વિકૃત વેષના વિભાવ, શરીરનાં અંગોપાંગનાં અનુભાવો, નિદ્દા વગેરે વિકૃત હાસ્યને હાસ્ય રસમાં ગણાવી શકાય છે. અભૂત રસ વિષે જોઈએ- દિવ્ય દર્શન આદિ વિભાવ, નયન વિસ્તાર યુક્ત અનુભાવ, હર્ષના વ્યભિચાર યુક્ત વિસ્મય. આને અભૂત રસ કહે છે. શૃંગાર, હાસ્ય વગેરે રસોનાં અનેક દાખલાઓ આચાર્યશ્રી વિવિધ ગ્રંથોમાંથી લઈને આપણી સમક્ષ મૂકે છે. ૮૧ જેટલાં ગ્રંથોમાંથી ૫૦ થી વધારે કવિઓની રચનાઓના ઉદાહરણો રજુ કયાં છે. * હેમચંદ્રાચાર્ય પોતે એક સંયમી સાધુ હતાં અને તેમણે તો બાળ વયમાં દીક્ષા અંગીકાર કરી હતી છતાંયે કાવ્યરસને પોષક સર્વ પ્રકારનાં ઉદાહરણો તેમણે ટાંક્યા છે. જ્યારે શૃંગાર રસની વાત આવે છે ત્યારે નારી સૌંદર્યને આલેખતા અવનવા ઉદાહરણ રજૂ કર્યાં છે. પરસ્થ હાસ્યરસનાં એક દાખલા તરીકે કવીન્દુ વચનની આ કડી જૂઓ. कनककलशस्वच्छे राधापयोधरमंडळे । नवजलधरश्यामामात्धुतिं प्रतिबिंबिताम् ।। अस्ति सिचयप्रान्त भ्रान्तया मुहर्मुहुतिक्षपन् । जयति जनित ब्रीडाहास: प्रेपयाहसितो हरिः ॥ આ કંડિકામાં કૃષ્ણની રાધા પ્રત્યેની ચેષ્ટામાં જે કાવ્યરસ છે તે વાંચકને ખ્યાલમાં આવી જ જશે. સેંકડો નહીં બલકે હજારો વર્ષ પહેલાં પણ કાવ્યશાસ્ત્ર એક સવાંગ સંપૂર્ણ કહી શકાય તેવું શાસ્ત્ર હતુ. આમાં દશૉવેલી વ્યાખ્યાઓ સાશ કવિઓને પણ માર્ગદર્શન આપી શકે તેવી છે. 103 Page #106 -------------------------------------------------------------------------- ________________ કરુણ રસની હવે વ્યાખ્યા જોઇએ- ઈટ નાશને વિભાવ. દેવને ઉપાલંભ દેત અનુભાવ અને દુખમય વિકૃતિને શોક તેનું નામ કરુણ ૨સ. ૨સ પછી સભાવ, રસભાષા, અને ભાવભાષાની સમીક્ષા છે. બીજા અધ્યાયનાં છેલ્લાં ત્રણ સૂત્રો કાવ્યનું વર્ગીકરણ કરે છે. વ્યંગ પ્રધાન ( અલંકાર ઇત્યાદિથી યુકત ) કાવ્ય ઉત્તમ છે. સંદિગ્ધ કાવ્ય રચના મધ્યમ છે ( દા. ત. કરુણ રસ હોય પણ તેની સાથે શૃંગાર રસ પણ જણાય ) વ્યંગ વગરની કાવ્ય રચના ત્રીજા પ્રકાશમાં આવે છે તેમાં” શબ્દાર્થ ચિત્ય માત્ર હોય છે એટલે કે શબ્દોની લીલા જ હોય છે. . ત્રીજા અધ્યાયમાં દશ સૂત્ર છે તે કાવ્યનાં દોષ વર્ણવે છે. અલંકાર ચૂડામણિ અને વિવેકમાં આ વિસ્તૃત પણે દશાવેલ છે. આ વિભાગમાં "આભાસની વાત કરતાં હેમચંદ્રાચાર્ય આ ઉદાહરણ ટાંકે છે अंगुलीभिरिव केशसंचयं सन्निगृह तिमिरं मरिचिभीः । कुंमलीकृत सरोजलोचनं चुम्बतीव रजनीमुखं शशी ॥ સાક્ષરશ્રી હરિવલ્લભ ભાયાણીએ આને અનુવાદ આ પ્રમાણે કયો છે. મરીચિ અંગુલી વતી તમિસ્ત્ર કેશ પાશને સમારતા સરોજ લોચને બીડેલા યામિનીનું મુખ મયંક ચૂમતો. ચોથા અધ્યાયમાં આચાર્યશ્રી કાવ્યનાં ગુણે દશાવે છે તે છે - માધુર્ય, ઓજસ અને પ્રસાદ, તે પછી પાંચમાં અધ્યાયમાં છ પ્રકારનાં શબ્દાલંકાર વિષ છે ૧) અનુપ્રાસ (૨) યમક (3) ચિત્ર (૪) શ્લેષ (૫) વક્રોક્તિ 104 Page #107 -------------------------------------------------------------------------- ________________ (૬) પુનતભાષા આનાં ઉદાહરણોમાં અનુપ્રાસનુ નોંધપાત્ર ઉદાહરણ આ રઘુ અનંગ ગ પ્રતિમ તદ ભગ અંગીકૃતમાનતાંગયાઃ વળી યમકમાં આ ઉદાહરણ સુંદર છે.પ્રવણઃ પ્રણવો યઃ પ્રથમઃ પ્રમથેષુ યઃ ૨ણવાન વારણમુખ સ વઃ પાતુ વિનાયકઃ પ્રવણ આસક્ત, પ્રણવ= કાર, પ્રથમ= પહેલા arn શહ । અગાસરાવ્ય-સંગ્રામવાળા વાત્ર પ્રü- તાશ્રીના પ્રપ્ર વળી યમકમાં આ ઉદાહરણ સુદર છે.પ્રવણઃ પ્રણવો ય પ્રથમઃ પ્રમથષુ ચ I ૨ણવાન વારણમુખ સ વ પાતુ વિનાયકઃ વણ-આાસન ગવ ભગીભીઃ ' --- પહેલા Page #108 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠા અધ્યાયમાં ૨૯ પ્રકારના અથોલંકારો આપ્યાં છે જે નીચે પ્રમાણે છે. ઉપમા, ઉખેલા, રૂપક, નિદર્શન, દીપક, અન્યોક્તિ, પયાંયોક્તિ, અતિશયોક્તિ, આક્ષેપ, વિરોધ, સહોક્તિ, સમાસક્તિ, જાતિ, વ્યાજસ્તુતિ, શ્લેષ વ્યતિરેક, અથાંન્તન્યાસ, સસન્ટેહ, અપહ તિ, પરિવૃતિ, અનુમાન, સ્મૃતિ, ભાંતિ, વિષમ, સમ, સમુચ્ચય, પરિસંખ્યા. કારણમાલા અને સંકર આ ૨૮ અલંકારનાં નામ બાદ પ્રથમ એવા ઉપમા અલંકારને દાખલો જોઈએ गांभीर्यमहिमा तस्य सत्यं गंगाभुजंगवत् । द्वरालोकः स समरे निदाघाम्बररत्नवत् ॥ અત્રે ભુજંગ- સાગર સાથે અને નિદાઘામ્બરરત્નસૂર્ય સાથે ઉપમા થયેલી છે. ઉત્નો ક્ષાનું ઉદાહરણ - आवर्जिता किंचिदिव स्तनाभ्यां वासोवसाना तरणार्करागम् । सुजात पुष्पस्तबकावनम्रा संचारिणी पत्लिवीनी लतेव ॥ - - - - - સાતમાં અધ્યાયમાં નાયકના ગુણો તથા નાયકોનાં પ્રકારો ગણાવ્યાં છે. એ પછી આવે છે પ્રતિનાયક તથા નાયિકાઓ. સ્વ-પ૨ સ્ત્રીની નીચેની આઠ અવસ્થામાં ઉલ્લેખનીય છે સ્વાધીનપતિકા પ્રોષિતભતૃકા ખડિતા કલહાન્તરિતા વાસકસજ્જા વિરહોન્ફન્ડિતા વિપ્રલમ્બા અભિસારિકા છેલ્લી ત્રણ અવસ્થાએ પ૨ સ્ત્રીની છે. એ બાદ આવે છે સ્ત્રીઓનાં લક્ષણને લગતાં સૂત્રો. તેમાં હાવભાવ ઈત્યાદિના ૨૦ લક્ષણો છે. 106 Page #109 -------------------------------------------------------------------------- ________________ આઠમા અધ્યાયમાં કહ્યું છે કે કાવ્ય બે જાતનાં હોય છે. પ્રશ્ય અને શ્રાવ્ય. પ્રખ્ય કાવ્ય પામ્ર તથા ગેય હોઈ શકે છે આનું વગીકરણ જોઇએ કાવ્ય પ્રેય..., શ્રાવ્ય પાશ્ચ ગેય મહાકાવ્ય આખ્યાયિકા નાટક ડોમ્બિકા કથા ભાણ ચંપુ મુક્તક પ્રસ્થાન પ્રકરણ નાટિકા સમવકાર (મિ) ઈહામૃગ, ભક્તિ ડિમ (ભક્તિ યાત્રા વ્યાયાહ (સંઘર્ષ ઉસ્મૃષ્ટિકાંક વે) પ્રહસન ભાણ (છ તરવા વિષે વીથી (કટાક્ષ) સટક (રતિફળ) શિંગક ભાણિકા પ્રેરણા રામાકડા હલ્લીસક શાસ ગોષ્ઠી શ્રીગદિત રાગ કાવ્ય 107 Page #110 -------------------------------------------------------------------------- ________________ છંદોનુશાસન કાવ્યશાસ્ત્ર શીખ્યા પછીનો સ્વભાવિક ક્રમ છંદોનુશાસનનો છે. કાવ્યની રચનાઓ વિવિધ છંદોમાં કરવાની પ્રથા હતી અને તે અનુસાર છંદોનું જ્ઞાન અનિવાર્ય ગણાતું હતું. હેમચંદ્રાચાયે પણ પ્રથમ શ્લોકમાં જ આ ગ્રંથ ૨ચનાનું પ્રયોજન જણાવેલ છે”શબ્દાનુશાસન અને કાવ્યાનુશાસન પછી કાવ્યમાં ઉપયોગમાં લેવાતાં છંદોનુ હવે અનુશાસન કહીશ આચાર્યશ્રીનો પ્રકારનાં ગ્રંથો આ ગ્રંથ કેદારભટ્ટ અને ગંગદાસ તથા પિંગળના આ કરતાં વધારે સારી, વધારે પ્રમાણભૂત છે. છંદોનુશાસનમાં ફૂલ ૭૬૪ સૂત્રો છે. તેના આઠ અધ્યાયમાં આવેલા સૂત્રોની સંખ્યા અને વિગત આ પ્રમાણે છે.. પ્રથમ અધ્યાયમાં ૧૬ સૂત્રો છે તેમાં વર્ણ ગણ, માત્રા ગણ, વૃત્ત, સમવૃત્ત, વિષમવૃત્ત અર્ધ સમવત્ત, પાદ, યતિ,વગેરેની ચર્ચા. બીજા અધ્યાયમાં ૪૧૫ સૂત્રો છે તેમાં ચારસો અગિયાર જાતનાં છંદો વિષે લખવામાં આવ્યું છે. ત્રીજા અધ્યાયમાં માત્ર ૭૩ સૂત્રો છે તેમાં બીજા ૭૨ જાતનાં છદો છે. ચોથા અધ્યાયનાં ૯૧ સૂત્રોમાં, પ્રાકૃતનાં અમૂક લોકપ્રિય છંદોની ચર્ચા છે. પાંચમાં અધ્યાયમાં ૪૯ સૂત્રો છે તેમાં થોડાં પ્રાકૃતનાં અને થોડાં અપભ્રંશના છંદો છે. છઠ્ઠા અધ્યાયનાં માત્ર ૩૦ સૂત્રોમાં અપભ્રંશનાં છંદો વિષે છે. સાતમાં અધ્યાયનાં ૭૩ સૂત્રોમાં અપભ્રંશની દ્વિપદી ૨ચનાઓની સમજ આપેલ છે. આઠમા અધ્યાયમાં સૌથી છા સૂત્રો છે માત્ર સત્તર સૂત્રોમાં વૃત્તોનાં વિસ્તારનું વર્ણન છે. છંદનાં ગણિતનો આ પુસ્તકમાં સારી ખ્યાલ રાખવામાં આવ્યો છે આ ગ્રંથ વિષે વધારે માહિતી અસ્થાને ગણાશે. 3 108 Page #111 -------------------------------------------------------------------------- ________________ વીતરાગ સ્તોત્ર શ્રી વીતરાગ સ્તોત્રમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય ભકિત રસની સરિતા વહેડાવી છે. આમા સર્વજ્ઞ ભગવાની સ્તુતિ અત્યંત ભાવભયાં હૃદયે કરવામાં આવી છે. આ સ્તોત્રના ગાનથી પાઠકના અણુર્ય અણુમાં ભકિતભાવનો સંચાર થાય છે. ગાના૨ ભકિત-રસમાં સ્નાન કરીને અવર્ણનીય આનંદનો અનુભવ કરે છે. સ્તોત્રના કાઁના હૃદયમાં પ્રભુ પ્રત્યેનો નિષ્પક્ષપાતી પ્રેમ અહીં દેખાય છે. સ્તોત્રની એક એક ગાથાઓ સુંદર શ્લોકોમાં રચાઇ છે. અર્થ-ગંભીર શ્લોકોમાં સંસ્કાર-પૂર્ણ સ્તુતિ-ગાન, હ્રદયને સ્પર્શી જાય તેવી ઉપમાઓ અને અલંકારો હેમચંદ્રાચાર્યની વિશિષ્ટતા છે. આવી રચનાઓમાં જો ભક્તિ ભાવ જ છલોછલ ભર્યો હોય તોપણ તેને ઉત્કૃષ્ટ પ્રકારની ગણી શકાય અહીં તો ભકિત રસની સાથોસાથ દિવ્ય આત્મ સ્વરૂપ પરમાત્માની ઓળખ છે. જૈન ધર્મના આધાર સ્થંભ સમાન સ્વાદ વાદથી ભરપુર વાણી છે. જ્ઞાન સભર દેવ ગુરુ ધર્મના મહિમાનું પ્રતિપાદન છે. તીર્થંકર ભગવંતોના અતિશયોનું આબેહુબ વર્ણન છે. તીર્થંકર નામ કર્મ સાથે સંકળાયેલી દિવ્ય લબ્ધિઓની યશગાથા છે વીતરાગ સ્તોત્રના ૨૦ પ્રકાશ યાને અધિકાર યાને પ્રકરણો છે. પધ કંડિકાઓમાં ગુંથેલી આ વીતરાગ પ્રભુની માળા છે. આ સ્તોત્રનું જ્ઞાન મનને શાંતિતો આપે જ છે પણ સાથોસાથ ધ્યાન યોગની સાધના કરનારાઓને એક સુંદ૨ વિષય પણ પૂરો પાડે છે. ચિંતવન માટેની અતિ ઉપયોગી માહિતી આ સ્તોત્ર પૂરી પાડે છે. સર્વ ગુણ સંપન્ન સર્વજ્ઞ વીતરાગ દેવની સ્તુતિ વાંચકને આધ્યાત્મિકતાના ઉચ્ચ સ્તરે લઇ જાય છે. વીતરાગ સ્તોત્રની રચના યોગશાસ્ત્રનાં ૧૨ પ્રકાશ સાથે કરવામાં આવી હતી. કહેવાય છે કે મહારાજા કુમારપાળ બંન્ને ગ્રંથોનો સ્વાધ્યાય નિયમિત પણે કરતાં હતાં. આ કૃતિ કૂલ ૧૮૮ શ્લોકોમાં લખાયેલી છે. આ વીતરાગ સ્તવથી કુમારપાળ મહારાજાને મનવાંછિત ફળ પ્રાપ્ત થયું હતુ તેમ સ્વયં હેમચંદ્રાચાર્યે અહીં નોંધ્યુ છે 109 Page #112 -------------------------------------------------------------------------- ________________ વીતરાગ સ્તોત્રના પ્રથમ પ્રકાશમાં પ્રથમ શ્લોકમાં આચાર્યશ્રી પરમાત્માને પંચ પરમેષ્ઠિમાં પ્રધાન સ્વરુપે ઓળખાવી તેમના સૂર્ય સમાન ઉધોતનો ઉલ્લેખ કરે છે यः परात्मा परंज्योतिः, परमः परमेष्ठिनाम् । आदित्यवर्ण तमस , परस्तादामनन्ति यम् ॥१॥ હવે બીજો શ્લોક આ પ્રમાણે છે सर्वे येनोवमूल्यन्त समूलाक्लेशपादपाः । मा यस्मै नमस्यन्ति, सुरासुरनरेश्वराः ॥२॥ જેણે સમસ્ત રાગ દ્વેષ રુપી કલેશ કા૨ક વૃક્ષો સમૂળગા ઉખેડી નાખ્યા છે અને જેને સુર અસુર તથા નરોમાં શ્રેષ્ઠ એવા મસ્તકે નમી પ્રણામ કરે છે ૨ જેનાથી પુરુષાર્થ (ધર્મ અર્થ કામ અને મોક્ષને સાધતી વિધાઓ પ્રવર્તમાન છે અને જેનું જ્ઞાન ભૂત, વર્તમાન અને ભવિષ્યને પ્રકાશિત કરનારું છે. જેનામાં વિજ્ઞાન, આનંદ અને બહમ એકત્વને પામેલ છે તેવા શ્રદ્ધા કરવા યોગ્ય છે. ધ્યાન ધરવા યોગ્ય છે તેમને હું શરણે જઉ છું ( અહી વિજ્ઞાન એટલે કેવળજ્ઞાન. આનંદ એટલે પરમસુખ અને બ્રહ્મ એટલે પરમ ગતિ એમ અર્થ છે ) દ્વિતિય પ્રકાશમાં ભગવાનના અતિશયો ૮ શ્લોકમાં વર્ણવ્યાં છે . આ અતિશયોનું અહીં વર્ણન છે. આઠેય શ્લોકોનો અનુવાદહે પ્રભુ, પ્રિયંગુવત, સફટિક સમાન, સોના સમાન , ૨કત રંગી અને શ્યામ રંગી એવો આપનો દેહ, ધોયા વગરનો હોવા છતાયે જે પવિત્ર છે તે દેહ કોને ચકિત ન કરે ? ૧ કલ્પવૃક્ષની માળાની જેમ સુગંધી એવા આપના અંગ ઉપર ભમરની જેમ જ દેવાંગનાનાં નયનો ફરી રહ્યા છે. ૨. હે નાથ , દિવ્ય સુધા-૨સના આસ્વાદથી થયેલી તૃપ્તિથી હારેલા હોય તેમ રોગ રુપી સર્પો આપના અંગે વ્યાપી શકતા નથી. આપ રોગ રહિત છો. ૩ આસીમા પ્રતિબિંબિત રુપની જેમ આપનામાં અન્ય મળ તે નથી પણપરિશ્રમથી ટપકતાં પ્રસ્વેદ બિંદુઓથી રહિત છો. આ કાયાની તે વાત જ શી કરવી ? ૪ 110 Page #113 -------------------------------------------------------------------------- ________________ હે વીતરાગ, આપનુ મન રાગ વગરનું છે એમજ નથી પરંતુ આપના શરીરમાં રહેલું રકત પણ દુધની ધારા જેવુ શ્વેત છે. ૫ -તથા જગતથી વિલક્ષણ બીજી અદ્ભુત વાત અમે કઇ રીતે વર્ણવીએ, આપનું માંસ પણ દુર્ગચ્છાથી રહિત,શુભ છે. હે પ્રભુ ભમરાઓ જળ સ્થળના ફૂલોની માળા છોડી આપના શ્વાસની સુગંધ લેવા આપની પાસે આવે છે. ૭ હે પ્રભુ, તમારી ભવસ્થિતિ લોકોત્તર ચમત્કા૨ વાળી છે. ચર્મ ચક્ષુ વાળા માનવીઓ આપના આહાર વિહાર જોઇ શકતાં નથી. ૮ આ આઠેય શ્લોકો તીર્થંકર ભગવંતોની લબ્ધિા ભતાવે છે. ભગવાનના ચાર અતિશયો ઉપરોકત શ્લોકોમાં બતાવીને યથાર્થ પણે સ્તુતિ કરી છે. બીજા પ્રકાશમાં જેમ તેમના ચા૨ અતિશયો વર્ણવ્યા છે તેમ ત્રીજા પ્રકાશમાં કર્મના ક્ષયને લઇને ઉદભવતા અગિયાર અતિશયો વર્ણવ્યા છે અને ચોથા પ્રકાશમાં દેવ કૃત ગણીશ અતિશયો વર્ણવેલાં છે. આ ફૂલ ૩૪ અતિશયો નીચે પ્રમાણે છેઃ પ્રકાશ ઃ- સહજ અતિશયો ( ૪ ) ૧ શરીર અતિશયઃ- નિર્મલ, સુગંધી, નીરોગી, અદ્ભૂત શરીર . ૨ ૨ક્ત માંસ અતિશયઃ- શ્વેત સુગંધી ૨ક્ત અને શરીર. ૩ નિઃશ્વાસની સુગંધ ૪ આહા૨-નીહાર ચર્મ ચક્ષુવાળાને દેખાતા નથી પ્રાણ ૩:- કર્મક્ષયજ અતિશયો ( ૧૧ ) ૧ પ્રભુ સર્વદા સહુને પોતાની સંમુખ દેખાય છે ૨ યોજન પ્રમાણ સમવસરણમાં કરોડો દેવ, મનુષ્યો, તિર્યંચો વગેરેનો આસાનીથી સમાવેશ. ૩ ભગવંતની વાણી સહુને પોત પોતાની ભાષામાં સમજાય ૪ સમવસરણમાં ૧૨૫ યોજન સુધી રોગો ન હોય ૫ જ્યાં ભગવાન વિચરતાં હોય ત્યાં જીવ જંતુઓનો ઉપદ્રવ ન હોય ૬ વિહાભૂમિમાં ક્યાંયે વૈશગ્નિ ન હોય ૭ વિહા૨ભૂમિમાં સવાસો યોજન પ્રમાણમાં રોગ મહામારી ઇત્યાદિ ન હોય. 111 Page #114 -------------------------------------------------------------------------- ________________ ૮ ઉપરોક્ત ભૂમિમાં અતિ વૃષ્ટિ, અનાવૃષ્ટિ ન હોય ૯ ઉપરોક્ત ભૂમિમાં સ્વરાષ્ટ્ર કે પરરાષ્ટ્ર ભય ન હોય. ૧૦ તે ભૂમિમાં દુષ્કાળનો નાશ થાય છે અને નવો દુષ્કાળ થત નથી , ૧૧ પ્રભુના મસ્તકની પાછળ સૂર્ય મંડળને પરાજિત કરતું દેદીપ્યમાન એવું પ્રકાશનું ભામંડળ હોય છે. પ્રકાશઃ- (૪) દેવકૃત અતિશયો૧ ભગવંતની આગળ આકાશમાં ધર્મ ચક્ર હોય. ૨ ભગવાન ચાલે ત્યારે આકાશમાં ચામરો ચાલતાં હોય, તે બેઠા હોય ત્યારે દેવો ચામરો ઢોળે છે. ૩ ભગવાનને બેસવાનું સ્ફટિક રત્નમય સિંહાસન આગળ હોય છે. તેમના બેસતા પૂર્વે સિંહાસન યથા સ્થાને ગોઠવાઈ જાય છે. ૪ ભગવંત સાથે આકાશમાં ત્રણ છત્ર ચાલે છે. તેઓ બેસે ત્યારે તે છત્રો મસ્તક પર ઉચિત સ્થાને આવી જાય છે. પ વિહાર સમયે જમીનથી ઉશે રત્ન ધ્વજ અને ધર્મ દંડ હોય છે, સમવસરણમાં તે ઉચિત સ્થાને ગોઠવાઈ જાય છે. ૬ ભગવાનના ચાલવાના માર્ગ પર કમળોની શ્રેણી હોય છે. નવ સુવર્ણનાં કમળો ગોઠવેલાં હોય છે. પ્રથમના બે કમળ પર ભગવાન પગ મૂકે ત્યારે નવમું કમળ આગળ આવીને પ્રથમ સ્થાને આવી જાય છે , આમ કમળ બદલાતા રહેવાથી ભગવાન સુવર્ણ કમળ પર જ ચાલે છે. કમળો પણ વ્યવસ્થિત રીતે ગતિ કરે છે. ૭ સમવસરણના ત્રણ ગઢ દેવતાઓ ૨ચે છે. ૮ ભગવાનનું મુખ સમવસરણમાં પૂર્વ દિશામાં હોય છે પરંતુ દેવતાઓ દ્વારા થયેલી રચનાથી ચારે દિશામાં ભગવાન બેઠેલા જોઈ શકાય છે. & સમવસરણના મધ્યમાં અશોકવૃક્ષ હોય છે. તે છત્રની જેમ શોભે છે. તેનો વિસ્તાર એક યોજનાનો હોય છે, અને વિહાર વખતે ભગવાનની સાથોસાથ ચાલે છે. ૧૦ ભગવાન ચાલતા હોય ત્યારે માર્ગમાં કાંટાઓ નીચા નમી જાય છે. 112 12 Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ભગવાન ચાલે ત્યારે માર્ગના વૃક્ષ પ્રણામ કરવા મૂકી જાય છે. ૧૨ આકાશમાં દુભિ વાગે છે. ૧૩ અનુકૂળ પવન વાય છે , સહુને શાતા પ્રશ્યક લાગે છે. ૧૪ ભગવાન ચાલે ત્યારે આકાશમાં પક્ષીઓ પ્રદક્ષિણા કરે છે. ૧૫ ભગવાનના વિહાર ક્ષેત્રમાં દેવતાઓ સુગંથી જળ વષવે છે. ૧૬ ઉપરોક્ત ક્ષેત્રમાં દેવતાઓ રંગ-બેરંગી અને સુગંધિત પુષ્પોની વર્ષા કરે છે. ૧૭ દીક્ષા સમય બાદ ભગવાનના કેશ, રોમ, નખ વધતાં નથી. ૧૮ એક કરોડ દેવતાઓ ભગવાનની સેવામાં તત્પર ઉપસ્થિત હોય ૧૮ બધીજ ત્રસ્તુઓ અને પાંચેય ઈન્દ્રિયના વિષયો અનુકુળ થઈ જાય છે. ઉપર પ્રમાણે ૩૪ અતિશયોનું વર્ણન કર્યાં બાદ હેમચંદ્રાચાર્ય પાંચમાં પ્રકાશમાં ભગવંતના આઠ પ્રતિહાર્ય વર્ણવે છે. આમાંથી કેટલાક તે ૩૪ અતિશયોમાં આવી જાય છે. આ આઠ પ્રતિહાર્ય ( ભગવંતની નિશાનીઓ અને પૂર્વ તૈયારી ૫ ૨ચનાઓ ) આ પ્રમાણે છે. ૧ અશોક વૃક્ષ ૨ સુર-પુષ્પ વૃષ્ટિ ૩ દિવ્ય ધ્વનિ ૪ ચામર ૫ આસન ૬ ભામંડળ ૭ દુભિ ૮ છત્ર. આપણે અત્રે પાંચમાં પ્રકાશના છેલ્લાં ચાર શ્લોકોનો અનુવાદ જોઈએ- =જેમ ચકોર પક્ષીના નયને જ્યોત્સના યુક્ત ચંદ્રમાં આનંદ આપે છે તેમ તેજના ભામંડળે કરીને આપ ભવ્ય જનના નેત્રોને પરમ આનંદ આપો છો. કહે વિશ્વના ઈશ ! આકાશમાં રહેલો દુંદુભિ પ્રતિધ્વનિ કરતા જગતમાં સઘળા દેવો સમક્ષ આપનુ એશ્વર્યા છે તેમ જાહેર કરે છે. =ઉત્તરોત્તર રહેલી પુણ્ય ત્રિદ્ધિના દમ સમાન ઉપરા ઉપરી ત્રણ છત્ર ત્રણ ભુવનનું આપનું પ્રભુત્વ દશૉવે છે 113 Page #116 -------------------------------------------------------------------------- ________________ કહે નાથ ! ચમત્કાર ઉપજાવતી આ પ્રાતિહાર્ય લ-મીને જોઈને ક્યા મિથ્યાદષ્ટિ જનો પણ આશ્ચર્ય નથી પામતા ? -------- તીર્થકર ભગવાનના અતિશયોનું વર્ણન હેમચંદ્રાચાર્યે પોતાના અન્ય ગ્રંથોમાં પણ કર્યું છે. અભિધાન ચિંતામણિના દેવાધિદેવ કાંડમાં પણ આ વર્ણન છે. યોગશાસ્ત્રના ૧૧મા પ્રકાશમાં ૨૪થી ૪૭ નંબરના છંદમાં અતિશયોનું વર્ણન છે. ત્રિષષ્ટિ શલાકા ચરિત્રમાં પ્રથમ તીર્થ કર 2ષભદેવના સમવસરણના વર્ણનમાં ભગવંતના અતિશયો વર્ણવેલાં છે છઠ્ઠો પ્રકાશ, વીતરાગ સ્તોત્રના છઠ્ઠા પ્રકાશમાં ભગવાન સમક્ષ દ્વેષભાવ અને રાત્રુતા ન ટકી શકે તે દશાવેલ છે. પ્રથમ શ્લોકમાં કહે છે કે નેત્રને અમૃતમય અંજન સમાને, લાવણ્યમય પવિત્ર કાયા વાળા આપને જોયા પછી હે પ્રભુ,ઉદાસીન રહેવુ દુ:ખજનક છે. તેમ કરનારની ગતિ નીચી જ હોય છે. આપના પ્રતિ દ્વેષભાવ ત્યાજ્ય છે. ચિંતામણિ સમાન આપની ઉપેક્ષા પણ અયોગ્ય છે. ત્રીજા શ્લોકમાં આચાર્યશ્રી સુંદર વાત કહે છે સમાન શીલ અને ગુણ વાળાને શત્રુતા હોઈ શકે? વળી જેમ ખજો સૂર્યનો પ્રતિપક્ષી ન ગણાય તેમ સામાન્ય માનવી ભગવાન પાસે વિપક્ષી તરીકે ગણના ન પામી શકે. હવે પાંચમાં શ્લોકમાં કહે છે स्वां प्रपद्यामहे नाणं, त्वां स्तुमस्त्वामुपास्महे । स्वत्तो हि न परस्त्राता, कि ब्रूम. ? किमु कुर्महे ? ।।५।। કહે નાથ અમે આપના શરણે છીએ. અમે આપની સ્તુતિ કરીએ છીએ, અમે ઉપાસના કરીએ છીએ. આપના સિવાય બીજો કોઈ ત્રાતા નથી, એ સિવાય તો અમે શું બોલીએ, શું કરીએ ? 114 Page #117 -------------------------------------------------------------------------- ________________ આ પ્રકાશનો બારમો શ્લોક અતિ સુંદર અને મનનીય છે. રાગ દ્વેષ સૌથી મોટા શત્રુ છે તેમને જીતવાનું કાર્ય સૌથી કપરું છે તે અહીં દર્શાવે છે અનુવાદઃ- કદાચ વાયુ સ્થિર થઇ જાય, પર્વત ગળી જાય અને જળમાંથી અગ્નિ થઇ જાય તો પણ રાગ આદિથી ગ્રસ્ત થયેલાં માણસો આપ્ત પણાને (તીર્થંકર પદને ) પામતા નથી. સાતમા પ્રકાશમાં આચાર્યે ઉપરની વાતોની પૂર્તિ કરી છે. તે પછી આઠમાં પ્રકાશમાં સ્વાદ વાદ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. વસ્તુ તત્વને એકાંતે નિત્ય કે એકાંતે અનિત્ય માનવાથી કૃત નાશ અને અદ્ભુત આગમ નામના બે દોષ લાગે છે. આત્માને પણ માત્ર નિત્ય કે માત્ર અનિત્ય માનવામાં ધર્મો અને સંપ્રદાયો ભૂલ કરી રહ્યા છે. આત્માની અવસ્થા માત્ર નિત્ય અવસ્થા જ છે તેમ સાંખ્ય મત કહે છે અને માત્ર અનિત્ય અવસ્થા છે તેમ બૌદ્ઘ મત કહે છે. અનેકાંત વાદથી જોઇએતો આત્મા નિત્ય અને અનિત્ય બંન્ને છે એમ જૈન દર્શન કહે છે. વસ્તુના ગુણ માટે પણ એવુ જ છે . “એકલો ગોળ કફ કારક છે. એકલી સુઠ પિત્તકારી છે પણ ગોળ-સૂંઠના મિલનમાં દોષ નથી“ (गुडो हि कफहेतुः स्यान्नागरं पित्तकारणम् । द्वयात्मनि न दोषोऽस्ति, गुडनागरभेषजं આ રીતે અનેક ગુણોના સહ અસ્તિત્વને અવગણી શકાય નહીં. જેમ ગોરસ દુધ પણે વિનાશ પામી, દહીં પણે ઉત્પન્ન થાય છે અને જળવાઇ રહે છે તેમ વસ્તુ તત્વ ઉત્પાદ, વ્યય અને પ્રૌવ્ય યુક્ત છે., તેનીં આપે પ્રથમથી જ પ્રરૂપણા કરી છે. જૈન દર્શન વસ્તુની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશમાં માને છે.અહીં વિનાશ એટલે સંપૂર્ણ નાશ નહીં પરંતુ સ્થિતિ પરિવર્તન છે. હવે નવમાં પ્રકાશમાં જોઇએતો અહીં આચાર્યશ્રીએ ભગવાનનો મહિમા વર્ણવ્યો છે કલિકાલનું પણ મહત્વ છે એમ તેઓ કહે છે. सुषमातो दुःषमायां कृपा फलवती तव । મેતો મજૂમાં હિં, રજાયા વંતરો: સ્થિતિઃ ॥ ૨॥ "સુષમા કાળથી દુષમા કાળમાં (કલિકાલ) આપની કૃપા ફળદાયી સમજાય છે. મેરુ પર્વત કરતાં મભૂમિમાં કલ્પવૃક્ષની સ્થિતિ વધુ પ્રશંશા પાત્ર હોય છે “ " 115 Page #118 -------------------------------------------------------------------------- ________________ બાકીના શ્લોકોનો અનુવાદ પણ જોઇએ હે પ્રભુ જો શ્રદ્ધાવાન શ્રોતા અને બુદ્ધિમાન વક્તાનો સંયોગ મળે તો કલિકાળમાં પણ આપના શાસનનું એક છત્રી સામ્રાજ્ય પ્રસરી રહે છે. 3 હે પ્રભુ, અન્ય યુગમાં પણ દુષ્ટ લોકો ઉદ્ભુત હોય છે તો પછી દુષ્કર એવાં કલિકાલ પર શા માટે ક્રીય કરવો. ૪ કલ્યાણની સિદ્ધિ માટે કલિકાલ રૂપ કસોટી જ યોગ્ય છે. અગરુના ગંધનો મહિમા અગ્નિથી જ વધે છે. ૫ રાત્રીમાં દીપક, સમુદ્રમાં દ્વીપ. મભૂમિમાં વૃક્ષ અને ઠંડીમાં અગ્નિ સમાન દુર્લભ આપમા ચરણ કમળની રજ કલિકાલ માં અમને પ્રાપ્ત થયેલ છે. તમારા દર્શન વિના હું યુગાન્તરીમાં ભટક્યો છું. જેમાં આપનુ દર્શન થયુ તેવા કલિકાલ ને મારા નમસ્કાર હજો. . ७ હે પ્રભુ જેમ વિષહારી રત્નથી વિષ યુક્ત સર્પ શોભે છે, તેમ દોષ વગરનાં એવા આપથી બહુ દોષ વાળો કલિકાલ શોભે છે. ૮ મહાકવિ, સમર્થ ગુરુ હેમચંદ્રાચાર્ય કળિયુગના મહિમાને પણ વિશિષ્ટ પણે વર્ણવે છે. કળિયુગતો કસોટીનો સમય છે., અને આવા દુષમ કાળમાં જ અમનેતો તમારા ચરણ કમળની રજ પ્રાપ્ત થઇ છે. યુગો યુગોથી ભવાટવિમાં હું ભટકયાં કરું છું. પરંતુ મને તારા દર્શન કળિયુગમાં જ થયાં....આ કળિયુગને પણ માશ નમસ્કાર હોજો ! કેવી ભાવના? કેવી ભકિત રસની પરાકાષ્ઠા ? ગ્રંથમાં આગળ જતા દરામાં પ્રકાશમાં આચાર્યશ્રી લોકોત્તર ચરિત્રથી અજાણ માનવી ભગવાનના ગુણોનો પાર ન પામી શકે તેમ સમજાવે છે, તીર્થંકર ભગવાન રાગ દ્વેષથી રહિત હોય છે.તેમની આ ઉપેક્ષા વૃત્તિને માધ્યસ્થ ભાવ પણ કહે છે. જોકે આવી ઉપેક્ષા વૃત્તિ દાખવીને પણ પરોપકારી બની તે મોક્ષ માર્ગ બતાવે છે. આવી દુર્ઘટ વાત કઈ રીતે ઘટે તેમ તેઓ પાંચમાં શ્લોકમાં પૂછે છે. આ ઉપરાંત એક વિષમતા એ છે કે ભગવાન આમ તો નિગ્રંથ છે એટલેકે કોઇ પણ જાતની ત્ર'થી વિહિન છે તો બીજી રીતે તેઓ ચક્રવર્તી સમાનછે આ બંન્ને શું વિરોધાભાસી ભાવો છે ” ના. ભગવાનનુ ચક્રવતી` પદ એ ધર્મ ચક્રવતી પદ કલ્પનાનો મુક્ત વિહાર મનને ભાવમય બનાવી દે છે. છે. કવિની 116 Page #119 -------------------------------------------------------------------------- ________________ આના પછી અગિયારમાં પ્રકાશમાં કવિની કલ્પના શકિત આ વિષય પર જ આગળ ચાલે છે. થોડા શ્લોકો જોઈએહે પ્રભુ તમે વિરક્ત છો છતાંયે મુક્તિ પી નારીને સંગ કરેલો છે, દ્વેષ રહિત છો છતાંયે આંતરિક શત્રુઓને ધ્વંશ કરેલો છે. અહો ! મહાન આત્માઓનો મહિમા ખરેજ લોક દુર્લભ છે. અચના પરાજયની ઈચ્છા વગરના અને પાપથી બીતા એવા આપે ત્રણ જગત જીતી લીધા છે. મહાન પુરુષો ની એવી ચાતુરી છે ! બારમાં પ્રકાશમાં વૈરાગ્યના મૂર્તિમંત સ્વ૫ ભગવંતનો મહિમા છે. વૈરાગ્યની પ્રાપ્તિ કઠિન છે. પરંતુ પ્રભુને તે સહજ પે પ્રાપ્ત થયેલ છે. આ પ્રકાશનો છો અને આઠમો શ્લોક લઈશુંસુખમાં. દુખમાં, ભવમાં કે મોક્ષમાં જ્યારે આપ દાસીન્સ દાખવો છો ત્યારે આપને વૈરાગ્ય જ છે. આપ કયા સ્થળે વૈરાગ્યવંત નથી આપ સર્વત્ર વિરક્ત છો છે. દાસીન્ગ (સમભાવ )માં હોવા છતાં સમસ્ત વિશ્વને ઉપકાર કરનાર, વૈરાગ્ય નિધાન પરમાત્માને નમસ્કાર હો. (૮) તેરમાં પ્રકાશમાં આચાર્યશ્રી કહે છે કે હેતુ યા કારણ વિના જ કાર્ય કે પરિણામ સંભવી શકે છે...કારણ વત્સલ છો. અભ્યર્થના કયાં વગર જ ભલુ કરનારા છો અને સંબંધ રહિત એવા બાંધવ છો. ૧ હે વીતરાગ , આપ મુક્તિમાર્ગના પ્રવાસીઓના સહાયક છો, આપ મમતા વગરનાં પણ સ્નિગ્ધ મનવાળા છો માર્જન વગરના પણ ઉજ્જવળ વાણી વાળા છો. પ્રક્ષાલન વગરના પણ નિર્મળ આચાર વાળા છો તેથી જ શરણ કરવા યોગ્ય આપનું શરણ હું સહુ છું. ૨ . તેરમા પ્રકાશ પછી ચૌદમા પ્રકાશમાં યોગ માર્ગનો ઉલ્લેખ છે . મન વચન અને કાયાનાં કષ્ટ ૫ વ્યાપારોને તજીને આપ મનમાં રહેલાં શિલ્યને નિપયોગી જાણી દૂર કરી દીધુ છે. ચોગ માર્ગ એટલે ચિત વૃત્તિઓનો નિરોધ . મન પર સવાંગી કાબુ તે યોગ. ઈન્દ્રિયોને કાબુમાં રાખવી તે યોગમાર્ગના પ્રવાસીઓ માટેનું આવશ્યક અંગ છે. અષ્ટાંગ યોગના આઠ પગથીયાં સામાન્ય મનુષ્ય માટે કઠિન છે. 117 Page #120 -------------------------------------------------------------------------- ________________ સર્વા ભગવાન માટે તો તે સહજ સાધ્ય છે. આસન જેવી બાણ પ્રવૃતિ કયાં વગરજ પરમ જ્ઞાનની પ્રાપ્તિ ૫ વેરાગ્ય યોગ સહજપણે જ પ્રભુને પ્રાપ્ત થયો છે. નિરંતર ધ્યાન-સમાધિમાં રહેતા સર્વજ્ઞ પરમાત્માને દેહનું ભાન ક્યાંથી હોય ? ચૌદમા પ્રકાશનો સાતમો શ્લોક તે વાત યથાર્થપણે કહી જાય છે तथा समाधौ परमे त्वयात्मा विनिवेशितः । सुखी दुख्यस्मि नास्मीति, यथा न प्रतिपन्नवान ॥७॥ =આપ સમાધિમાં આત્માને એવો સ્થિર કયોં છે કે “ હું સુખી છું કે દખી છું” તેવો આપને ખ્યાલ નથી રહેતો ૭: ध्याता ध्येयं तथा ध्यान, त्रयमेकात्मतां गतम । इति ते योगमाह त्म्य, कथं धद्धीयतां परः ? ॥८॥ =ધ્યાતા ધ્યેય અને ધ્યાન આ ત્રણે આપનામા અક થયેલાં છે, એવું આપનુ યોગ માહાભ્ય બીજા કઈ રીતે જાણી શકે હવે આપણે વીતરાગ સ્તોત્રના પંદરમા પ્રકાશનાં પ્રથમ ત્રણ શ્લોક જોઇશુ. આમાં આચાર્યશ્રી ખરા હદયથી પ્રભુની ગુણ-સ્તુતિ કરે છે. હે પ્રભુ જગતને જય કરનારા આપના અન્ય ગુણો તો દૂર રહો, તમારી શાંત અને ઉદાત મુદ્દા વડે જ ત્રણ જગત વશ થયેલાં છે. ૧ હે પ્રભુ જેમણે મોહ વડે ઈન્દથી પણ મહાન એવા આપનો અનાદર કયો છે તેમણે ખરેખર તો મેરુ પર્વતને તૃણ ગણ્યો છે અને સમુદ્રને ખાબોચીયું ગયું છે. ૨ જે મુર્ખ લોકોએ અજ્ઞાનથી આપનું શાસન સ્વીકાર્યું નથી તે લોકોના હાથમાંથી ચિંતામણી રત્ન પડી ગયું છે અને પ્રાપ્ત થયેલું અમૃત પણ નિરર્થક ગયું છે. આના પછી સાતમા અને આઠમા બ્લોકમાં ભગવાનની આજ્ઞા પ્રમાણે જેમણે પોતાના જીવનને ઘડ્યું છે તેવા પુણ્યશાળીઓને અને જે ભૂમિમાં પ્રભુના ચરણ પડ્યાં છે તે ભૂમિને વંદન કરવામાં આવે છે.અનુવાદ આ પ્રમાણે છે. =જેમણે આપના શાસનના અમૃત રસથી આત્માને સદાય સિંચિત કરેલ છે તેમને અમે હાથની અંજલિ કરી નમીએ છીએ અને તેમની ઉપાસના કરીએ છીએ....૭ 118 Page #121 -------------------------------------------------------------------------- ________________ =જે ભૂમિમાં આપના ચરણના નખના અંશો ચિરકાળ ચુડામણિ રુપ પ્રસ્થાપિત થયાં છે તે ભૂમિને નમસ્કાર. આથી વધારે અમે શું કહીએ ?....... હવે સોળમા પ્રકાશમાં આચાર્યશ્રી ભગવદ ભક્તિના એક અંશરૂપ તત્વ તે આત્મ નિંદા તત્વનો આશ્રય લે છે "આ જીવ અનાદિ ભવભમણમાં અથડાઇ રહ્યો છે. વાસનાના વમળીમાં ફંગોળાઇ રહ્યો છે. શગ રૂપી સર્પના વિષથી તે વ્યાપ્ત છે અને ક્રોધાદિકથી મર્કટની જેમ તે નાચ્યો છે ધર્મ માર્ગને જાણવા છતાં, આળખવા છતાયે મૈ મારી સર્વ પ્રવૃત્તિઓ ધર્મ તરફ વાળી નથી, મોહ અને ચારિત્રના માશ ત્રણ રત્નોને હરી રુપી ચોરી જ્ઞાન, દર્શન જાય છે. : તે બાદ સાતમા શ્લોકમાં કહે છે- ભ્રાન્તઃ તીથાંનિ દુષ્ટત્ત્વ મયા એકઃ તેજુ તારકઃ =હું બહુ તીથો'માં ભમ્યો તેમાં એક તમને જ મેં તારક જોયાં. રાગ દ્વેષમાં ડૂબેલા માનવના આત્માનો પણ આ અવાજ છે. તીર્થ યાત્રાએ જઇ જઇને થાકેલા માનવીના હૃદયનો આ પોકાર છે.પરમ પૂજ્ય એવા હેમાચાર્ય એક અસાધાઙ્ગ માનવ હતાં. તેઓ ન તો ાગ દ્વેષમાં ડૂબેલા હતાં કે ન તો તીર્થ યાત્રા કરીને થાકેલા સાધુ હતાં., આમ છતાંયે આત્મનિંદાના શ્લોકોની ગૂંથણી કરીને આચાર્યશ્રી નમતાની પરાકાષ્ટા દાખવે છે. વીતરાગ પરમાત્મા આગળ પોતે કોણ ? તેમના મહિમાનો પાર કોણ પામી શકે ? પૃથ્વી પરનો પામર માનવી તો નહીં જ. આસક્તિમાં ડૂબેલો માનવી સારી રીતે ધાંચણ કઇ રીતે કરી શકે ? તૌથો માં ભટકવાથી સાચી ધર્મ સાધના થાયકે ? આચાર્યશ્રી સામે અનેક પ્રશ્નો છે પરંતુ પ્રશ્નોના ઉત્તરી તેઓ જ પૂરાં પાડે છે. સાચો તારક કોણ ? સઘળા તીર્થો જોયાં પણ તારક તો મે એકજ જોયો અને તે છે વીતરાગ દેવ આ વીતરાગ દેવની ખુલ્લા હદયે આચાર્યશ્રી કૃપા યાચના કરે છે 119 Page #122 -------------------------------------------------------------------------- ________________ હે તાત તમે જ જ્ઞાતા છો, તમે જ એક કૃપાળુ છો,બીજુ કોઇ નથી અને કૃપાને પાત્ર મારા સિવાય અન્ય બીજો કોઇ નથી તો જે યોગ્ય લાગે તે કરશો. ૯ પરમકૃપાળુ પરમાત્મા દયાના સાગર છે. શરણે આવેલો માનવી દયાની ભીખ માગે છે દેવ, ગુરુ, ધર્મની ઉપાસના ફરનારો જ ખરો કૃપાપાત્ર.., તે જ પ્રભુ કૃપાને લાયક છે. ખુલ્લા દિલે આચાર્યશ્રી પ્રભુ સમક્ષ એકરાર કરે છે. કૃપાનો યાચક હોય તે સર્વ માન મૂકીને પ્રભુને શણે આવે છે. આત્મગહાં પછીનું સ્વભાવિક પગથીયું શરણ અને સમર્પણ છે તેથી સત્તરમાં પ્રકાશમાં સમર્પણ ભાવ છલોછલ ભયો છે. પ્રથમ શ્લોકમાં જ કહે છે;=હે નાથ પોતાના કરેલા દુષ્કૃતની ગહાં અને સુકૃતની અનુમોદના (ખરાબ કામની નિંદા અને સારા કામને ટેકો કરતો હું, અન્ય કોઇ શરણ વગરનો એવો આપના ચરણના શણે આવ્યો છું . થયેલું અને અનુમોદન પામેલુ-મન વચન અને કાયાનું મારુ પાપ મિથ્યા થાઓ અને ફરી તેવી પાપ પ્રવૃત્તિ ન થાય તે પ્રકારની અભિલાષા અહીં દર્શાવી છે. જૈન ધર્મમા અતિ મહત્વના અંગ સમાન ક્ષમાપનાના ભાવને હેમચંદ્રાચાર્યે સત્તરમાં પ્રકાશના છઠ્ઠાં આ શ્લોકમાં ઉતાયો છે. =હું સહુને ખમાવુ છુ, અને સહુ જીવો મને ક્ષમા કરો. આપનુ એકનું જ શણ સહેલા મને તે સર્વ જીવો પ્રત્યે મૈત્રી ભાવ હજો ૬ एकोऽहं नास्ति मे कश्चिन्नचाहमपि कस्यचित् । वदङिशरणस्थस्य, मम दैन्यं न किञ्चन || ૭ | =હું એકલો જ છુ મારુ કોઇ નથી, હું કોઇનો નથી. હવે તારા ચરણોમાં આવેલા મને જરાય દીનતા નથી. ૭ શણે આવેલ ભક્ત ઘડીભર દર્દીન બની જાય છે,પરંતુ તેજ કહે છે કે હવે મારે દર્દીનતા કેવી ? હવે ચિંતા કે ઉપાધિ શાના ? હવે તો હું પ્રભુનાં શરણે છું. મારી જાતને મે એવી સમર્પિત કરી દીધી છે કે મારા સુખ દુઃખ અને મનોભાવો મારા નથી રહ્યા. આ સંજોગોમાં 120 Page #123 -------------------------------------------------------------------------- ________________ દીનતાને કઈ રીતે સંભવે ? પ્રભુના શરણે આવેલો પરમ ભક્ત હવે તે એટલું જ માગે કે મારી ઉપેક્ષા ન કરશો. "મા મંચ " હવે તજી દેશો નહીં અઢારમાં પ્રકાશમાં પ્રભુને ઓળખવાનો પ્રયત્ન કરે છે. આ પ્રભુ વીતરાગ દેવ છે તેમને કઈ રીતે ઓળખવા ? ઘણા પ્રયત્ન પણ અલ્પ મતિવાળો તેમને ઓળખી શકતો નથી. સાધારણ મનુષ્યના મનમાં ન બેસે તેવી અસાધારણ વાતથીજ બુદ્ધિશાળી જનો તેમનો પરિચય મેળવી શકે અલ્પ મતિવાળાને તે ભગવાનનું સ્વરુપ ગાધ જ નથી કારણકે જગત દોધ, લોભ અને ભયથી વ્યાપ્ત છે. . ઓગણીશમાં પ્રકાશમાં કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય તેમની આ અદભૂત રચના દ્વારા જૂદી જ ભૂમિકાએ લઈ જાય છે. પ્રથમ શ્લોકમાં કહે છે કે હે નાથ, હુ આપના દિલમાં વસુ એતો દુર્લભ છે પણ આપ જ મારા દિલમાં વસે, મારે આથી વિશેષ કંઈ જોઈતું નથી. અન્ય દેવી ગુસ્સે થાય ત્યારે શ્રાપ પણ આપે છે અને ખુશ થાય ત્યારે વરદાન આપે છે. આપ એવા ઢંઢમાં પડતાં નથી. આપનામાં રાગ દ્વેષનો અભાવ છે તેથી આપ પ્રસન્ન થાય અને મોક્ષનુ ફળ આપો એવી કલ્પના હું કરતો નથી પરંતુ એટલું તો નાથ હું અવશ્ય માનું છું કે આપનામાં મૂકેલી દઢ શ્રદ્ધા અને અખૂટ ભક્તિ કલ્પવૃક્ષની જેમ ચોક્કસ ફળદાયી નીવડે છે. જન ધર્મ સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરે છે તેની પાછળ તેઓ વરદાન આપે તેવી ભાવના તે હોતી નથી. મોક્ષ ગતિને પામેલ એ ભવ્યાત્મા અનંત અવ્યાબાધ સુખમાં સ્થિર છે. તેમને કોઈ સ્વપ નથી, વર્ણ નથી. નથી મનના ભાવો કે ઇચ્છાઓ. આવા સિદ્ધ ભગવંતની સાચી ઉપાસના કઈ રીતે થાય ? હેમચાર્ય અનન્ય ભાવે પ્રભુનું શરણ સ્વીકારે છે. છતાંયે સંસારી મનુષ્યોને નીચેના શ્લોકો દ્વારા અમૂલ્ય બોધ આપે છે. बोतराग! सपर्यातस्तवाज्ञापालनं परम् । आज्ञाऽऽराद्धा विरादा च शिवाय च भवाय च ।। ४ ।। =હે વીતરાગ, આપની સેવા કરતાં આપની આજ્ઞાનું પાલન પરમ કલ્યાણવંતુ છે. આજ્ઞા પાલનથી મોક્ષ છે અને ઉત્થાપનથી ભવ-બંધન છે. 121 Page #124 -------------------------------------------------------------------------- ________________ અહીં આચાર્ય એક જ શ્લોકમાં સંપૂર્ણ ખૂલાસો કરે છે. માત્ર જિનેશ્વરની સેવા નહી, જિન આજ્ઞાનું પાલન મહત્વનું છે. જિન આશાના પાલનથી જ મોક્ષ ગતિ પ્રાપ્ત થશે અને આજ્ઞા વિરુદ્ધ વર્તન કરવાથી જન્મ મરણના ફેરામાં કયાં કરવું પડશે. તો જિનેશ્વરની આજ્ઞા શું છે ? =સદાકાળ આપની આજ્ઞા હેય અને ઉપાદેય વિર્ષની છે. આશ્રવ સર્વથા હેય છે અને સંવર હંમેશા ઉપાદેય છે. ખાસ અર્થભગવાનની આજ્ઞા સાવ સીધી સાદી છે. શું હેય એટલે કે છોડવા જેવું છે અને શું ઉપાદેય એટલે ગ્રહણ કરવા જેવું છે તે સમજી લેવું. આશ્રવ સર્વથા છોડવા યોગ્ય છે. આશ્રવ એટલે કર્મ બંધનના દ્વારા., કષાય (ક્રોધ, લોભ, માન અને મોહ ) પાંચ ઇન્દ્રિયના વિષયો, પ્રમાદ વગેરે આશ્રવ છે. આનાથી કર્મ બંધાય છે તેથી તેને ત્યાગ કરવો.ધર્મના મૂળ તત્વ, સત્ય, શૌચ, ક્ષમા, માર્દવ, સરળતા, નિલભતા, તપ, સંયમ, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય ઇત્યાદિથી કમ બંધનમાં જકડાવું પડતું નથી, તેથી તે ગ્રહણ કરવા યોગ્ય છે. આગળના શ્લોકમાં આ સીધા સાદા જ્ઞાનને" આહંતિ મુટિ" તરીકે ઓળખાવેલ છે. અહંત ધર્મનું મુઠ્ઠી જ્ઞાન તે આ જ જ્ઞાન. આશ્રવા અને સંવરને ઓળખીને એકનો ત્યાગ અને બીજાનો સ્વીકાર તે જ જિનાજ્ઞા પ્રમાણેનું કર્તવ્ય,તેથી દીનતાનો ત્યાગ કરીને જિનાજ્ઞા પાલનથી જીવો કર્મ પી પીંજરમાંથી મુક્ત થાય છે તેને શ્લોક નીચે પ્રમાણે છે. आकालमियमाज्ञा ते हेयोपादेयगोचरा । आप्रवः सर्वथा हेय उपादेयश्च संवरः ॥५॥ આમ ધર્મની અને કર્તવ્યનો આચાર્યશ્રી મહિમા ગાય છે. અહિંસા, સંયમ અને તપનો આ મહાન ધર્મ સર્વ જીવોના કલ્યાણ અર્થે આચરવામાં આવે તે જ સાચી ભક્તિ,ઓગણીસમાં પ્રકાશમાં આ મહત્વની વાત રજૂ કરીને વીસમા અને છેલ્લા પ્રકાશમાં હેમચંદ્રાચાર્ય પરમકૃપાળના ચરણોના અભિલાષી બનીને તેમની સ્તુતિ કરે છે. શ્લોક નં. ૬.૮, અને ૮ નો અનુવાદ આ પ્રમાણે છે. 122 Page #125 -------------------------------------------------------------------------- ________________ હે પ્રભુ સદાયે તમારા દર્શન માટે મારા નેત્રો આતુર હો. તારી ઉપાસના માટે મારા હસ્તે સદાયે તત્પર હો, તારા ગુણ શ્રવણ કરવા માટે મારા કણ સદાયે સાવધ રહો ૬ હે પ્રભુ હું તમારે આધીન-પ્ર છું, દાસ છું સેવક છું, કિંકર છુ. નાથ માત્ર એટલું જ કહીને મારો સ્વીકાર કરો, અન્ય કશું માંગતા નથી. ૮ શ્રી હેમચંદ્રસુરિએ રચેલાં આ વીતરાગ સ્તવથી કુમારપાળ ભુપાળ ઈચ્છિત એવું ફળ પ્રાપ્ત કરો & સમર્પણ ભાવની અને દાસત્વની પરાકાષ્ઠા દશાવીને સ્તોત્રના રચયિતા હેમાચાર્ય, કુમારપાળ રાજાનું ભલું ઇચ્છે છે. જન ધર્મની પ્રભાવના કરનાર કુમારપાળ પાળને ઈચ્છિત ફળ એટલે કે મોક્ષ પ્રાપ્ત થાય તેવી અભિલાષા સેવીને આચાર્યશ્રી વીતરાગ સ્તોત્રને પૂર્ણ કરે છે. 123 Page #126 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાદેવ સ્તોત્ર મહાદેવ, શંકર ભગવાનની આરાધના હિંદુ ધર્મના ભાવિકો તે કરે જ છે પરંતુ જેને મતમાં પણ મહાદેવનો ઉલ્લેખ તથા આરાધનાની વાત છે જ. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યે મહાદેવ સ્તોત્રમાં મહાદેવ કોને કહેવાય તેની સુંદર વ્યાખ્યા કરેલ છે. વળી બહ્મા, વિષ્ણુ, મહેશર એમ ત્રણ વિવિધ સ્પો એક નથી તેમ પણ પ્રતિપાદિત કરેલ છે. મહાદેવના સ્વરુપના વિષયમાં હિંદુ ધર્મમાં પણ ભિન્ન ભિન્ન માન્યતાઓ છે. આ સ્તોત્ર શિવ , મહાદેવના મૂળ અર્થને ધ્યાનમાં રાખીને મહાદેવ-સ્તુતિ કરે છે. વળી જન ધર્મના જ્ઞાન, દર્શન, ચારિત્ર ૫ ત્રણ રત્ન એટલે બહ્મા, મહેશ્વર , વિષ્ણુ છે એમ જણાવેલ છે. મહાદેવ સ્તોત્રની ૨ચના એટલું તો પુરવાર કરે છે કે હેમચંદ્રાચાર્ય સર્વ ધર્મ સમભાવી હતાં. આ સ્તોત્રનો અંતિમ શ્લોક તો આ માટે ખૂબ જ જાણીતો છે. સ્તોત્રની ૨ચના લીધી અને સરળ છે. સકલાર્વત સ્તોત્ર જેટલી કઠિન ભાષા આમાં નથી. સકલાહતમાં આવતાં લાંબા લાંબા શબ્દોની જગ્યાએ આમાં ટૂંકા. સરળ અને સચોટ શ છે. સકલાહતમાં ભાષા વૈભવ તથા કલ્પના વિહાર બને છે તો અહીં મુખ્યત્વે તર્કશુધ્ધ સમર્પણ ભાવ છે. અત્રે મહાદેવ સ્તોત્રનાં બધાં જ શ્લોકોનું ભાષાંતર આપવાને બદલે મુખ્ય શ્લોકોને રસાસ્વાદ કરાવેલ છે. प्रशान्त दर्शनं यस्य सर्वभूताऽभयप्रदम् । मङ्गल्यं च प्रशस्तं च शिवस्तेन विभाव्यते ॥ १ ॥ પ્રથમ કહે છે કે શિવ કોને કહેવાય ? શિવ એટલે જ શુભ અને કલ્યાણકારી. શ્લોકનો અર્થ આ પ્રમાણે છે. જેનું દર્શન શાંત-સૌમ્ય છે. જે સર્વ પ્રાણીઓને અભય દેવા વાળા, મંગલકારી છે. પ્રશસ્ત છે તે જ શિવ કહેવામાં આવે છે. શંકર ભગવાન મંગલ મૂર્તિ છે. તેમની સન્મુખ જોતાં જ, તેમનાં દર્શન કરતાં જ તેમનું સૌમ્ય મુખ જોઈને શાંતિને આવિભૉવ થાય છે. શિવનું બીજુ નામ મહેશર, હવે મહેશર શું છે તે કહે છે. 124 Page #127 -------------------------------------------------------------------------- ________________ =જેમણે મહત્વથી મહિમાથી, ઐશ્વર્યથી, મહેશરપણુ પ્રાપ્ત કર્યું છે, રાગ દ્વેષથી રહિત છે એવા મહેશર રુપે ઓળખાનારા દેવને હું વંદન કરું છું મહેશ્વ૨પણ પ્રાપ્ત કઈ રીતે થાય ? પોતાના મહિમાથી અને ઐશ્વર્યથી અને રાગ દ્વેષના શમનથી એટલે આવા ગુણો અને ભાવોથી યુકત એવા મહેશ્વરને વંદન હોજો આચાર્યશ્રી ત્યારબાદ મહા-દેવની વ્યાખ્યા દશૉવતાં શ્લોકો રજૂ કરે છે જેનામાં લોકાલોકને પ્રકાશ કરનારું મહાજ્ઞાન હોય, મહા દયાળ હોય, મહા ઈન્દ્રિય નિગહ હોય, મહાન પ્રકારનું ધ્યાન હોય, અંતરંગ શત્રુઓને હણનારા મહા વિજેતા હોય તે મહાદેવ કહેવાય છે. મહા મદને તેમણે વિવજિત કરેલ છે, મહાલોભથી વિનિમુક્ત છે. મહાગુણથી સમન્વિત છે તે મહાદેવ કહેવાય છે. મહા શગ. મહા દ્વેષ, મહા મહિને હણનાર મહાદેવ કહેવાય છે. મહા કામને તેમણે જીતેલ છે. મહા ભયથી વિવર્જિત છે. મહા વ્રતના ઉપદેશક છે તે મહાદેવ કહેવાય છે. તેમાં મહા આનંદ છે, તેઓ મહાજ્ઞાની છે, મહાયોગી છે , મહાન તપ કરનારા છે તથા મહામીની અને મહા પરાક્રમી પણ છે. તેઓ મહા વૈર્યવાન છે. મહા શીલ છે મહા ગુણી છે. મહા ક્ષમાવાન છે તે મહાદેવ કહેવાય છે. આમ બ્લોક નં ૭થી ૧૩ સુધીમાં મહાદેવના વિશિષ્ઠ અર્થો અને ગુણે દશાવીને આચાર્યશ્રી તેમની પ્રશંશા તથા સ્તુતિ કરે છે. હેમચંદ્રાચાર્ય શિવ તથા જિન બન્ને એક જ છે તેમ દશાવવાનો નમ્ર પ્રયાસ કરે છે. નીચેનો શ્લોક તેનું સુંદર ઉદાહરણ परमात्मा सिद्धिप्राप्तौ बाह्यात्मा तु भगन्तरे। अन्तरात्मा भवेद्देहे इत्येष त्रिविधः शिवः ॥ १८ ॥ સિદ્ધિ મળવાથી પરમાત્મા (સિદ્ધ ગતિ-મોક્ષ મળે તે અવસ્થા તે સિદ્ધ અથવા પરમ-આપ્ત અવસ્થા.) ભવાંતરે (એક ભવથી બીજા ભવમાં ભમણે ) બાધાન્યા અને અંતર દેહથી અંતરાત્મા આમ ત્રણ પ્રકારે શિવ કહેવાય છે. ઉપરોક્ત કથન તીર્થકરને પણ એ જ રીતે લાગુ પડે છે. 125 Page #128 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શન સાથેનું સામ્ય નીચેના શ્લોકમાં દષ્ટિગોચર થાય છે. ___ एकमूर्तिस्त्रयो भागा ब्रह्मविष्णुमहेश्वराः । त एव च पुनरुक्ता ज्ञानचारित्रदर्शनात् ।। २० ॥ એક જ સ્વરુપનાં ત્રણ ભિન્ન ભિન્ન ભાગ છે અને તે છે બહમા, વિષ્ણુ અને મહેશ્વર. આ ત્રણેયને શબ્દાન્તરે જ્ઞાન, દર્શન અને ચારિત્રથી ઓળખી શકાય છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એક જ મૂર્તિ હોવા છતાંયે જૂદા જૂદા ત્રણ મૂર્તિમંત અંશો છે હવે નીચેનાં પ્રશ્નો દ્વારા આચાર્ય બહમા, વિષ્ણુ અને મહેશ વિષે પૂછે છે અને અને તેને ઉત્તર તેઓ પોતે જ આપે છે. કાર્યનું ફળ વિષ્ણુ છે, ક્રિયા બહ્મ છે, કારણ મહેશ્વરી છે તો કાર્ય કારણ સંપન્ન એકમૂર્તિ કઈ રીતે હોઈ શકે ? બહમાના પિતા પ્રજાપતિ છે. માતા પદમાવતી છે જન્મ નક્ષત્ર અભિજિત છે, વિષ્ણુના પિતા વસુદેવ છે, માતા દેવકી છે, જન્મ નક્ષત્ર રોહિણી છે.. શંકરના પિતા પેઢાલ છે, માતા સાયકી છે, જન્મ નક્ષત્ર મૂળ છે આમ ત્રણેમાં માતા પિતા અલગ અલગ છે, જન્મ નક્ષત્ર અલગ અલગ છે તે ત્રણેયને “એક મૂર્તિને કઈ રીતે ગણી શકાય ? બહમાને વર્ણ ૨ક્ત લાલ છે. વિષ્ણુનો વર્ણ કૃષ્ણ (કાળી છે અને મહેશરનો શ્રેત છે તે એક મૂર્તિ કઈ રીતે કહેવાય બહમા અક્ષસૂત્રી છે (અક્ષનું લાંછન છે. મહેર ત્રિશુળના લાંછન વાળા છે. વિષ્ણુ શંખ ચકથી ઓળખાય છે તે એક મૂર્તિ કઈ રીતે કહેવાય ? બહમા ચતુર્મુખ છે. મહેશર ત્રિનેત્રી છે. વિષ્ણુ ચતુર્ભુજ છે તો એક મૂતિ કઈ રીતે કહેવાય ? ખભાનો જન્મ મથુરામાં થયો હતો. મહેશરને રાજગૃહમાં થયો હતો, વિષ્ણુનો દ્વારિકામાં થયો હતો તે એક મૂર્તિ કઈ રીતે કહેવાય ? 126 Page #129 -------------------------------------------------------------------------- ________________ બહમાનું વાહન હંસ છે, મહેશ્વરનું વાહન વૃષભ છે. વિષ્ણુનું વાહન ગરુડ છે તો એક મૂર્તિ કઈ રીતે કહેવાય ? બહમા પદમહત્ત્વ છે હાથમાં કમળ છે ) મહેશ્વર શૂલપાણિ (હાથમાં ત્રિશુલ વાળાંછે , વિષ્ણુ ચક્રપાણિ છે તો એક મૂર્તિ કઈ રીતે કહેવાય ? બહમા સટ્યુગમાં જનમ્યાં હતાં. મહેશ્વર ત્રતામાં અને વિષ્ણુ દ્વાપરમાં થઈ ગયાં તે એક મૂર્તિ કઈ રીતે ? ઉપરનાં પ્રશ્નોનાં જવાબમાં નીચેનો શ્લોક છે ज्ञान विष्णुः सदा प्रोक्तं ब्रह्मा चारित्रमुच्यते । सम्यक्त्वं तु शिवः प्रोक्तमहन्मूर्तिस्त्रयात्मिका ।। ३३ ।। =જ્ઞાન સદાયે વિષ્ણુ કહેવાય છે, ચારિત્ર બહ્મા કહેવાય છે. સમ્યકત્વ એ શંકર છે આમ ત્રણેય અહંત મૂર્તિઓ વિવિધ સ્વપધારી છે. પુરાણોમાં મહાદેવનાં આઠ સ્વલ્પો વર્ણવ્યા છે આ આઠ તે પૃથ્વી, પાણી, પવન, હુતાશન, યજમાન, આકાશ સોમ તથા સૂર્ય છે. આ આઠ પદાર્થોને હેમચંદ્રાચાર્ય આઠ ગુણોમાં નિપે છે. ક્ષમા તે પૃથ્વી છે, નિર્મળતા તે જળ છે, નિસંગીપણું તે વાયુ છે (રાગ દ્વેષ રહિત હોવું તે વાયુ સમાન છે યોગ છે તે હુતાશન અગ્નિ છે. આત્મા પોતે યજમાન છે તપ, દાન, દયાથી આત્મા યજમાન બને છે સૌમ્ય મૂર્તિ સ્વરૂપ તે ચંદ્ર છે અને જ્ઞાનનો પ્રકાશ તે સૂર્ય છે આમ આઠેય ગુણોનું શંકરમાં આરોપણ છે. મહેશરને આચાર્યશ્રી અહંત પણ કહે છે. અને દર્શનમાં અહંતુ એટલે શ્રી વીતરાગ પ્રભુ. અરિહંત કે તીર્થકર એમ કહે છે. અત્રે અરિહંતની વ્યાખ્યા આ પ્રમાણે કરી છે. अकारेण भवेद्विष्णू रेफे ब्रह्मा व्यवस्थितः । हकारेण हरः प्रोक्तस्तस्याऽन्ते परमं पदम् ।। ३९ ॥ =આદિ અક્ષર "અકારથી વિષ્ણુ થાય છે જેથી બ્રહ્મા થાય છે "હકારથી હર શંકરુ થાય છે તેના અંતે આવેલ બિંદુ તે પરમ તત્વ યાને મોક્ષ છે. 127 Page #130 -------------------------------------------------------------------------- ________________ "આકાર ધર્મ તત્વનું પરમ જ્ઞાન છે. રફ ચારિત્ર પદ છે તેથી જ્ઞાનનું વિશિષ્ઠ સ્વરુપ પમાય છે. “હકારથી રાગ દ્વેષને હણાય છે તે શ્રદ્ધા છે અને મહાદેવ છે. અહમાં છેલ્લે ન કાર આવે છે અને તે પરમપદ સૂચવે છે. " આમ વિધ વિધ રુપે મહાદેવ સ્તોત્રમાં હેમચંદ્રાચાર્ય ભગવાન શંકરની પ્રશસ્તિ કરે છે. વિવિધ વ્યાખ્યાઓથી વિવિધ પ્રકારે તેમાં સર્વ ગુણોનું નિરુપણ કર્યું છે. મહાદેવ સ્તોત્રના અતિ હેમચંદ્રાચાર્યનું પ્રખ્યાત વક્તવ્ય છે. કહે છે કે મહારાજા સિદ્ધરાજ સાથે તેઓ જ્યારે ભગવાન શંકરના મંદિરે ગયાં ત્યારે આ ગાથા બોલેલાં. સર્વધર્મસમભાવનાં પ્રતીક સમાન આ ગાથા નીચે પ્રમાણે भवबीजाऽकुरजनना. रागादयः क्षयमुपगता यस्य । ब्रह्मा वा विष्णुर्वा हरो जिनो वा नमस्तस्मै ।। ४४ ।। =જે દેવના ભવનાં કારણરુપ રાગ દ્વેષ નષ્ટ થઈ ગયાં છે તે કોઈ પણ દેવ હો, બહમા હો, વિષ્ણુ હો, શંકર હો. કે જિનેશ્વર હો તેમને મારા પ્રણામ છે. ઉપરોક્ત કથન હેમચંદ્રાચાર્યને ગુજરાતનાં ધાર્મિક સંત-આચાર્યોમાં અને વિદ્વાનોમાં અગ્રસ્થાન અપાવે છે. પ્રખર જ્ઞાન અને સર્વગ્રાહી દષ્ટિ એ તેમનાં મહાન ગુણો હતાં તેથી જ યથાર્થરુપે તેમને જ્યોર્તિધર કહેવાયાં છે. 0. આ ગ્રંથ લેખનમાં મારા સ્વ પિતાશ્રી જગજીવનદાસ માવજી કપાસીની પૂણ્ય સ્મૃતિ મારા માટે પ્રેરણાત્મક બની રહી હતી. વિ કપાસી 128 Page #131 -------------------------------------------------------------------------- ________________ યોગ-શાત્ર યોગ શાસ્ત્ર ગ્રંથ શ્રી હેમચંદ્રાચાર્યે ચૌલુકય વંશના કુમારપાળ રાજાની અતિ આગ્રહ ભરી વિનંતિથી ૨ચ્યો છે તેમ આ ગ્રંથમાં છેલ્લે આચાર્યશ્રી પોતે જ જણાવે છે. કુમારપાળને યોગ સંબંધી થોડી ઘણી માહિતી અન્ય ગ્રંથો પરથી મળી હતી. પરંતુ યોગનો સવાંગી ખ્યાલ મેળવવા માટે તેણે આચાર્યશ્રીને વિનંતિ કરી હતી. અને તેથી જ તેમણે આ ગ્રંથની રચના કરી હશે. કુમારપાળ ચરિત્રમાં પણ દર્શાવેલ છે કે કુમારપાળે યોગશાસ્ત્ર કંઠસ્થ કર્યું હતું. યોગશાસ્ત્રમાં બાર પ્રકાશ અથવા પ્રકરણ છે. મૂળ ૧૨૦૦ શ્લોક છે. યોગશાસ્ત્ર અને વીતરાગ સ્તોત્ર એ કુમારપાળની માનીતી ૨ચના હતી. યોગશાસ્ત્રના સ્વાધ્યાય બાદ જ તે પોતાની દૈનિક ક્રિયાઓ આરંભતો હતો. ગ્રંથની શરુઆતમાં જ આચાર્યશ્રી મહાવીર સ્વામીને ભાવપૂર્વક વંદન કરે છે : नमो दुर्वाररागादि, वैरिवार-निवारिणे । अर्हते योगिनाथाय, महावीराय तायिने ॥१॥ =ઘણી મહેનતથી દૂર કરી શકાય તેવા રાગ વગેરે શત્રુઓના સમુહનું નિવારણ કરનાર અહંત, યોગીઓના નાથ અને રક્ષણ આપનાર મહાવીર પ્રભુને હું નમન કરું છું મહાવીર સ્વામી યોગીઓના નાથ છે. યોગ વિષેના ગ્રંથમાં પ્રથમ નમન યોગીઓનાં નાથને જ હોય. આ યોગીનાથે રાગાદિ શત્રુઓને હણ્યાં છે. યોગની સિદ્ધિ આ જ હોઈ શકે. યોગથી સમદષ્ટિ અને કરુણા આવે છે તેથી બીજા શ્લોકમાં મહાવીર સ્વામીની સમદષ્ટિ અને કરુણાનો ઉલ્લેખ છે. મહાવીરના ચરણને સ્પર્શ કરનારા બે હતાં, એક ચંડ કૌશિક જેણે ચરણસ્પર્શ કર્યો પણ દંશ દીધો અને બીજા ઈન્દુ જેમણે ચરણને સ્પર્શ કરીને વંદન કયાં. બંન્નેના સ્પર્શ પાછળ ભાવ અલગ અલગ હતાં. ચંડ કૌશિકમાં ક્રોધ હતો, ઈષ્યોની આગ અને વેદના વિષ હતાં. ઇન્દુ દેવનાં મનમાં ભક્તિભાવ હતો પરંતુ બંન્ને પ્રત્યે મહાવીર સ્વામીએ સમાન દષ્ટિથી જોયું. તેમની કરુણા અપાર www.jaineli 129.org Page #132 -------------------------------------------------------------------------- ________________ હતી.સતત ઉપસર્ગ કરનાર સંગમ પર તેમને દયા જ આવી, અરેરે આ સંગમ બિચારો મને દુખી કરવાના પ્રયત્નોમાં પોતે જ કેટલો દુખી થઈ ગયો. મહાવીરની આંખો કરુણા ભીની બની. અપરાધ કરવાવાળા જીવો પ્રત્યે પણ કૃપા દાખવનાર વીર જિનની આચાર્ય સ્તુતિ કરે છે. યોગની કદાચ આ સૌથી મોટી લબ્ધિ છે. મહાવીર સ્વામીના જે જે ગુણોને અહીં વાંદવામાં આવ્યા છે તે યોગ માર્ગના સાધકને અંતિમ સાધ્ય છે તેમ ગણાય.. ગ્રંથમાં આગળ જતાં આચાર્યશ્રી યોગની અન્ય લબ્ધિઓ પણ વર્ણવે છે. યોગથી પાપનો નાશ તે થાય જ છે પણ યોગ એક ઓષધિયે છે. તેનાથી વાત પિત્ત અને કફનું શમન થઈ શકે છે. યોગથી જે ચમત્કારિક લધ્ધિઓ થાય છે તે પણ તેમણે કહી છે. : યોગથી આકાશમાં ચાલવાની લબ્ધિ, નિગ્રહ-અનુગ્રહ કરવાની લબ્ધિ, અવધિ તથા મનઃ પયાંય જાણવાની લબ્ધિ એ સઘળી યોગપી કલ્પવૃક્ષની વિકસિત એવી પુષ્પોની શોભા છે. યોગથી ભરત ચક્રવતિને આરિલાભુવનમાં કેવળજ્ઞાન થયુ મરુદેવી માતા મોક્ષ પદ પામ્યાં. દઢ પ્રહારીને પાપમાંથી મુક્તિ મળી. પાપ કરનાર શિલાતિપુત્ર પણ પાપકર્મમાંથી મુક્તિ મેળવી શકો એવા યોગનો મહિમા વર્ણવતાં આચાર્યશ્રી કહે છે કે ચતુવેગેડગ્રણીમ, યોગસ્તસ્યચ કારણમ્ | જ્ઞાનશ્રદ્ધાનચારિત્ર, પંરત્નત્રયં ચ સઃ || 180 Page #133 -------------------------------------------------------------------------- ________________ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ તેમાં મોક્ષ સૌથી અગત્યનો છે અને મોક્ષ મેળવવા માટે યોગ કારણભૂત બની શકે છે, યોગ એટલે જ્ઞાન, દર્શન અને ચારિત્રનો સુમેળ. મહર્ષિ ઉમાસ્વાતિએ તત્વાર્થ સૂત્રમાં કહ્યુ છે કે ઃ 'સમ્યક જ્ઞાન દર્શન ચારિત્રાણિ મોક્ષ માર્ગ' અત્રે તેજ વાત જૂદી રીતે કહેવામાં આવી છે જ્ઞાન. દર્શન ચારિત્રથી યોગની પ્રાપ્તિ થાય છે અને યોગ દ્વારા મોક્ષ પ્રાપ્તિ થાય છે.ગ'થમાં જ્ઞાન યોગ, દર્શન યોગ અને ચારિત્ર યોગ એમ પ્રાથમિક વર્ગીકરણ કર્યું છે. જ્ઞાન યોગ એટલે તત્વનું સ્વપ જાણવુ તે. જીવ-અજીવનું સ્વરૂપ, સ્થાવર અને ત્રસ જીવો. ત્રસ જીવોમાં બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય અને પાંચ ઇન્દ્રિય જીવો આવે. સ્થાવરમાં પાણીના જીવો અગ્નિનાં જીવો, વાયુનાં જીવો, વનસ્પતિના જીવો આવી જાય. તેઓ સ્થિર હોય છે. સ્થિરનો અર્થ અહીં સ્થાવર નામ કર્મ વાળા જીવ ગણાય છે. . અજીવ તત્વમાં ધમાઁસ્તિકાય, અધમમાંસ્તિકાય, આકાશ, કાળ અને પુદગલ એમ પાંચ પ્રકારો છે. જીવને ચેતના અને ઉપયોગ હોય છે. અજીવ અચેતન હોય છે. ગતિમાં સહાયક નિર્જીવ પદાર્થ -વાતાવ૨ણ-તેનું નામ ધર્માસ્તિકાય. સ્થિર રહેવામાં સહાયક પદાર્થ તે અધમૉસ્તિકાય. આકાશ એટલે જગ્યા. દરેક પદાર્થ જગ્યા રોકે છે આકાશ તત્વ પદાર્થને અવગાહના આપે છે, જગ્યા આપે છે. કાળ પણ એક પદાર્થ છે. કાળના અણુઓ હોય છે. અણુઓની ગતિ એટલે સમય. આકાશના સર્વ પ્રદેશમાં કાળના અણુ વ્યાપ્ત છે. પુદગલમાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શ હોય છે. અજીવ તત્વમા માત્ર પુદગલને જ રુપ છે બીજા અરુપી છે. પુદગલ ના વિવિધ સમુહોવર્ગણા-જીવને વળગે છે તેને કર્મબંધ થયો કહેવાય છે. વિવિધ પ્રકારની કર્મ વર્ગણાઓ આત્માને કલુષિત કરે છે. મન,વચન અને કાયાની પ્રવૃત્તિઓથી કર્મ વર્ગણા આત્મા તરફ ખેંચાય છે. આત્માનીં આવી કલુષિતતાને કર્મ તરીકે ઓળખાવાય છે. જીવ અજીવનું અને કર્મબંધનનું સાચુ જ્ઞાન પ્રાપ્ત કરવું તે જ્ઞાન યોગ. 131 Page #134 -------------------------------------------------------------------------- ________________ કર્મ બંધનમાંથી કઈ રીતે છૂટવું તે પણ જાણવું આવશ્યક બની રહે છે. નવા કર્મોને અટકાવવા તેનુ નામ સંવર. ક જે રીતે બંધાય છે તેના સ્વભાવ-સ્થિતિ, સમુહ અને ઘનતા તે બધી બાબતોને "બંધ" કહેવાય છે. કમને ખંખેરી નાખવા, આત્માને પુનઃ સ્વચ્છ બનાવવો તે ક્રિયાનું નામ નિર્જરા, અને છેલ્લે કર્મ બંધનમાંથી આત્માને છૂટકારો તેનું નામ મોક્ષ. દર્શન યોગ- દર્શન એટલે શ્રદ્ધા. ઊંડી સમજણ અમે નિર્મળ શ્રદ્ધા એટલે દર્શન યોગ. ચારિત્ર યોગ- ચારિત્ર યોગમાં પ્રથમ તો યમ એટલે કે પાંચ મહાવ્રતોનું પાલન કરવું. અહિંસા, સત્ય, અચૌર્ય, બહમચર્ય અને અપરિગ્રહ આ પાંચ મહાવ્રતો છે. હેમચંદ્રાચાર્યે આ પાંચેય વ્રત અને તેમાં થતી સ્કૂલનાઓને પણ યોગ - શાસ્ત્રમાં વિસ્તારથી ઉલ્લેખ કર્યો છે. પાંચ વ્રતથી ચારિત્ર પાલન થાય છે. પાચ સમિતિ અને ત્રણ ગુપ્તિ તે પાલનમાં સહાયભૂત બને છે. પાંચ સમિતિ - ૧)ઈયાં સમિતિ હાલતા, ચાલતા વિવેક અને ચોગ્યતા (૨)ભાષા સમિતિ બોલવામાં વિવેક (૩)એષણા સમિતિ આહાર રહણમાં વિવેક (૪)આદાન નિક્ષેપ સમિતિ વસ્તુ લેવા મૂકવા,વાપરવામાં વિવેક (૫)ત્સર્ગ સમિતિ મળ મૂત્ર સહિત કોઈપણ ફેંકી દેવાની વસ્તુમાં કાળજી. ત્રણ ગુતિઃ- ૧ મનોગુપ્તિ મનના સંકલ્પ વિકલ્પથી દૂર રહી આત્મભાવમાં રહેવું તે (૨)વચન ગુપ્તિ બોલવામાં સંયમ અને યોગ્ય નિયમ પાલન (૩)કાય ગુતિઃ શરીરની સર્વ પ્રવૃત્તિઓમાં સંભાળ રાખવી તે. હેમચંદ્રાચાર્ય ગૃહસ્થ માટે ચારિત્ર ધર્મ સમજાવે છે. ગૃહસ્થ નીચે પ્રમાણેના ૩૫ નિયમો પાળી નીતિમય જીવન વ્યતિત કરવું જોઈએ. 132 Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧ ન્યાયથી પૈસો કમાવવા ૨ શિષ્ટ આચારની પ્રશંશા કરવી ૩ સરખા ગોત્રે વિવાહ કરવા ૪ પાપ ભીરુ બનવુ ૫ પરંપરાગત યોગ્ય આહાર, વસ્ત્રાદિ જાળવી રાખવા ૬ નિદા ન કરવી ૭ ઘરમાં જવા આવવાના અનેક દ્વાર ન રાખવા ૮ સારાની સોબત કરવી હું માતા પિતાને વંદન કરવાં ૧૦ ૨ાજ્ય ભય કે રોગ ભય વાળા સ્થાનનો ત્યાગ કરવો ૧૧ મદિરા ત્યાગ કરવો ૧૨ આવક પ્રમાણે ખર્ચ રાખવો ૧૩ દેશ તેવો વેશ કરીને વસ્ત્રો પરિધાન કરવાં ૧૪ ધર્મ પ્રવૃત્તિ કરવી ૧૫ ધર્મ શ્રવણ કરવું ૧૬ અજીર્ણ થાય તો (અને તેવા) ભોજનનો ત્યાગ કરવો ૧૭ ભોજન સમયે પ્રમાણમાં જમવુ ૧૮ ૫૨૫૨ અનુકૂળતાથી ધર્મ અર્થ, કામ સાધવા ૧૯ દીનની અને સાધુની યથા શકિત સેવા કરવી ૨૦ કદાગ્રહનો ત્યાગ કરવો ૨૧ ગુણીનો પક્ષપાત કરવો ૨૨ મનાઇવાળી જગ્યાએ ન જવુ ૨૩ શકિત અનુસાર જ કાર્યનો આરંભ કરવો ૨૪ જ્ઞાન વૃદ્ધિ હોય તેનો સત્કાર કરવો ૨૫ પોષવા લાયક માતા, પિતા, સ્ત્રી, પુત્રાદિનું પોષણ કરવુ ૨૪ કાર્ય શરુ કરતાં પહેલા લાભાલાભનો વિચાર કરવો 133 Page #136 -------------------------------------------------------------------------- ________________ ૨૭ વસ્તુ, અવસ્તુ.કન્ય અકુન્યમાં વિશેષજ્ઞ બનવું ૨૮ ઉપકારીને હંમેશા યાદ રાખવા ૨૮ વિનય દાખવવો ૩૦ લજજાવાન થવું ૩૧ દયાવાન થવું ૩૨ સીમ્ય વર્તન દાખવવું ૩૩ કોઈનુંયે કાર્ય કરવામાં તત્પરતા દાખવવી ૩૪ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સરને દૂર રાખવા ૩૫ ઈન્દ્રિયોને વશમાં રાખવી તેના ગુલામ ન થવું ગૃહસ્થનાં આ ૩૫ નિયમો માત્ર ધાતિંક અને આધ્યાત્મિક ધોરણે જ નહીં, પરંતુ તેમાં વ્યવહારમાં રહી, સંસારના કાર્યો કરતાં કરતાં બધાં સાથે હળી મળીને રહેવું તેમ બતાવવામાં આવ્યું છે. રોજિંદા જિવનમાં બુદ્ધિ અને વિવેકને વાપરીને જીવવાના આ નિયમો છે. કેવા આહાર-વિહાર અને કેવા વસ્ત્રો પહેરવા તેની ભલામણ છે.. વિપરિત પરિબળોમાં સંપૂર્ણ પણે વિચાર કરીને શું કરવું અને શું ન કરવું તેની અહીં સાદી શિખામણ છે. દરેક જગ્યાએ દરેક સમયે આ ૩૫ ગુણો સહુને એકસરખા લાગુ પડે છે. સુખી- સંતોષી જીવન જીવવાની આ ચાવી છે. યોગ માર્ગમાં પ્રવેશ કરનાર ગૃહસ્થ માટે આ પ્રાથમિક આવશ્યકતા છે. પ્રથમ પ્રકાશ પછી હવે દ્વિતીય પ્રકાશમાં આચાર્યશ્રી ગૃહસ્થ માટે સમ્યકત્વ શું છે તે સમજાવે છે. દેવ, ગુરુ, ધર્મમાં શ્રદ્ધા અને સુબુદ્ધિ તેનું નામ સમ્યકત્વ અને તેનાથી વિપરિત મનોદશા તેનું નામ મિથ્યાત્વ. સમ્યકત્વના પાંચ લક્ષણો છે શમ એટલે કે પરમ શાંત રસને ભાવ, સંવેગ એટલે મોક્ષ સુખ જ સાચુ સુખ છે તે ભાવના , નિર્વેદ એટલે સંસારના સુખની અનિત્યતા સમજીને તેમાંથી છૂટવાના પ્રયત્ન, અનુકંપા એટલે દયા અને આસ્તિકતા એટલે શ્રદ્ધા, આ પાંચ સમ્યકત્વના ચિહ્નો છે. 134 Page #137 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વના પાંચ ભૂષણ છે. ધર્મની વૃદ્ધિ અને પ્રભાવના, ભક્તિ,જિનશાસનમાં પ્રવિણતા, તીર્થ સેવા અને સૌથી અગત્યનુ ભૂષણ તે ધર્મમાં અડગતા અથવા સ્થિતા. જેમ સમ્યકત્વના પાંચ ભૂષણ છે તેમ પાંચ દૂષણ પણ છે. શંકા, આકાંક્ષા, વિચિકિત્સા (સંદેહ ), મિથ્યા દષ્ટિની પ્રશંશા અને મિથ્યા ધર્મનો પરિચય આ પાંચ દૂષણોથી સમ્યકત્વ દૂષિત થાય છે. બીજા અને ત્રીજા પ્રકાશમાં હેમચંદ્રાચાર્ય બાર વ્રતોનુ સવિસ્તર વર્ણન કરે છે ગૃહસ્થના માટે પ્રથમ પાંચ વ્રત અણુવ્રત છે, પછીના વ્રતો ગુણવ્રતો અને શિક્ષાવ્રતો કહેવાય છે. આ ખાર વ્રતોનાં નામ અને તેને લગતાં થોડાં શ્લોકો જોઇશું પ્રથમ વ્રત અહિંસા आत्मवत् सर्वभूतेषु सुःखदुःखे प्रियाप्रिये । चितयनात्मनोऽनिष्टां हिंसामन्यस्य नाचरेत् ॥ २० ॥ =જેમ પોતાને સુખ પ્રિય છે અને દુઃખ અપ્રિય છે તેમ સર્વ જીવોને આત્મવત્ ગણીને, અનિષ્ટ એવી હિંસાનું આચરણ ન કરવુ જોઇએ. दीर्यमाणः कुशेनापि यः स्वांगे हंत दूयते ॥ निर्मंतून् स कथं जंतूनंतयेजिशितायुधैः ॥ २४ ॥ =જે માનવી પોતાના અંગે કુશ (એક ઘાસ ) નુ તૃણ વાગવાથી દુભાય છે તે તીક્ષણ હથિયાર વડે નિદીષ પ્રાણીઓને કઇ રીતે મારતા હશે ? અહિંસાનો મહિમા અહીં આચાર્યશ્રી સારી રીતે વર્ણવે છે. નાનકડી પણ અણીદા૨ સળી વાગવાથી આપણને દુઃખ થાય છે. તો મોટા હથિયારથી મુ`ગા પ્રાણીઓને આપણે મારીએ તો કે ટલું દુઃખ થાય દાખલા દલીલ સાથે આચાર્યશ્રી અહિંસાનો મહિમા આગળ વર્ણવે છે. જૈન ધર્મમાં અહિંસા અગ્રસ્થાને છે. બધું જ કરવામાં આવે સર્વ રીતે ધમાઁચરણ કરવામાં આવે પરંતુ અહિંસા પાલન કરવામાં આવે તો એવા ધમાઁચરણનું ફળ મળતું નથી. વળી બીજા ધર્મોમાં હિંસક યજ્ઞો થાય છે તેના પર પણ આચાર્ય રોષ ઠાલવે છે. પિતૃઓના નિમિત્તે કરાતી હિંસા પણ સર્વથા ત્યાજ્ય છે.અહિંસા સર્વ જીવોને હિતકારી છે, સંસારરૂપી મરુભૂમિમાં અમૃતની સરવાણી છે, દુઃખના દાવાનળ માટે વર્ષાઋતુના મેઘની શ્રેણી સમાન છે, ભવભ્રમણ કરનારાઓ માટે ૫૨મ ઔષધિ છે. . ન 135 Page #138 -------------------------------------------------------------------------- ________________ ૨ અહિંસા પછીનું બીજુ અણુવ્રત છે સત્ય. સત્ય અને અસત્ય કોને કહેવાય, અસત્ય બોલવાથી થતા ગેરફાયદા વર્ણવીને સત્યનો મહિમા નીચે પ્રમાણે વર્ણવે છે ज्ञानचारित्रयोर्मूलं सत्यमेव वदन्ति ये । धात्री पवित्रीक्रियते तेषां चरणरेणुमिः ॥३॥ =જેઓ જ્ઞાન અને ચારિત્રના મૂળ સમાન સત્યને જ બોલે છે તેઓની ચરણરજથી આ પૃથ્વી પવિત્ર થાય છે. ૩ ત્રીજુ છે અસ્તેય વ્રત- ચોરીને અને વણ દીધેલ વસ્તુઓને ત્યાગ. ૪ બહમચર્ય વ્રત - આ વ્રતની ચચાંમાં આચાર્યશ્રી સ્ત્રી સંગના દોષો વર્ણવીને બહમચર્યના પાલનને સદુપદેશ આપે છે. ૫ પાંચમુ અણુવ્રત અપરિગ્રહ વ્રત છે- અહીં પરિગ્રહથી થતા દોષનું વર્ણન કરતા કહે છે परिग्रहममत्वाद्धि मज्जत्येव भवाम्बुधौ । महापोत इव प्राणी त्यजेत्तस्मात्परिग्रहम् ॥१०७॥ =જેમ ખૂબ જ ભારવાળ મોટું વહાણ સમુદ્રમાં ડૂબી જાય તેમ પરિગ્રહના મમત્વથી પ્રાણીઓ ભવસાગરમાં ડૂબે છે, તેથી પરિગ્રહને ત્યાગ કરવો જોઈએ. પરિગ્રહ વિષેના વચનોની સમાપ્તિમાં અંતે આચાર્યશ્રી કહે છે અમશ કિંકરાયને સંતોષી ચસ્ય ભૂષણમ | =જેનું સંતોષ એ ભૂષણ છે તેના પ્રત્યે દેવો પણ દાસની જેમ વર્તન દાખવે છે. ૬ હવે પછીનું વ્રત ગુણવ્રત છે અને તે દિકવિરતિ વ્રત કહેવાય છે. દશે દિશાઓના જવા આવવાના નિયમો બનાવીને તેને અનુસરવાની જૈન ધર્મ ભલામણ કરે છે. દરેક દિશાએ અમૂક અંતરથી વધારે પ્રવૃત્તિ ન કરવી તે તેમાં આશય છે. આ પ્રકારના વ્રતથી ધંધા રોજગારને લગતા નિયમો પણ બંધાય છે. ૭ સાતમું વ્રત ભોગપભોગ પરિમાણન છે. 136 Page #139 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ તે ભોગ-ઉપભોગની વ્યાખ્યા કહે છે જે વસ્તુ એક જ વાર ભોગવવામાં આવે છે. દા.ત. અનાજ, પાન, વિલેપન ઈ. તે ભોગ અને જે વારંવાર ભોગવી શકાય તે વસ્ત્ર, આશન, શય્યા છે. ) તે ઉપભોગ કહેવાય છે. આ વર્ણન પછી કેટલાંક અભાગ્યને વર્યા ગણ્યા છે તે આ પ્રમાણે દારુ, માંસ, માખણ, મધ, ઉબર જેવા પાંચ જાતના ટેટા, કંદમૂળ. અજાણ્યા ફળ, શત્રિ ભોજન, કાચુ દુધ, દહીં, છાસ, કઠોળ મિશ્ર,વાસી અનાજ, બે દિવસથી વધારે વાસી દહીં, તથા બગડેલુ અનાજ. માંસ ભક્ષણ અને રાત્રિભોજન વિષે અનેક સુંદ૨ શ્લોકો યોગશાસ્ત્રમાં આપેલાં છે. પ્રાણીઓને હણનાર, માંસ વેચનાર, રાંધનાર, વેચાતુ લેનાર, ખાનાર, અનુમોદન આપનાર.ખવરાવનાર એમ સહુ કોઈ હિંસા આચરે છે. જે માનવીઓ સુદ૨ દિવ્ય ભોજનો હોવા છતાં માંસ ખાય છે તે અમૃતનો ત્યાગ કરીને ઝેર પીવે છે રાત્રિભોજનના દોષ વિષે પણ ઘણા શ્લોકો છે. આચાર્ય શ્રી કહે છે કે વેદના જાણકારો સૂર્યને ત્રણ તેજના પંજમ્પ માને છે, તે સૂર્યના કિરણોથી પાવન થઈને શુભ કર્મો કરવા જોઈએ. રાત્રે આહુતિ, સ્નાન શ્રાદ્ધ , દેવતાર્ચન, અને દાન ન કરવાં, ખાસ કરીને રાત્રિભોજન તો ન જ કરવું. સૂયાસ્ત પછી નાભિકમળ અને હદય કમળ સંકોચ પામે છે તેથી અત્યંત નાના જીવોનું ભક્ષણ થઈ જાય છે તેથી રાત્રિ ભોજન ન કરવું. ૮ આઠમું વ્રત અનર્થ દંડ વિરમણ છે અનર્થ દંડની વ્યાખ્યા કરતાં આચાર્ય શ્રી કહે છે- પાપકર્મનો ઉપદેશ હિંસા થાય તેવા સાધનો આપવા અને નિષ્કાળજી ભર્યું આચરણ આ ચારેય વસ્તુઓ પોતાના માટે હોય તો અર્થ દંડ અને અન્યને માટે હોય તે કે અન્ય ઉપર કરવામાં આવેતો અનર્થ દંડ. આવા અનર્થ દંડનો ત્યાગ કરવો. હવે પછીના છેલ્લા ચાર વ્રતો શિક્ષાવ્રત તરીકે ઓળખાય છે. ૮ નવમું વ્રત અથવા પહેલું શિક્ષાવ્રત સામાયિક- કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય સામાયિક એટલે તે ખૂબ જ સ્પષ્ટતાથી, સહેલાઈથી અને સુંદર રીતે સમજાવે છે વદના જ થઇ અને 137 Page #140 -------------------------------------------------------------------------- ________________ આર્તધ્યાન અને રૌદ્રધ્યાનનો ત્યાગ કરીને તથા જાણી જોઈને કરેલા કર્મોનો ત્યાગ કરીને એક મુહુર્ત પયંત જે સમભાવમાં રહેવું તેને સામાયિક વ્રત કહે છે. સામાયિક એ જન ધર્મની અણમોલ ભેટ છે. સર્વ પ્રકારના સાવધ વ્યાપારોનો ત્યાગ કરીને એટલે કે મન, વચન, કાયાની કર્મ જન્ય પ્રવૃતિઓ છોડી દઈને સમભાવમાં સ્થિત થવું. આ સમયે આર્તધ્યાન અને રૌદ્રધ્યાન ન કરવાં એટલે કે ખોટા સંકલ્પ- વિકલ્પ, શોક, ભય ચિંતા, પ્રલાપ છોડવા તે આર્તધ્યાનનો ત્યાગ કર્યો કહેવાય. ગુસ્સો ઈષ્ય છોડવા તે રૌદ્રધ્યાનનો ત્યાગ કહેવાય. આ બંને ધ્યાન અપધ્યાન છે તેથી ત્યાજ્ય છે. જેન ધર્મ તો કહે છે કે જયારે આર્તધ્યાન અને રૌદ્રધ્યાન બંધ થાય ત્યારે આપોઆપ ધર્મધ્યાન પ્રગટે છે. સામાયિકનો સમય બે ઘડી એટલે એક મુહૂર્તનો છે આટલા સમય દરમ્યાન એકાંતમાં શાંત જગ્યાએ શાંતિથી સમતા ભાવ કેળવીને સ્વાધ્યાય છે. કરવા તે સામાયિક છે. સામાયિકથી કર્મ નિર્જરા થાય છે ૧૦ દશમ વ્રત દેશાવકાશિક વ્રત છે. આ વ્રત છઠ્ઠા દિકવિરતિ વ્રતની વિસ્તાર સમાન છે. છઠ્ઠા વ્રતમાં કઈ દિશાએ, જ્યાં સુધી કેવી પ્રવૃતિ કરવી તેનો સર્વ સામાન્ય નિયમ છે. આ નિયમ હમેશ માટેનો હોય છે. દશમાં વ્રતમાં રોજ બ રોજ જરૂરિયાત મુજબ નિયમ લેવાની વાત છે દા.ત. છઠ્ઠા વ્રત પ્રમાણે કોઈને એવો નિયમ હોય કે મારા ક્ષેત્ર ૩૦૦ કિલોમીટર સુધી છે તો દસમાં વ્રતમાં અમૂક દિવશો પુરતુ તે ક્ષેત્રને હજીયે ઘટાડી શકાય અને તે પુખ્ત વ્રત ગ્રહણ કરી શકાય. ૧૧. પૌષધ વ્રતપષધનો મહિમા ખૂબ જ છે. શ્રાવકે પર્વના દિવસે યા તો અમૂક પસંદગીના દિવસે સાધુની જેમ જીવન ગાળવું જોઈએ. પૌષધ શાળામાં કે ઉપાશ્રયમાં જઈને આ વ્રતનું પાલન કરવું વધારે ઉચિત ૧૨ છેલ્લું વ્રત- અતિથિ સંવિભાગ વ્રતસાધુઓને અને અતિથિઓને ચાર પ્રકારે દાન કરવું. આહાર, પાત્ર, વસ્ત્ર અને રહેવાની જગ્યા. આ વ્રતને અતિથિ સંવિભાગ વ્રત કહે છે. 138 Page #141 -------------------------------------------------------------------------- ________________ બાર વ્રતોની સમજણ બાદ બારેય વ્રતના અતિચાર આવે છે. ક્યાંક ભૂલ થાય, ગફલત થાય, વિરુદ્ધ કામ થાય, આછું વધતું થાય તેને અતિચાર કહેવાય. શ્રાવકે અતિચાર સમજીને તે વિષે સાવધાની કેળવવી. ત્રીજા પ્રકાશના ઉત્તરાર્ધમાં શ્રાવક એટલે શું ? શ્રાવકનું કર્તવ્ય શું ? તેની દિનચયાં ક્યા પ્રકારની હોઈ શકે તે વિષે શ્લોકો આપેલાં છે. બાર વ્રતના પાલનમાં રત, સાત ક્ષેત્ર ( સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, પ્રતિમા. દેરાસર અને જ્ઞાન માં ધન ખર્ચનાર અને દીન જીવોને મદદ કરનાર મહા શ્રાવક કહેવાય. શ્રાવકે રાત્રીની છેલ્લી બે ઘડી બાકી હોય ત્યારે જાગૃત થઈ. નવકાર મંત્રની સ્તુતિ કરી. પોતાનો ધર્મ શું છે, થ્ય કૂળ છે ? પોતાના વ્રતો અને નિયમો કયા કયા છે તે સઘળ વિચારી, પ્રભુને નમસ્કાર કરી, પચ્ચખાણ કરી, દેવાલય જવું ત્યાં ભગવાનની સેવા પૂજા કરવી. શ્રાવકે ગુમ્ન પણ યથા યોગ્ય સન્માન કરવું. વિધિવત્ નમસ્કાર કરવાં. સાંજ પડયે પોતાના સાંસારિક કાર્યોથી નિવૃત થઈ. પૂજન, અર્ચન, પ્રતિક્રમણ કરવાં. શ્રાવકે આ પ્રમાણે ભાવના સેવવી. જૈન ધર્મથી વિમુખ થઈ રહિત થઈ ) હું ચક્રવતિ થાઉ કે ન થાઉં, પણ ન ધર્મ વાસી થઈ દાસ કે દરિદ્ થાઉ તે પણ મને માન્ય છે. શ્રાવકને કાયોત્સર્ગ ભાવના પણ હોય છે. महानिशायां प्रकृते कायोत्सर्गे पुराबहिः । स्तंभवत्स्कंधकर्षणं वृषाः कुर्युः कदा मयि ॥१४३॥ મધ્ય રાત્રીએ, ગામની બહાર, કાયોત્સર્ગ મુદ્દામાં ઊભેલા મને બળદો થાંભલો માનીને તેમની પીઠ ક્યારે ઘસશે ? કાયોત્સર્ગ એટલે કાયાનો ત્યાગ. શરીરના ભાવોનો અને મનના ભાવોનો ત્યાગ. આત્માનું શરીરથી અળગાપણુ આવી દશામાં સ્થિત માનવી થાંભલા સમાન જ હોય, આ દશાની થોડી વાર પણ પ્રાપ્તિ થવી તે અભિલાષા શ્રાવક સેવે તે અત્યતમ ગણાય. અંત સમયે સાચો શ્રાવક સંખના જ ઈચ્છે. અંતિમ અવસ્થાએ કષાયોનો ત્યાગ કરી, સમતાભાવમાં રહી, અનશન દ્વારા શરીર ત્યાગ કરે. જીવનમાં આ પ્રકારે જ્ઞાન. દર્શન, ચારિત્રનું આચરણ કરનાર મોક્ષ પામી શકે છે. 139 Page #142 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ પ્રકાશ ચોથા પ્રકાશના પ્રારંભે હેમચંદ્દાચાર્ય આત્મજ્ઞાન વિષે વાત કરે છે, જે આત્માથી આત્માને ઓળખે છે, તે જ સત ચારિત્ર છે, તે જ જ્ઞાન છે અને તે જ દર્શન છે. આત્મભાવમાં રહેવાની વાત, સ્વ સ્વભાવમાં રહેવાની વાત જેમ દગબર આચાર્ય કુંદકુંદાચાર્ય તેમના સમયસાર ગ્રંથમાં સમજાવે છે તેમ અહી સર્વજ્ઞ એવા હેમચંદ્રાચાર્ય તે જ વાત વિશિષ્ટ રૂપે યોગશાસ્ત્રમાં વણી લે છે. अयमात्मैवः चिपः शरीरी कमयोगतः । ध्यानामिदग्धकर्मा तु सिद्धात्मा स्यानिरंजनः ॥४॥ પોતાના સ્વ સ્વભાવમાં રહેલો આ આત્મા જ કર્મના યોગથી શરીરને ધારણ કરે છે અને તે ધ્યાનના અગ્નિથી કર્મને બાળીને નિરંજન સ્વલ્પ સિદ્ધાત્મા થાય છે. આત્મા સ્વયં પોતે જ શુદ્ધ, બુદ્ધ હોય છે તે આત્મા સ્વભાવમાં (આત્મભાવમાં સ્થિત હોય છે. શુદ્ધાત્મા કર્મથી ખરડાય છે અને કર્મના સંયોગે દેહ ધારણ કરીને ચાર ગતિના ફેરા ફરે છે. ધ્યાનનો પ્રબળ અગ્નિ આવા કર્મબંધનોને છેદી નાખવા , બાળી નાખવા સમર્થ છે. કર્મની નિર્જશ થાય ત્યારે આત્મા ફરી પાછો નિજ સ્વરુપમાં આવે છે. આત્માની દેહ રહિત અંતિમ અવસ્થા એટલે જ સિદ્ધગતિ કે મોક્ષ. યોગમાં અંતિમ ધ્યેય તે ધ્યાન દ્વારા સિદ્ધગતિ જ મેળવવાનું છે. યોગ તે સાધન છે, સાધ્ય છે મોક્ષ..યોગ દ્વારા ધ્યાન પ્રાપ્તિ થાય છે. ધ્યાનથી કર્મની નિર્જરા થાય છે. સંસારી જીવ યોગની સાધના વ્યવસ્થિત રીતે જ કરી શકે. કરવી જોઇએ. ચમ અને નિયમ પ્રથમ આવે. ક્રોધ-લોભ-મોહ-માન પી કષાયોને જીતવા જોઈએ. સાચા અર્થમાં ગૃહસ્થ ધર્મ પાળવો અને ઈન્દ્રિયોને વશમાં રાખીને જીવવું તે જ ખરેખર તે યમ અને નિયમ કહેવાય. મનની શુદ્ધિ ન હોય તો માત્ર શરીર શુદ્ધિનો અર્થ નથી. મનની શુદ્ધિ વગરનાં ચમ-નિયમ કષ્ટદાયક બની રહે છે मनोरोघे निरूध्यंते कर्माण्यपि समंततः । अनिरुद्धमनस्कस्य प्रसरंति हि तान्यपि ॥३८ । www.jainelib 140rg Page #143 -------------------------------------------------------------------------- ________________ ગમનને રોકવાથી સર્વ પ્રકારના કર્મો રોકાય છે. અને જેણે મનને કાબુમાં રાખ્યું નથી તેના કર્મો વધતાં જ જાય છે. આગળ ચાલતાં પૂજ્ય આચાર્યશ્રી “મન કપિ અય' કહીને મનને વાંદરાની ઉપમા આપે છે. આ વાંદરો લંપટ છે અને વિશ્વ પરિભ્રમણના હેતુ૫ છે તેને પ્રયત્નથી રોકી રાખવો મનઃસહેલાઇથી કાબમાં ન રહે તે પ્રયત્ન પૂર્વક કાબુમાં રાખવું રહ્યું.મન કાબમાં રહી શકે અને અને મન શુદ્ધિ થઈ શકે એટલે વિચારોમાં નિર્મળતા આવે, કોઈનાયે પ્રતિ રાગ દ્વેષ ન રહે. સાચા અને સારા કાર્યોમાં મન પરોવાયેલું રહે તથા આધ્યાત્મિક વલણ પ્રગટે. મન શુદ્ધિ થાય તોજ ધ્યાન સફળ થાય. મન શુદ્ધિ વગર મોટા તપસ્વીઓના ધ્યાન પણ નિરર્થક બની રહે છે. બાણ ઉપવાસો અને માત્ર આસન કે પ્રાણાયામથી ધ્યાનની લધ્ધિ થતી નથી. મન શુદ્ધિ વગરનાં આ કષ્ટદાયક ઉપાયો જ બની રહે છે. મનશદ્ધિના કેટલાંક ઉપાયો વર્ણવેલા છે. તેમાં પ્રથમ આવે છે સમભાવ. નિવાણપદની આકાંક્ષા સેવનારાઓએ સમભાવપી શસ્ત્ર વડે રાગ અને દ્વેષનો વિજય કરવાને છે. પ્રાણી માત્ર પ્રત્યે એકસરખો ભાવ રાખવો તેટલું જ નહીં પણ માનવ માનવમાં પણ શત્રુ હોય કે મિત્ર હોય સહુ પ્રત્યે સરખો આદરભાવ રાખવો. સમભાવના અવલંબનથી કર્મનો નાશ કરી શકાય છે. હવે પ્રશ્ન એ થાય છે કે સમભાવથી ખરેખર કમોંનો નાશ થાય ખરો કે? અને થાય તો કઈ રીતે થાય ? સમભાવ હોયતો સ્વાર્થવૃતિ હોતી નથી. મારા તારા પણાની ભાવના હોતી નથી. નિરાલંકારિત્વ હોય છે. કોઈ પોતાને ગાળ દે કે પ્રશંસા કરે, સમભાવી જીવ માટે બધું જ સરખું હોય છે તેના માટે તો માત્ર દેહ જ નહીં પરંતુ સંસારની માયા પ્રત્યે પણ મારા તારાપણું હોતું નથી. નિંદા અને પ્રશંશાની ભાવના દેહ પ્રત્યેના મમત્વ સાથે સંકળાયેલી હોય છે. આ મમત્વ ચાલ્યું જાય તે નિંદાથી દુખ નથી થતુ અને પ્રશંશાથી ફૂલાઈ જવાતુ નથી. સમભાવની સાચી વ્યાખ્યા જ આ છે. સ્વ પ્રત્યે અને પ૨ પ્રત્યે 14 Page #144 -------------------------------------------------------------------------- ________________ એક સરખો ભાવ સુખ અને દુઃખમાં પણ એક સરખો ભાવ. જગતનાં સર્વ પ્રાણીઓ પ્રત્યેના વેરભાવને ત્યાગ કરીને સર્વ પ્રત્યે સ્નેહભાવ કેળવનાર સાધુ કહેવાય છે. સમભાવના પ્રતાપે જ સ્નેહભાવને દીપક પ્રગટાવી શકાય છે. અહીં આચાર્ય શ્રી કહે છે કે નિર્મમત્વથી સમભાવ ઉત્પન્ન થાય છે. આ માટે બાર ભાવનાઓનો આશ્રય લેવો જોઈએ. બાર ભાવનાઓ આ પ્રમાણે ૧ અનિત્ય ભાવના-સંસારમાં કશુ કાયમી કે નિત્ય નથી તે ભાવના. ૨ અશરણ ભાવના-આ સંસારમાં કયાંયે સાથુ શરણ નથી તે ભાવના ૩ સંસાર ભાવના-આ પંખીનો મેળો છે, આપણે ભવ બમણમાં ફરી રહ્યા છીએ તે ભાવના. ૪ એકત્વ ભાવના-આપણે એકલાં જ જન્મીએ છીએ અને એકલાં જ મરીએ છીએ તે વિષયક વિચારો. ૫ અન્યત્વ ભાવના-ધન સગાં-વહાલાં આપણાથી અલગ છે તે ભાવના ૬ અશુચિ ભાવના-શરીર પોતે અશુદ્ધ છે તે ભાવના..મમત્વના ત્યાગમાં મદદશ્ય થઈ પડે છે. ૭ આસ્રવ ભાવના-અશુભ પ્રવૃતિઓ આત્માને દુષિત કરે છે તેનાથી બચવું જોઈએ તે પ્રકારની ભાવના. ૮ સંવ૨ ભાવના-અશુભ વૃત્તિઓને દૂર કરીને શુભ વૃતિઓમાં મન લગાવવું.પાપ કર્મથી દૂર રહેવું. & નિજા ભાવના-તપશ્ચયાં વગેરેથી કર્મમાંથી મુક્તિ મળે છે તે પ્રકારે કર્મ બંધન તોડવાની ભાવના . ૧૦ લોકસ્વ૫ ભાવના-આ લોક, લોકનું સ્વ૫ તથા સર્વ પ્રકારના જીવ અજીવનું જ્ઞાન અને તેમાંથી સર્વ પ્રત્યે સ્નેહભાવ. ૧૧ બોધિ દુર્લભ ભાવના-સદ ધર્મ મળવો મુકેલ છે. મળે તો તેમાં શ્રદ્ધા પ્રગટ થવી મુશ્કેલ છે. શ્રદ્ધા પૂર્વક ધમાંચરણ કરવું જ જોઈએ તે ભાવના. www.jainel 142.org Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ધર્મ સ્વાખ્યાત ભાવના-જિનેશ્વર ભગવાને સુંદર ધર્મ સમજાવ્યો છે. ધર્મ વગર સાચુ સુખ પ્રાપ્ત થતુ નથી આ ભાવના. આ બાર ભાવનાઓ દ્વારા સમતાભાવ પ્રગટે છે, સમતાભાવથી મન કાબુમાં રહી શકે છે. મનને વશ કરનાર જ યોગની સાધનાનો સાચો અધિકારી બની શકે છે. ભારતીય સંસ્કૃતિએ યોગની ભેટ સમગ્ર વિશ્વને આપી છે. પરંતુ યોગ એટલે માત્ર શારીરિક વ્યાયામ જ નથી. માત્ર રોગાદિ દૂર કરવાનું એક સાધન જ નથી, પરંતુ અધ્યાત્મનુ એક અંગ છે. યોગ અને ધર્મને જુદા પાડી શકાય નહીં. ધર્મ વગરનો યોગ માત્ર શારીરિક ચેષ્ટાઓ જ બની જાય છે. ધર્મ વગર યોગ સફળ ન થાય. ધર્મનાં નિયમોનું આચરણ કરવામાં આવે તો જ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સિદ્ધિઓ મળી શકે. धर्मप्रभावतः कल्प-दुमाया ददतीप्सितम् । गोचरेपि न ते यत्स्युर-धर्माधिष्ठितात्मनाम् ।।९४॥ =ધર્મના પ્રભાવથી કલ્પવૃક્ષ, કામધેનુ વગેરે ઈચ્છિત ફળ આપે છે. અધમ મનુષ્યોને તે જ વસ્તુઓ દષ્ટિગોચર થતી નથી. अंबंधूनामसौ बंधु-रसखीनामसौसखा । अनाथानामसौ नाथो धर्मों विश्वैकवत्सलः ॥१०॥ 143 Page #146 -------------------------------------------------------------------------- ________________ ધર્મ જેને ભાઈ ન હોય તેને માટે ભાઇ છે. મિત્ર ન હોય તેને માટે મિત્ર છે. અનાથને માટે નાથ છે, અને વિશ્વમાં સહુનું વત્સલ કરનાર છે આમ ધર્મની અગત્યતા માત્ર યોગ માર્ગ માટે જ છે તેવું નથી. ધર્મ વગરનું જીવન જ ન સંભવી શકે. ધર્મથી સમતા આવે છે અને સમતાથી ધ્યાન પ્રગટે છે. સમતા અને ધ્યાન સાથે સાથે ચાલે છે તે વિષે એક અતિ સુંદર શ્લોક હેમચંદ્રાચાર્ય આપે છે न साम्येन विना ध्यानं न ध्यानेन विना च तत् । निष्कम्पं जायते तस्माद् द्वयमन्योन्यकारणम् ॥११४॥ =સમતા વગર ધ્યાન હોતું નથી અને ધ્યાન વગર સમતા હોતી નથી. બન્ને અન્ય અન્ય એક બીજાના કારણો છે. ધ્યાન એક શાંત જગ્યાએ બેસીને કરવાનું હોય છે. એક જ સમયે પણ અંતર્મુહૂત સુધી મનની સ્થિરતા ટકાવી રાખીને ધર્મધ્યાન કરવું. ધ્યાનમાં એકાગ્રતા ભંગ થાય તો મંત્રી પ્રમોદ કણા અને માધ્યસ્થભાવનુચિતવન કરવું અને ફરીથી ધ્યાનમાં એકાગ્રતા પ્રાપ્ત ક૨વી. ધ્યાન કરવા માટે શુભ અને કલ્યાણકારી તથા એકાંત, નિર્જન જગ્યાએ જવું જોઈએ ધ્યાન માર્ગમાં આગળ વધતાં પહેલાં અને ચમ-નિયમાદિ શરીર શુદ્ધિ અને મન શુદ્ધિ કેળવ્યા બાદ આસનો અને પ્રાણાયામથી મનોબળ કેળવવું જોઈએ. યોગશાસ્ત્રમાં જે આસનોના નામ આપ્યાં છે તે આ પ્રમાણે છે. પર્યકાસન, વીરાસન, વજાસન, પદમાસન, ભદ્રાસન, દંડાસન, ગોદોહાસન, કાયોત્સગાંસન. મોટા ભાગનાં આસને પાતંજલ યોગમાં દશાવ્યા પ્રમાણેના છે. કાયોત્સર્ગ ધ્યાન જન પરંપરામાં જ જોવા મળે 144 Page #147 -------------------------------------------------------------------------- ________________ છે. કાયાની સાથે મમત્વભાવ રાખ્યા વગર બન્ને હાથોને સીધા લટકતાં રાખી ઊભા કે બેઠા રહેવું તે કાયોત્સર્ગ આસન છે. આ ગ્રંથની એક વિશિષ્ટતા એ છે કે કોઈ એક ચોક્કસ આસન પર ભાર નથી મૂકયો. વળી એમ પણ કહ્યું છે કે ઉપર જણાવેલાં આસન સિવાયના કોઈ પણ આસનથી જો ધ્યાન થઈ શકે તો તે આસનથી ધ્યાન કરવું. આસન તે સાધન જ છે સાધ્ય નથી. આરામથી સુખપૂર્વક બેસાય તેવા આસને બેસી, પવન ન જાય તેમ હોઠો બીડી પરંતુ ઉપરનાં અને નીચેનાં દાંત વચ્ચે થોડી જગ્યા રાખી, સ્મિત વદને બેસી, પૂર્વ કે ઉત્તર તરફ મુખ રાખી, ટટ્ટાર રહી, નાસિકાના અગ્રભાગે બન્ને દષ્ટિ સ્થિર કરવી અને ધ્યાનમાં બેસવું. પાંચમો પ્રકાશ પંચમ પ્રકાશમાં વિધ્ય ઘણું છે. પ્રથમ તે અષ્ટાંગ યોગના ચોથા પગથિઓ સમાન પ્રાણાયામ વિષે સવિસ્તર ચચાં છે. પ્રાણાયામની અગત્યતા સમજાવતાં પૂજ્ય આચાર્ય કહે છે કે પ્રાણાયામથી મન અને પવન વાયુ ) પર નિયંત્રણ કરી શકાય છે. પ્રાણાયામથી વાયુનું નિયંત્રણતો થાય જ છે પરંતુ જ્યાં વાયુ હોય છે ત્યાં મન હોય છે તેથી બન્નેનો જય કરવા માટે પ્રાણાયામની આવશ્યકતા છે. પ્રાણાયામ એટલે શ્વાસ અને ઉચ્છવાસની ગતિને નિરોધ. કોઠામાંથી બળ પૂર્વક નાસિકા, બહમરંધ્ર અને મુખ દ્વારા વાયુને બહાર કાઢવો તેનું નામ રેચક પ્રાણાયામ. બહારથી પવન ખેંચવા અને અપાન ( ગુદા દ્વા૨ ) સુધી લઈ જવો તે પૂરક પ્રાણાયામ અને નાભિ કમળમાં સ્થિર કરીને રોકવો તેનું નામ કુંભક છે . આમ રેચક, પૂરક અને કુંભક એમ ત્રણ પ્રકારે પ્રાણાયામ થાય છે. આ ત્રણ સિવાય બીજા ચાર પ્રકાર છે. એક સ્થાનેથી બીજા સ્થાને શરીરમાં વાયુ લઇ જવા તે પ્રત્યાહાર પ્રાણાયામ, તાળવું નાક અને મુખથી વાયુનો વિરોધ કરવો તે શાંત કહેવાય છે. બહારના વાયુને અંદ૨ ખેંચવો અને ઉપરના શરીરમાં હદય વગેરેમાં ધારણ કરવો તે અધર પ્રાણાયામ. રેચક પ્રાણાયામથી પેટના રોગો અને કફનો નાશ થાય છે પૂરક 145 Page #148 -------------------------------------------------------------------------- ________________ પ્રાણાયામથી શરીર બળવાન બને છે, કુભક કરવાથી હૃદય મજબુત થાય છે વાયુ સ્થિર રહી શકે છે, પ્રત્યાહાર પ્રાણાયામથી શ૨ી૨માં તેજ અને શક્તિ આવે છે. શાંત નામના પ્રાણાયામથી વાત-પિત્ત અને કફ દૂર થાય છે. ઉત્તર અને અધર પ્રણાયામથી કુંભક ક૨વામાં મદદરૂપ થાય છે. પ્રાણાયામથી વાયુ ઉપર વિજય મેળવાય છે. વાયુના પાંચ પ્રકાર છે. પ્રાણ વાયુ, અપાન વાયુ, સમાન વાયુ, ઉદાન વાયુ તથા વ્યાન વાયુ. આ પાંચેય વાયુના સ્થાન, ક્રિયા, વર્ણ અર્થ અને બીજ જાણવા જોઇએ. પ્રાણવાયુ થૈ ચૈ વાયુનું નામ બીજ અપાન સમાન ઉદાન વ્યાન સામાન્ય શ્વાસ-ઉચ્છવાસ થાય તે પ્રાણવાયુ. મળ, મૂત્ર શરીર બહાર લાવે તે અપાનવાયુ ખોરાકના રસોની યોગ્ય સ્થળે સમતોલ વહેંચણી કરે લો તે સમાનવાયુ. રસને ઊંચે લઇ જાય તે ઉદાનવાયુ આખા શરીરમાં વ્યાપ્ત હોય તે વ્યાન વાયુ. વર્ણ લીલો કાળો ધોળો લાલ સ્થાન નાસિકા,હૃદય,નાભિ થી પગના અંગુઠા સુધી કંઠની પાછલી નાડી, ગુદા અને પાની હૃદય,નાભિ તથા સાંધાઓ હૃદય,કંઠ,તાળવુ,ભ કુટિ, તથા મસ્તકે વિવિધ ચામડીના ભાગોમાં જીતવાની રીત પ્રક,રેચક, કુભક આ સ્થાને રેચક અને પૂરક કરવા આ સ્થાને રેચક,પૂરક,કુંભક પ્રયત્ન પૂર્વક આગ્યાએ વાયુની સ્થિરતા અહીં પૂરક અને રેચક આ માહિતી બાદ વાયુની કયા મંડળમાં ગતિ થાય છે તે, ક્યા તત્વમાં પ્રવેશ થાય છે કયાં વિશ્રામ પામે છે, કયારે કઇ નાડી ચાલે છે તે સઘળુ હૃદયમાં વાયુની અને મનની સ્થાપના કરવાથી જાણી 146 Page #149 -------------------------------------------------------------------------- ________________ શકાય છે. મંડળ શું છે તેનો આકાર કેવો હોય છે. તેનું સ્થાન કયાં છે અને મંડળમાં કેવા કેવા પ્રકારનાં વાયુ ચાલે છે તેનું પૂજ્ય આચાર્યશ્રી વર્ણન કરે છે. કયા વાયુના વહન વખતે કેવા કામ કરવા . આ માહિતી આપ્યા બાદ વાયુનું શુભાશુભ ફળ અને નાડીઓના લક્ષણ પણ દશાંવ્યા છે નાડીનો ઉદય અને અસ્ત કેવી રી તે થાય. કાળ જ્ઞાન શું છે. મૃત્યુ થવાનું હોય તેના લક્ષણે. મૃત્યુ કયારે થાય, આયુષ્ય જ્ઞાન શી રી તે થાય. કાળ જ્ઞાન. શુકન, યંત્ર દ્વારા કાળ સ્વરુપ, યંત્રનો પ્રયોગ, કાર્યસિદ્ધિનો ઉપાય, બિંદુને જોવાનો ઉપાય, ચાલતી નાડીને રોકવાનો, બીજી નાડી ચલાવવાનો ઉપાય નાડી શોધન, નાડી વિશુદ્ધિ, વેધ કરવાની રીત. પરકાયા પ્રવેશ વગેરે વિષયો પૂજ્ય આચાર્યશ્રી એ ચચ્યો છે. ઉપરોક્ત વિષયો સામાન્ય માનવીની સમજ બહારના છે એટલું જ નહીં પણ તેની સમજ મેળવવા પ્રથમ તે યોગમાર્ગના આરાધક બનવું પડે. યોગ્ય ગુરુ પાસે જ આ વિદ્યા શીખી શકાય. નાડી જ્ઞાન અને કાળ જ્ઞાન ગહન વિષયો છે. સમજ્યા વગર પ્રયોગ કરવાથી લાભને બદલે નુકશાન થવાનો સંભવ વિશેષ છે. કાળ જ્ઞાન વિષેના અને મૃત્યુની આગાહીંના શ્લોકોનો અનુવાદ પણ અત્રે રજૂ કરવાનું ઉચિત નથી કારણકે આનાથી વહેમમાં પડી જવાય અને ભય લાગે તેવી શક્યતા છે તેથી આ જ્ઞાન સાધકો માટે જ રાખીએ. અધ્યાત્મ માર્ગના પ્રવાસીને આ દિશામાં જવું સર્વથા જરુરી નથી. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય યોગશાસ્ત્રને શાસ્ત્રજ્ઞાન તરીકે જ ઓળખાવે છે. પરકાયા પ્રવેશ જેવી વિધા શાધકો માટે યોગ્ય નથી તેવું વિધાન તેઓ પોતે જ કરે છે. સમતાભાવની પ્રાપ્તિ રાગદ્વેષમાંથી મુક્ત થવાય તે થાય જ છે. અને સમતાભાવની ઉચ્ચ સ્થિતિએ પહોંચનાર માનવી પ્રાણાયામ વગર જ મનને જીતી શકે છે. છઠ્ઠા પ્રકાશછઠ્ઠા પ્રકાશમાં શબ્દ, ૫, ગંધ, રસ, અને સ્પર્શ એ પાંચ વિષયોમાંથી મનને ખેંચી લઈને, શાંત બુદ્ધિવાળાએ ધર્મધ્યાન કરવામાટે મનને નિશ્ચલ રાખવું એમ કહેવાયું છે. ઈન્દ્રિયોના પાંચ વિષયો છે. શ્રવણ, ચક્ષુથી જોવું તે, સુંઘવું, ચાખવું અને સ્પર્શનો અનુભવ કરવો. આ પાંચેય વિષયમાં સારાપણુ અને 147 Page #150 -------------------------------------------------------------------------- ________________ નરસા પણ હોય છે. સારા વિષયો ગમે છે, મનને આનંદ આપે છે. સાથે ખોરાક. સારુ દશ્ય , સારુ સંગીત, સારી સુગંધ અને સારો સ્પર્શ મનને ગમે તેવા વિષયો છે. મનને એવી રીતે કેળવવું રહ્યું કે સારા અને નબળા વિષયોમાં સમભાવ જળવાઈ રહે. આ પ્રકારના સંયમને પ્રત્યાહાર પણ કહેવાય છે. પ્રત્યાહાર પછી આવે છે ધારણા. નાભિ. હૃદય, નાસિકાનો અગ્રભાગ, કપાળ, ભમર, તાળવુ, નેત્ર, મુખ, કાન અને મસ્તક એ ધ્યાન કરવાના સાધનો છે. આ જગ્યાના ધ્યાનને ધારણા પણ કહેવાય છે. આ સ્થળોએ ધ્યાન કરવાથી જે સંવેદના થાય છે તે લાભદાયી હોય છે. સાતમો પ્રકાશ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા પછીનું પગથીયું ધ્યાન છે. ધ્યાન કરનાર પ્રાણાતે પણ ચારિત્રમાં શિથિલ થતો નથી, મુશ્કેલીઓથી ગભરાતે નથી, રાગ દ્વેષ ઇત્યાદિ દોષોથી રહિત હોય છે. શત્રુ અને મિત્ર. સુવર્ણ અને રજ બધાને સરખા ગણે છે. સર્વ જીવો પ્રત્યે કરુણા દષ્ટિ રાખે છે. મેરુ પર્વતની જેમ નિશ્ચલ, ચંદુમાની જેમ આનંદ દાયક ( શાતા આપનારો છે, અને વાયુની માફક મુક્ત હોય છે. ધ્યાનના આલંબન રુપી ચાર પ્રકારના ધ્યેય છે. પિંડસ્થ ધ્યાન પદસ્થ ધ્યાન રુપસ્થ ધ્યાન પાતીત ધ્યાન હવે આ ચારેય ધ્યેય અથવા તો ધ્યાન વિષે જોઈશું પિંડસ્થ ધ્યાન- પિંડ એટલે શરીર અથવા વસ્તુ એમ બન્ને અર્થો અહીં શમાવી લેવામાં આવ્યા છે. પિંડસ્થ ધ્યાનના સાધન ૫ પાંચ ધારણાઓ આ પ્રમાણે-- અ. પાર્થિવી ધારણા બ આગ્નેયી ધારણા ક મારુતી ધારણા ડ વાણી ધારણા ઈ તત્રભૂ ધારણા 148 Page #151 -------------------------------------------------------------------------- ________________ પાર્થિવી ધારણામાં સફેદ ક્ષીર સમુદ્દની કલ્પના કરવી. અતિ વિશાળ એવાં આ ક્ષીર સમુદ્રમાં એક યોજન જેટલાં વિસ્તાર વાળું એક હજાર પાંખડીઓ વાળુ કમળ ચિતવવુ. આ કમળની વચલી કણિકા પર એક ઉજ્જવળ સિંહાસન છે. આ સિંહાસન પર પોતાના આત્માને સ્થાપી કમીને મૂળથી ખેંચી નાખવાની ધારણા કરવી. આગ્નેયી ધારણાઃ- આમાં અગ્નિની પ્રચંડ જ્યોતને કલ્પવાની છે. સાધકે પોતાની નાભિમાં સોળ પાંખડીઓ વાળુ કમળ ચિતવવુ. તે કમળની કણિકામાં । મંત્રની સ્થાપના કરવી અને દરેક પત્રોમાં અનુક્રમે અ,આ, ઇ,ઈ, ઉ,ઊ, *,,લૂ, લૂ, એ,ઐ,,, અ,અ આ સોળ સ્વરો સ્થાપવા. પછી હૃદયમાં આઠ પાંખડી વાળુ કમળ ચિતવવુ. તેની આઠે ય પાંખડીઓ પર જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય વગેરે આઠ કમો સ્થાપેલા છે. આ બીજુ કમળ પ્રથમ કમળ પર અદ્વેર લટકી રહ્યુ છે. પ્રથમ કમળની મધ્યમાં રહેલા અર્હ મંત્રના હું ના ફમાંથી હળવે હળવે અગ્નિશિખા પ્રગટે છે. અનેક જ્વાળો પ્રગટીને ઉપરના કમળમાં રહેલાં કમો ને તે બાળી નાખે છે. આ ઉપરાંત શીરની બહાર પણ એક ત્રિકોણાકાર અગ્નિ બળી ૨હ્યો છે, તે સાથિયાથી અંકિત છે અને તેની સાથે વન્હિ બીજ ( ૨ કાર ) છે. શરીરની અંદરના મંત્રથી ઉત્પન્ન થયેલો અગ્નિ અને બહારનો ૨કા૨ યુક્ત અગ્નિ દેહને અને આઠ કર્મવાળા કમળને ભસ્મીભૂત કરી નાખે છે. આ પ્રકારના ચિંતવનને આગ્નેયી ધારણા કહે છે. મારુતિ ધારણાઃ- આ ત્રીજી ધારણા છે. બીજી ધારણામાં જેમ અગ્નિ કર્મને બાળીને ભસ્મિભૂત કરી નાખે છે તેમ ત્રીજી ધારણામાં મહા જોશથી ફૂંકાતો વાયુ કર્મની ૨જને દૂર કરે છે. વાણી ધા૨ણા વાયુનુ કામ પૂર્ણ થયાં બાદ આ અમૃત સમાન મેઘધારા વાવે છે. આકાશમાં અર્ધ ચંદુની કલાની જેમ વણબીજ વં ચિતવવુ. આ બીજમાંથી પ્રગટતા પાણીથી સર્વ ૨જ ધોવાઇ જાય છે ને આહલાદક શાંતિનો અનુભવ થાય છે. 149 Page #152 -------------------------------------------------------------------------- ________________ છેલ્લી અને પાંચમી ધારણા તત્વભૂ અથવા તત્વરૂપવતી ધારણા છે. આમાં સાત ધાતુ વિનાના પૂર્ણ ચંદ્રની ક્રાંતિવાળા, સર્વજ્ઞ એવા પોતાના આત્માને ચિતવવો., સિંહાસન પર આરુઢ થયેલાં, સર્વ કમોનો નાશ કરનારા, મહિમાવંત નિરાકાર આત્માને ચિતવવો. આઠમો પ્રકાશ પદસ્થ ધ્યેય ધર્મ ધ્યાનનો આ બીજો પ્રકાર છે. પદોમાં શમાયેલાં અક્ષરો, સ્વરો અને ઉદ્દેશ છે. નાભિ પર રહેલા પ્રથમ સોળ પાંખડી વાળા કમળમાં ક થી ભ સુધીના ૨૪ અક્ષરો ચિતવવા. ૨૫મો મ કર્ણિકા પર ચિતવવો, તે બાદ મુખમાં આઠ પાંખીવાળા કમળનું ચિંતવન કરી તેના ૫૨ એકેક પાંખડી ૫૨ ય,૨,૯,વ,શ,ષ,સ,હ સ્મરવા. આ માતૃકા ધ્યાન પણ કહેવાય છે તેનાથી શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. પદસ્થ ધ્યાનની બીજી અનેક રીતો છે. વિવિધ મંત્રો અને યંત્રો દ્વારા આ ધ્યાન થઇ શકે છે. સ્વર અને વ્યંજનના ઝુમખાઓ પણ કમળની કણિકાઓ પર ચિતવવામાં આવે છે. અત્રે માત્ર અહં અને વિષે જ જોઇએ. આ ધ્યાનમાં પદસ્થ એટલે વ્યંજનોનુ ધ્યાન ધરવું તે अकारादि इकारांतं रेफमध्यं सर्विदुकं । तदेव परमं तत्त्वं था जानाति स तत्त्ववित् ॥ २३ ॥ -અ કાર જેની શરુઆતમાં છે, હ કાર જેના અંતે છે, મધ્યમાં રેફ છે અને બિંદુ સાથે છે તે અહં' પરમ તત્વ છે તેમ જે જાણે છે તે તત્વના જાણકાર છે. =મનને સ્થિર કરી, સ્થિર એવા યોગી જ્યારે મહાતત્વનું ધ્યાન ધરે છે તે જ વખતે તેને આનંદ સંપદાની ભૂમિ સમાન મુક્તિ ( મોક્ષ ) શ્રી સ્વરુપે આવીને હાજર થાય છે. હવે એટલે કે પ્રણવનું ધ્યાન 150 Page #153 -------------------------------------------------------------------------- ________________ तथा हृत्पद्ममध्यस्थं शन्दब्रह्मेककारणम् । स्वरव्यंजनसंवीत वाचकं परमेष्ठिनः ॥ ३० ॥ मूर्द्धसंस्थितशीतांशुकलामृतरसप्लुतम् । कुंभकेन महामंत्रं प्रणवं परिचिंतयेत् ॥ ३१ ॥ =હૃદયપધ્ધની મધ્યમાં રહેલાં, શબ્દ બહમના કારણ, સ્વર, વ્યંજન સાથેના, પરમેષ્ઠિ પદના વાંચક, મસ્તકે રહેલા ચંદ્રના કળાના અમૃતથી ભીંજાયેલા, પ્રણવ ( ) મહામંત્રને કુંભક કરીને પરિચિતવવો. ( થાસ રોકીને કલ્પવો કે હવે પછી કલિકાલ સર્વજ્ઞા આચાર્ય પંચપરમેષ્ઠિ ધ્યાનના વિવિધ મત્રો દર્શાવે છે. પંચ પરમેષ્ઠિને જેમાં નમસ્કાર કયાં છે તે નવકારમંત્રનું ચિંતવન કરવું. નવકાર મંત્રનું ધ્યાનઆઠ પાંખડીઓનું સફેદ કમળ ચિતવવું. તે કમળની મધ્યમાં સાત અક્ષરવાળા નમો અરિહંતાણં પદનું ચિંતવન કરવું. ચાર દિશાના પત્રોમાં બાકીના ચાર આ રીતે – પૂર્વ દિશામાં નમો સિદ્ધાણ. દક્ષિણ દિશામાં નમો આયરિયાણ, પશ્ચિમ દિશામાં નમો ઉવજ્જાયાણ, ઉત્તર દિશામાં નમો લોએ સવ્વ સાહૂણં તથા વચ્ચે વચ્ચેની ચાર પાંખડીઓમાં બાકીના ચાર વાકયો- અગ્નિ ખૂણામાં એસો પંચ નમુકકારો, નૈત્રત્યમાં સવ્વ પાવ પણાસણો, વાયવ્યમાં મંગલાણચ સવૅસિં અને છેલ્લે ઈશાન ખૂણામાં પઢમં હવઈ મંગલ સ્થાપવા. પંચ પરમેષ્ઠિના આ મંત્રો અન્ય ઘણી રીતે યોગશાસ્ત્રમાં બતાવ્યાં છે. માત્ર ૬ અક્ષરનું ધ્યાન એટલે અરિહંત-સિદ્ધ, પાંચ અક્ષરનું ધ્યાન એટલે અસિઆઉભા ( અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય , સાધુના પહેલાં અક્ષશે ), સાત અક્ષરનું ધ્યાન એટલે નમો અરિહંતાણનું ધ્યાન વગેરે. આ મંત્રો ઉપરાંત હું કાર વિધા, ક્ષિ વિધા, શશિકલાનું ધ્યાન, પ્રણવ. શૂન્ય અને અનાહતનું ધ્યાન ઇત્યાદિ ધ્યાનના શ્લોકો છે. વિદ્ધ શાંતિ વિદ્યા, પાપભક્ષિણી વિધાના મંત્ર છે. આ મંત્રો વિષે અત્રે ઉલ્લેખ કરવાનું બિન આવશ્યક હોઈ આઠમા પ્રકાશના અંતિમ શ્લોકો ભણી દેષ્ટિ કરીએ. isi Page #154 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાંતરુપી સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલાં બીજા અક્ષરો અને પદોનુ ધ્યાન પણ કરી શકાય છે. વીતરાગો ભવૈયોગી યત્કિંચિદપિ ચિંતયન્ । તદેવ ધ્યાનમાગ્નાતમોઙન્ચે ગ્રંથવિસ્તા 11 -જે કંઇ યોગ્ય હોય તેનું ધ્યાન ધરવાથી યોગી વીતરાગ બને છે, તે જ સાચુ ધ્યાન છે, બીજું બધુ તો ગ્રંથ વિસ્તાર ( પોથીમાંનાં રીંગણા ! ) છે. નવમો પ્રકાશ રુપસ્થ ધ્યાનઃ- અરિહંત પદ્માત્માના રુપનું ધ્યાન તે રુપસ્થ ધ્યાન. આ ધ્યાન પ્રભુની સુંદર કલ્પના કરીને થાય અથવા તો પ્રતિમા સન્મુખ બેસીને પણ થાય. પ્રભુની કલ્પના હેમચંદ્રાચાર્ય કરે છે ત્યારે તેમને સમવસરણમાં બેઠેલા કલ્પે છે. સમગ્ર કર્મોનો જેમણે નાશ કર્યો છે, ઉપદેશ સમયે જેમનુ મુખ કમળ ચારે દિશામાં દેખાય છે, અભય મંત્રનો આદેશ આપનારા, મસ્તકે ત્રણ છત્રવાળા, સૂર્ય મંડળી પણ પ્રકાશિત એવા, દેદીપ્યમાન ભામંડળ વાળા, દુભિના નાદ, ગીત ગાન યુક્ત, અશોક વૃક્ષની શોભા યુક્ત તીર્થંકર પ્રભુ સિંહાસન પર બિરાજમાન છે. બન્ને તરફ ચામર ઢોળવામાં આવી રહ્યા છે. નમસ્કાર કરતાં દેવોના મુગટના રત્નોથી પ્રભુના પગના નખો ચમકી રહ્યા છે. દિવ્ય પુષ્પોની વૃષ્ટિથી સમવસરણ ભૂમિ પવિત્ર થયેલી છે. સિંહ, વાઘ, હાથી, સસલા એક સાથે મૈત્રીભાવ કેળવી પ્રભુની વાણીનું શ્રવણ કરી રહ્યા છે. આ રીત સર્વ પ્રકારનાં અતિશયોથી શોભતા, કેવળજ્ઞાની ૫૨માત્માનુ ધ્યાન કરવુ. આ રીતે પ્રભુને ચિતવવા યા તો પ્રતિમા સન્મુખ બેસીને, ખુલ્લી આંખે, એક દષ્ટિએ પ્રભુના સ્વરૂપમાં મગ્ન બનીને ધ્યાન કરવું. શરીરનુ અને આજુબાજુના વાતાવરણનું ભાન ભૂલીને ધ્યાન ક૨ના૨ અપૂર્વ આનંદની અનુભૂતિ કરે છે. રુપસ્થ ધ્યાનના અભ્યાસથી સાધક તન્મય બનીને પોતાના જ સર્વજ્ઞ રુપને જૂએ છે.. તન્મય બનવા માટે તે આ હું જ છુ તે નિશ્ચિત છે તેમ માનીને ( યાયમહમેવાસ્મિ સ ધ્રુવ ) તન્મયપણુ પ્રાપ્ત કરે છે. 152 Page #155 -------------------------------------------------------------------------- ________________ રાગ ૨હિતના આલંબનથી રાગ રહિતનું ફળ પ્રાપ્ત થાય છે. રાગ યુક્ત ( રાગ, દ્વેષ, અને માયા યુક્ત ) આલંબનથી રાગ યુક્ત ફળ પ્રાપ્ત થાય છે. જે જે ભાવે કરીને , જે જે ઠેકાણે આત્માને યોજવામાં આવે તે તે તન્મયતાને સાધક પામે છે. જેમ સ્ફટિકમણિ પાસે જેવા રંગની વસ્તુ હોય તેવા રંગને જ સ્ફટિકમણિ દષ્ટિગોચર થાય છે. તેથી ઈચ્છા વિના , માત્ર કુતુહલતા ખાતર ધ્યાન સાધના ન કરવી . અસત્ ધ્યાનથી વિનાશ થાય છે. ધ્યાનથી સ્વાર્થ નાશ જરુર થાય છે પરંતુ સ્વાર્થ સિદ્ધિ માટે ધ્યાન કરવાનું નથી. દશમો પ્રકાશ પાતીત ધ્યાન રુપાતીત ધ્યાન એટલે अभूर्तस्य चिदानंदरूपस्य परमात्मनः । निरंजनस्य सिद्धस्य ध्यानं स्यादुपवर्जितम् ॥ १ ॥ મૂર્તિ વગરનુ આકૃતિ વગરનું ) ચિદાનંદ ૫, નિરજન ( કર્મના ઉગે ન રંગાયેલ હોય તેવું સ્વરુપ ) તેવા સિદ્ધ ભગવતનું ધ્યાન રુપવર્જિત અથવા પાતીત ધ્યાન કહેવાય છે. આ રીતે પાતીત ધ્યાન, પસ્થ ધ્યાન પછીનું પગથીયું છે,સમાધિ અવસ્થાની તે લગોલગ આવી જાય છે. પસ્થ ધ્યાનમાં આલંબન છે તે છપાતીત ધ્યાનમાં આલંબન નથી. યોગી સાઇ-ગ્રાહક ભાવ તજી દે છે એટલે કે ધ્યાન કરનાર અને ધ્યાન એ બન્નેનું અસ્તિત્વ ન હોય ત્યારે ધ્યેય સાથે એકરુપતા થાય છે. યોગીના મનનુ પરમાત્મા સાથે એકાકા૨પણ થાય છે આ એકાકારપણાને સમરસી ભાવ કહે છે. આ ભાવ એટલે સંપૂર્ણ સમર્પણ ભાવ. પરમાત્મામાં લીન થવાનો આ ભાવ છે. આ પ્રકારના નિરાલંબન ધ્યાનમાં પ્રવેશતા પહેલા સાલંબન ધ્યાનનો આશ્રય લેવો જોઈએ. સીધા જ નિરાવલંબન ધ્યાન પર આવી શકાય નહીં. પાતીત ધ્યાનના અમૂક રીતે ચાર પ્રકાર દશાવ્યાં છે. આજ્ઞા ધ્યાન- તીર્થકર ભગવતની આજ્ઞા માથે ચઢાવી તેનું જ સદાયે સ્મરણ કરવું 153 Page #156 -------------------------------------------------------------------------- ________________ અપાય ધ્યાન- રાગ, દ્વેષ, કામ, ક્રોધ, મોહથી આપણને જે મુશ્કેલીઓ ઉભી થાય છે તે વિષેનું ચિંતવન તે અપાય ધ્યાન કહેવાય છે. વિપાક વિચય ધ્યાન- જે જે કમો કરીએ છીએ તે કઇ રીતે ઉદયમાં આવે તે અને તેના ફળનુ ધ્યાન વિપાક વિચય ધ્યાન કહેવાય સંસ્થાન વિચય ધ્યાન- વિશ્વમાં રહેલ દ્દવ્ય અનાદિ અનંત છે, ગુણ અને પર્યાય તે દુવ્યનો સ્વભાવ છે. ( ક્રૂવ્યનો સર્વથા નાશ નથી થતો, પયાંય બદલાય છે ઉત્પન્ન થવુ.સ્થિરતા પામવી, વિનાશ થવો તે પણ દૂષ્યનો સ્વભાવ છે. આ પ્રકૃત્તિનું ધ્યાન તે સંસ્થાન વિચય ધ્યાન કહે છે. આ રીતે ધર્મધ્યાનના મુખ્ય ચાર પ્રકારો પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રુપાતીત પછી આચાર્યશ્રી શુક્લ ધ્યાન વર્ણવે છે. અગિયામો પ્રકાશ શુક્લ ધ્યાન એ ધ્યાનની અંતિમ અવસ્થા છે. ધર્મધ્યાનના ચારેય ગઢને ઓળગનારો શુક્લ ધ્યાનની કક્ષાએ આવી શકે. આ સ્થિતિએ પહોંચના૨ સમર્થ યોગી જ હોય. શાીરિક, માનસિક, અને આધ્યાત્મિક શક્તિઓથી પરિપૂર્ણ યોગી જ શુક્લ ધ્યાન કરી શકે. તેનુ શરી૨ ષભનારાચ સંઘયણ વાળુ એટલે કે વજ્ર જેટલાં મજબુત હાડકા હોય તેવુ હોય, માનસિક સ્થિતિ પૂર્વ સત્વ યુક્ત હોય, શાસ્ત્ર પ્રમાણે વર્તમાન કાળનો કોઇ જીવ આવી શારીરિક કે માનસિક ક્ષમતા ધરાવતો નથી. તેથી તે શુક્લ ધ્યાનનો અધિકારી ગણી શકાય નહીં આગળ ચાલતા હેમચંદ્રાચાર્ય કહે છે કે શાસ્ત્ર વિચ્છિન્ન ન થાયભૂલાઇ ન જાય- તે માટે અહીં શુક્લ ધ્યાન વર્ણવેલ છે. શુક્લ ધ્યાનના ભેદો આ પ્રમાણે છે પૃથકત્વ શ્રુત વિચાર:- છૂટક છૂટક વિષયે શબ્દ, અર્થનુ ધ્યાન, મન, વચન કાયાના યોગોમાં ધ્યાન તથા એક યોગથી અન્ય યોગ પર જઇને તે પૃથકત્વ શ્રુત વિચાર કહેવાય છે. 154 Page #157 -------------------------------------------------------------------------- ________________ વિતર્ક ધ્યાન- ઉપર પ્રમાણે વિષયોની બદલી કરીને એક ધ્યાનમાંથી બીજા ધ્યાનમાં નહી ઉતરતા માત્ર એક જ વિષયનું તાર્કિક ધ્યાન તે વિતર્ક ધ્યાન કહેવાય. સૂમક્રિયા અપ્રતિપાતિ-ત્રીજા શુક્લ ધ્યાનમાં મન વચન કાયાના કોઈ ચોકકસ યોગ પર સ્થિરતા કરવાને બદલે, મન વચન કાયાના યોગોનો સર્વથા નિરોધ કરીને માત્ર શ્વાસોચ્છવાસ ચાલતા હોય તેટલી જ ક્રિયા બાકી રહે તે ધ્યાન. ઉભન્ન ક્રિયા અપ્રતિપાતિ- મન વચન કાયાના ચાગનો નિરોધ તો થાય જ છે પરંતુ સાથોસાથ જીવ કર્મ રહિત બને છે. સર્વ પ્રકારની પદગલિક ક્રિયાઓ થંભી જાય છે. એટલે કર્મને આશ્રવ પણ થતો નથી. પહાડની માફક નિશ્ચલ શેલેષીકરણમાં રહેલા કેવળજ્ઞાનીને આ ધ્યાન પ્રવર્તે છે. જેને મેં વર્ણવેલા ચૌદ ગુણસ્થાનકોમાં આ અંતિમ તબકકો છે. જેમ સંસારીઓ કે સાધુઓની મનની સ્થિરતા ધ્યાન કહેવાય તેમ કેવલી ભગવંતની અંગની નિશ્ચલતા તે ધ્યાન છે. ( આ નિશ્ચલતા તે બાણ નિશ્ચલતા નથી પરંતુ સર્વ પ્રકારની પદગલિક ગતિવિધિમાં વિરામ હોવો તે નિશ્ચલતા છે સર્વ દોષ વગરનાં, નિર્મલ કેવળ દર્શન, કેવળ જ્ઞાન વાળા યોગીને જ સર્વ આલંબન વગરનાં છેલ્લાં બે ધ્યાન હોય છે. શુક્લ ધ્યાનમાં આલંબનનો ક્રમ શ્રુતજ્ઞાનમાંથી શબ્દ ચા અર્થનું ધ્યાન- એક ધ્યાનમાંથી બીજા ધ્યાનમાં આવાગમન આ પછી કોઈ એક જ પયાંય કે સ્થિતિ કે અવસ્થાનું ધ્યાન, અણુ, પરમાણુનું ધ્યાન. અગ્નિને લાકડાં ન મળે તો ઓલવાઈ જાય તેમ વિષય પી લાકડાં ન મળતાં મન શાંત થાય છે. આ બાદ ધ્યાનના અગ્નિીથી ઘાતી કમ નાશ પામે છે. (જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય. મોહનીય અને આંતરાય કમાં પ્રચાર કર્મોના નાશથી કેવળજ્ઞાન ઉપજે છે. કેવળજ્ઞાન બાદ તે જીવ તીર્થકરરુપે બોધ દેવા બમણ કરે છે. આ સમયે ભગવંતના ૩૦ અતિશયો (જૂઓ વીતરાગ સ્તોત્ર ) ચિંતવવા. અરિહંત પ્રભુ સમવસરણમાં દેશના દેતા હોય છે. ( તીર્થકર ન હોય તે પણ કેવળજ્ઞાન બાદ જગતનાં જીવોને ધર્મબોધ આપી શકે છે ) 155 Page #158 -------------------------------------------------------------------------- ________________ એક લોકમાન આકાર ચદનું સ્વાને અલગ અવત કેવળ જ્ઞાન, કેવળ દર્શન બાદ ત્રીજા શુક્લ ધ્યાનમાં યોગી પ્રવર્ત થાય છે. આ અવસ્થામાં શરીરમાંથી આત્માને અલગ કરવાની મહાન શકિત હોય છે. આત્મ પ્રદેશનું સ્વલ્પ પણ યોગી બદલે છે. આત્મ પ્રદેશનો આકાર ચૌદ રાજલોક જેવો બની જાય છે અને સંપૂર્ણ લોકમાં તે પ્રસરી જાય છે. આ સમયે અઘાતી કો ( નામ કર્મ, ગોત્ર કર્મ આયષ્ય કર્મ અને વેદનીય કર્મ ) સમાન પ્રમાણમાં હોય છે. એટલે કે જેટલાં પ્રમાણમાં આયુષ્ય કર્મ હોય તેટલાં જ પ્રમાણના બાકીના ત્રણ કર્મો બની જાય છે, તે બાદ યોગી આત્માને પૂર્વવત સ્થિતિમાં લાવી દે છે આ વેળાએ યોગી મન વચન અને કાયાના યોગોને ધે છે. લઘુ પાંચ અક્ષરો બોલી શકાય તેટલા સમયમાં કેવળિ કમને ખપાવે છે ( બાકીનાં ચાર અઘાતી કમોં દૂર થાય છે તેથી આયુષ્ય, નામ, ગોત્ર,અને વેદના ચાલ્યાં જાય છે, અને દારિક, તેજસ અને કાર્મણ શરીરનો ત્યાગ કરી આત્મા લોકના અંતે મોક્ષે જાય છે. મોક્ષમાં ગયેલા યોગી સર્વ કમાંથી મુક્ત થઈ અનંત, અનુપમ, અવ્યાબાધ આત્મસુખને પામીને મગ્ન રહે છે, તદ્રુપ રહે છે. બારમો અને અંતિમ પ્રકાશ યોગશાસ્ત્રનાં મુખ્ય વિષયોની ચચાં પૂરી થઈ પરંતુ બાદમાં પ્રકાશમાં હેમાચાર્ય મન, મનની સ્થિતિ એકાગ્રતા અને ઉન્મની ભાવ વિષે વધારે પ્રકાશ પાડે છે. પ્રથમ શ્લોકમાં આચાર્યશ્રી કહે છે કે શાસ્ત્રજ્ઞાનથી અને ગુરુ મુખેથી જે મેં જ્ઞાન સંપાદન કર્યું તે અગિયાર પ્રકાશમાં આવી ગયું છે, હવે જે માત્ર મને અનુભવ સિદ્ધ છે તે વર્ણવું છું. સ્વ અનુભવમાં પ્રથમ અનુભવ મનની સ્થિતિનો આચાર્ય કહે છે- મન એટલે કે ચિત ચાર પ્રકારનું હોય છે. વિક્ષિપ્ત મન- એટલે કે ચપળ મન, હરણ જેવું મન આમાં વિક્ષેપ આવ્યા કરે છે. યાતાયાત મન- અહીં મન સંધાય છે અને છૂટી જાય છે. માત્ર લાભ એટલો કે વારંવાર મૂળ અને યોગ્ય વિષય પર આવી જાય છે. 156 Page #159 -------------------------------------------------------------------------- ________________ શ્લિષ્ટ મન- અહીં મન સ્થિર, સતષી આનંદી બને છે. સુલીન મન- ત્રીજા તબક્કા બાદ મન અત્યંત સુદઢ-સુલીન બને છે. ચોથી અવસ્થાએ પરમાનંદ પ્રવર્તે છે. પરમાનંદની પ્રાપ્તિ કરવા માટે बाह्यात्मानमपास्य प्रसक्तिमाजांतरात्मना योगी। सततं परमात्मानं विचिंतयेत्तन्मयत्वाय ॥६॥ =આત્મસુખ ઇચ્છતા યોગીએ અંતરાત્માથી બાવાત્મભાવ દૂર કરીને તન્મય થઈને પરમાત્મભાવનું ચિંતવન કરવું શરીરના-સ્વજનોનાં સુખ દુખ સાથે સંલગ્ન હોય તે બહિરઆત્મા કહેવાય છે. આ બહિરાત્મભાવને પ્રયત્ન પૂર્વક અંતરાત્માથી દૂર કરવો અને પરમાત્મભાવની અનુભૂતિ કરવી. આત્માને શરીરથી જૂદો સમજવો. શરીરને આત્માથી જૂદ સમજવું. આમ કરનાર યોગી વિચલિત થતો નથી वचनमनःकायानां क्षोभं यत्नेन वर्जयेच्छांतं । रसभांडमिवाऽऽत्मानं सुनिश्चलं धारयेन्नित्यं ॥१८॥ મન વચન કાયાના લોભને પ્રયત્ન પૂર્વક છોડીને વાસણમાં રહેલાં પ્રવાહીની જેમ સુનિશ્ચલ રાખી, શાંત આત્માને નિત્ય વાશી રાખવો. વાસણમાં પ્રવાહી એક સરખુ અને શાંત હોય તેમ આત્મા શરીરમાં નિશ્ચલ અને શાંત રાખવો. મનને મન વચન કાયાની કર્મ જન્ય પ્રવૃત્તિમાં જોડવું નહીં, ચંચળતાનો ત્યાગ કરીને મનની એકાગ્રતા હાંસલ કરવી. એકાગ્રતા સાધવા માટે પસ્થ ધ્યાન, પદસ્થ ધ્યાન જેવા આલંબનોનો આશ્રય લઇ શકાય. એકાગ્રતાથી એક કદમ આગળ આવે છે ઉન્મની ભાવ. ઉન્મની ભાવ એટલે મનને અભાવ, અમનસ્ક ભાવ. આ કઈ રીતે આવે ? એકાંત, પવિત્ર જગ્યાએ સુખાસનમાં બેસી પગના અંગૂઠાથી મસ્તકના શિખાભાગ સુધીના અંગોને શિથિલ કરી સુંદર પને જોતી દષ્ટિ, સુંદ૨ વચન શ્રવણ કરતાં કાન, સુગંધી પદાર્થને સુંઘતુ નાક, કોમળ સ્પર્શનો અનુભવ કરતી ત્વચા,રસના આસ્વાદને લેતી જીત્વા, આ ઈન્દ્રિયોને વાયો સિવાય જ ઉદાસીન ભાવમાં હું મારા તારાને ત્યાગ, રાગ દ્વેષ રહિતતા ) રહી, અંદર તથા બહારથી ચેષ્ટા વગરને. વિષયમાં આસકિત વગરનો ઉન્મનીભાવ પ્રાપ્ત કરે છે www.jain 157ary.org Page #160 -------------------------------------------------------------------------- ________________ યોગશાસ્ત્રના અંતમાં આચાર્યશ્રી તત્વજ્ઞાનીની નિશાની બતાવે છે અંગમૃદુત્વ- શરીર કોમળ થાય છે, સ્નિગ્ધ કરણ- શરીર સ્નિગ્ધ થાય છે. તેલ મર્દન વગર જ શરીર સ્નિગ્ધ અને કોમળ થાય છે તે તત્વજ્ઞાન પામ્યાની નિશાની છે. આ ઉપરાંત શરીરની અક્કડતા ચાલી જાય છે અને સમતા ભાવ પ્રગટ થાય છે . હેમચંદ્રાચાર્ય અમનસ્ક યાને ઉન્મની ભાવ પર ઘણે ભાર મૂકે છે. મન રહિત અવસ્થા પ્રાપ્ત કરનાર જ પરમ આનંદ પ્રાપ્ત કરી શકે છે. મોલોસ્તુ માડુ ચદિ વા પરમાનંદસ્તુ વધતે સ ખલુ | અસ્મિન્નિખિલસુખાનિ પ્રતિભાસતે ન કિંચિદિવ | =મોક્ષ થાય કે ન થાય, પણ ધ્યાનથી થતો પરમાનંદ તે પ્રવર્તે છે. એની આગળ વિશ્વના સર્વ સુખો નિરર્થક ભાસે છે. આગળ કહે છેઃ મધુ ન મધુરં ત શીતાત્વિષત્ત્વહિનધુતે | ૨મૃર્તમૃત નામવાસ્યા ફલે તુ મુધા સુધા || =આ અમનસ્ક ભાવ પાસે મધુ મધુર નથી.ચંદુમાની કાંતિ શીતળ નથી, અમૃત નામથી જ અમૃત છે,સુધા તે નિરર્થક છે. આ મન રહિત અવસ્થા યોગીઓ જ પ્રાપ્ત કરી શકે. સમર્થ એવા, કલિકાળના મહાન યોગી અને આચાર્ય હેમચંદ્દાચાર્યને આપણી સહસ્ત્ર વંદનાઓ. યોગશાસ્ત્ર ગ્રંથ તેમણે કુમારપાળ રાજાની વિનંતિથી લખ્યો છે તેમ કહી ગ્રંથ પૂરો કરે છે. 158 Page #161 -------------------------------------------------------------------------- ________________ HEMCHANDRACHARYA VINOD KAPASHI "Hemchandra is a remarkable figure in the history of Sanskrit literature, a conspicuous personality in the social and political history of Gujarat and one of the greatest apostles of the Jain church. Like every other great man, he was moulded by as well as the moulder of his times" (R.C.Parikh.) Hemchandracharya was the pioneer of Prakrit and Gujarati grammar. The study of the history of the Solanki-era would be incomplete without Hemchandra. He kindled the light of Gurjar-civilization, putting Gujarat at the forefront of literary tradition. He advocated the principles of non-violence, love and high moral values. The reigns of two great kings Siddharaj and Kumarpal bear witness to this larger than life personality. To think Hemchandra was just a Jain monk would be a great mistake. He is not merely one of the greatest Jain monks of Gujarat, he is one of the greatest monks and literary personalities of the whole of India. His literary works include many subjects in both the Sanskrit and Prakrit languages, to say therefore that Hemchandra was a Gujarati is also incorrect. Afterall, today's Gujarati language did not exist in Hemchandra's time. He devised the grammer of Prakrit and his works included such subjects as poetry, stories, ethics and logic . He also compiled dictionaries and lexicones. 159 Page #162 -------------------------------------------------------------------------- ________________ One of his epic and most celebrated works is 'Dwayashraya' . This gives detailed history of the Solanki-era in more than 250,000 shlokas (cantos). Moreover, the shlokas are composed in such a manner that they explain the rules of Grammar. Hemchandra carried out extensive research on many subjects. It is believed that he spent much of his time writing and dictating his literary works. He was a great poet too. His composition of devotional Shlokas in praise of Jain Tirthankaras has put him in the front-line with other great poets . says of him: "Hemchandra stayed with people amd stayed with time. He did not live like a hermit, he came out of his Upashrya and took part in the social life of people." Indeed, Hemchandra influenced Kings as well as common people. He changed the affairs of the kingdom whenever was practicable and possible. His philosophy of non-killling and non-injury made revolutionary changes in the lives of every-day people. Hemchandra was born in a Vanik family in 1088 A.D. in a small town callled Dhandhuka. His father Chaching and his mother Chahini were devoted to the Jain faith Hemchandra joined the order of Jain monks at a very early age. He left home and joined his guru Devchandra. He practiced the austerities prescribed in Jain literature. He crossed, within a short space of time, the whole ocean of learning. His guru made him Hemchandrachrya. 160 Page #163 -------------------------------------------------------------------------- ________________ The king Siddharaj was attracted by the qualities of Hemcandracharya. He first met Acharya whilst ceremoniously parading the streets of Patan (then capital of Gujarat) The king was seated on an elephant and the Acharya was coming from the opposite direction. On seeing the king, Acharya praised the king in a beautifully composed sanskrit lyric. This spontaneous response from the Acharya and the masterpiece of his poetry won the king's heart. The king invited Acharya to the Palace the very next day and from that day onwards the bond between them was unbroken. Acharya's political wisdom, religious strength and immense knowledge gave him a special place in the king's court. King Siddharaj had fought and won many battles . His greatest victory was the victory of Malva ( A town in Central India). Malva was won but every one knew that Malva was superior than Gujarat because Malva had its own strong, unmatched literary tradition. Malva had the best Sanskrit grammar, whilst Gujarat had none. The king wanted Gujarat to be at the vanguard of literature and it was Hemchandracharya who came to his rescue. Scholarly knowledge of grammmar was essential for any writer or poet which was a point of prestige in the kingdom. The king requested that Acharya compose a grammar which would lift Gujarat's prestige. Acharya agreed to undertake this mammoth task. After gathering 161 Page #164 -------------------------------------------------------------------------- ________________ all the necessary information from various sources and three years of continuous reseach, Acharya composed the grammar of the Sanskrit and Prakrit languages. This work is still held in high esteem. When the work was completed the king celebrated the historical event. The book was placed on the king's elephant and a colourful procession was held. More than 300 copies of this book were made and sent to different places in India and abroad. Regular examinations were being conducted which were based on this book and prizes were awarded to the successful candidates. After nearly 900 years this grammmar is still an important source in the study of Sanskrit and Prakrit languages. The roots of Gujarati lie in the ancient Prakrit and Apbhram sha languages. Hemchandra discussed the Apbhramsha in his book; sustaining an important research work. To explain and illustrate the complexity of grammar it was necessary to provide examples. Hemchandra solved this problem in his own unique style. His book on the history of Solanki kings was also composed in shlokas - illustrating the intricacies of grammar. In itself this was heralded a great achievement. This book is called Dwayashrya and it is written in two parts. The first part is in Sanskrit and it explaines the rules of Sanskrit grammmar while the second part which is in Prakrit explaines the rules of Prakrit grammar. Part two narrates the life of king Kumarpal who became king after the death of Siddharaj. 162 Page #165 -------------------------------------------------------------------------- ________________ Hemchandra assisted Kumarpal in troubled times. King Siddharaj despised Kumarpal. Hemchandra himself had predicted that Kumarpal (who was the nephew of Siddharaj) would become the king of Gujarat after Siddharaj's death. Siddharaj had no son and as he did not like Kumarpal, he was determined to arrest or kill him. Siddharaj's men searched for Kumarpal who, terrified went into hiding. He sought refuge at Acharya's upashray (monastary). Hemchandra hid him in a stack of palm leaves. Siddharaj's soldiers, unable to find Kumarpal went away. Since that day Kumarpal was under the influence and obligation of this great monk. The prophecy came true. Kumarpal became king after the death of Siddharaj. Hemchandra already had a honourable place in the kingdom but once Kumarpal became king his influence increased tremendously. Kumarpal had always respected Jain traditions but was now a true devotee of the Acharya. Kumarpal's period was a golden era in Solanki -history. The king made many social and political reforms. He was under the influence of Hemchandra and had given orders not to kill any animals in the kingdom. Though he believed in the principle of non-violence, through necessity, he fought many battles and expanded the boundaries of his kingdom. 163 Page #166 -------------------------------------------------------------------------- ________________ Hemchandracharya had a special place in the king's court. The King regularly payed his respects to Hemchandracharya and received his blessing. During these years Hemchandra's literary journey continued. He wrote another mammoth work called "Trishasti Shalaka Purush Charitra". This book is written in prose and containes 36,000 shlokas. It narrates the lives of 24 Tirthankaras and other eminent personalities. 63 Charitra or biographies are narrated in this volume. The book provides absorbing reading, describing many aspects of human life. Hemchandra's book on yoga is also famous. "Yog-Shastra" describes all aspects of Patanjal and Jain Yoga systems. It explaines Jain codes of conduct as well. Acharya has written books on the science of poetry. "Kavyanusashan" details poetry and its composition. Aspects such as modes and the 9 major features of any work of literature ( Nav Ras) are descried. His "Chhandonusashan" explains the various mitres (Chhandas),giving diverse and varied examples . He has produced different lexicones. One book lists plants and herbs. His book on logic "Praman Mimmasa" and "Anya yog vyavchhed Dwatrinshika" are also famous. "Desi Nam Mala" lists archaic words and is a valuable source for all linguists. Examples given in this book also depict the life of common people during this period. The English translation of some of his verses are given in this book. 164 Page #167 -------------------------------------------------------------------------- ________________ Hemchandra was a true monk, renouncing everything from childhood. As a true devotee of the Tirthankaras he composed beautiful shlokas in Sanskrit language. These compositions show that he was a poet of very high calibre and at the same time he was a monk who possesed the highest virtues. Again, some of these shlokas have been translated and are given in this book. was Though a Jain monk, Hemchandr acharya very sympathetic towards other religions. He went to Hindu temples with the king. He composed "Mahadeva Stotra" in praise of Lord Shiva. Many scholars were out-witted by his immense knowledge. He had performed a few Yogic miracles too. Once he had asked that a pat (Low level wooden platform used as a seat or bed) be placed on top of another pat, then the third pat on top of that until 7 pats were laid.. Acharya sat on the seventh and the highest pat. He sat in a yogic posture and then said that these pats be removed one after the other.. All 7 pats removed, people saw that Acharya was seated in the air. His sitting position and height were not affected ! Hemchandracharya knew about his death six months before the actual end. He had finished all his works. He died at the age of 84 in A.D. 1173. 165 Page #168 -------------------------------------------------------------------------- ________________ DEVOTIONAL The English tanslation of a few shlokas. The name of the original book in backets (Y.S.=Yoga Shastra) One should not do anything violent, because as he himself does not like bad things, others do not like them either. He should see others as himself. (Y.S.) How can they kill imocent animals with sharp tools whilst they themselves can not bear the pain of even a pointed grass-blade ? (Y.S.) Unless all violent acts are given up, virtues like self control, charitable acts, austerity and religious studies are fruitless. (Y.S.). Ahimsa (non-violence) is the benefactor, the mother. It is like a spring in a desert, like rain extinguishing the fire of misery - a superb medicine for people suffering the effects of the cycle of life and death. (Y.S.) Anger makes the body and mind uncomfortable, it creates feelings of revenge, it is the path to destruction, it is the greatest obstacle to happiness. The fire of anger burns first the angry person and then everything around him. (Y.S.) Conquer the anger with forgiveness, pride with politeness, illusion with sincerety and greed with contentment. (Y.S.) The one who can control his mind can control the influx of Karmas, but the one who does not control his mind continues wrong-doing . (Y.S.). 166 Page #169 -------------------------------------------------------------------------- ________________ Religion is a brother for the brotherless person, a friend for the friendless, a protector of the vulnerable, ensuring the welfare of all people. (Y.S.) IN PRAISE OF GOD I bow down to Rushabhdev who is the first amongst kings, the first to propogate non acquisition and who is the first Tirthankar, (Saklarhat Stotra S.S.) Those blissful eyes of Lord Mahavir, mercyful even towards the wicked, were moist with tear-drops as he felt pity towards the wasted efforts of a tyrant. (The tyrant Sangam tried for 6 months to harrass the Lord but He was unperturbed, and when defeated Sangam left, the Lord's eyes were moist with tears. He felt pity towards Him. Let this mercyful Lord protect us. (S.S.) I bow down to Lord Mahavir who is like a beautiful garden for the trees of bliss and welfare, who is like a Himalaya from where the river of knowledge starts and who is like a sun for the lotuses of this world. (Vir Jin Stotra V.S.) Let the blissful speech of the Lord protect us, that speech which has been compared to water capable of washing off all the dirts of senseless minds. (V.S.) 167 Page #170 -------------------------------------------------------------------------- ________________ LOVE AND BEAUTY ( From Desi Nam Mala ) The man has a dark complexion and the girl has a complexion like a white Champak flower. She seems to be a streak on the black touch-stone (Black touch-stone is used for checking the purity of gold or silver.) My body did not come in contact with his, my lips did not touch his, friend, everything froze when I looked at the lotus like face of my lover. My fingers are shattered by nails counting days (of his return) that were given to me by my lover when he had left. Bring me back my lover today though he has offended me, because one needs fire even though it has burnt one's house. The more the darkish (girl) learns of the crookedness of her eyes, the more does the God of love sharpen his arrows on a hard stone. (This describes the piercing look of a girl ) As the lover was all of a sudden sighted by the lady, while driving away crows, half her bracelets dropped to the earth and the rest cracked with joy If she loved me, she must have been dead, if she is alive she does not love me ( she could not have survived this long). In either case the fair one is lost to me, why o wicked cloud, are you thundering (in vain)? 168 Page #171 -------------------------------------------------------------------------- ________________ O traveller, did you see my beloved? Yes, I saw her looking towards your path and making her kanchuki (blouse) wet by tears and dry by (hot)sighs. How can I get to sleep when in the company of my lover? How can I sleep when he is away? To me both are lost. I shall have no sleep either way. 169 Page #172 -------------------------------------------------------------------------- ________________ (From Desi Nam Mala) O man, I warned you not to be proud for long, for the night would pass away in sleep, and dawn is on the horizon. GENERAL Here are the horses, here is the battle-field, here are the sharp swords, manliness or valour is tasted here when one does not turn back the reins of horses. Let there be a distance of a million miles between those that stand separated, for, my friend, one does not lose his affection for he who is the source of joy, yet only met but once in a hundred years O fool, countries are rendered beautiful not by rivers, nor by lakes, nor ponds, nor gardens or forests but by the stay of noble people. People take fruit from a tree but neglect the bitter leaves and yet the great tree like a noble man, places them on its lap (A chair is made from the wood) To whom is life not dear? Who does not wish for wealth; a noble man counts wealth and life as mere straws in the hours of difficulty. If you inquire about big houses, there they are, but behold my lover is in the hut here who helps people in distress. Use your bodies to the full, for they meet the same end when buried they stink, when burnt they turn to ashes. 1 170 Page #173 -------------------------------------------------------------------------- ________________ The whole world is striving for greatness but greatness is obtained only by the hand that does great things. It is difficult to give away one's money, it does not occur to perform austerities, the mind desires happiness but through wealth it is unable to enjoy it. A simple hut is possessed of five (persons ) all these five think differently, O sister, how can such a house live well when the whole family follows its own whim ? ( Other meaning-Our body has five main Indriyas, if they do not work in harmony then physical and mental health suffers.) Just as there are many good men, so there are many struggles, there are rivers and there are turnings, there are hills and there are valleys. O heart, why are you depressed ? What a great distance there is between the moon and the ocean and between the peacock and the cloud ? There is uncommon friendship between good people however distanced they may be. Here clouds drink water, here the sub-marine fire (Heat at the bottom of the sea) is agitating, behold the depth of the ocean, not a drop is lessened. Probably even sages are wrong, they simply count beads, they do not become merged in that highest place which is free from danger and is everlasting On oath I tell you, His life alone is fruitful who does not loose generosity, nor valour nor piety. 171 Page #174 -------------------------------------------------------------------------- ________________ સંદર્ભ ગ્રંથો હેમચંદ્રાચાર્ય વિષે યા તેમના ગ્રંથોને લગતાં પુસ્તકો લેખક, અનુવાદક યા પ્રકાશક ગ્રંથનું નામ Kirste Johann Hemchandra Yogasastra પ્રાકૃત વ્યાકરણ અનેકાર્થ સંગ્રહ Pavolini વિજય રાજેન્દ્રસુરિ Zoahoriae ચન્નાનંદ પાંડેય/જનાર્દન જોષી Pischel J.Kirste આબાજી કાથવટે R. Pischel સત્કારી મુકરજી C Rieu શિવદત તથા કાશીનાથ પંડિત શંકર પંડિત R. Pischel વિજયનેમિસુરિ (બોટાદ) Kathe Neumann દક્ષવિજય ગણિ વિજયસમભ દૂસુચિ Hermann Jacobi Helen Johnson Ferdinando Belloni Fillippi દેશીનામમાળા ધાતુપાઠ વિએનામાંથી ) દ્વયાશ્રય કાવ્ય સિદ્ધહેમ પ્રમાણ મિંમાસા અભિયાન ચિંતામણિ (1847 ) કાવ્યાનુશાસન કુમારપાળ ચરિત અપભ્રંશ વ્યાકરણ શબ્દાનુશાસન Grammatik ૧ થી ૭ ભાગ શબ્દાનુશાસન હમલિંગાનુશાસન સ્થવિરાવલી ચરિત 1883 ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર યોગ શાસ્ત્ર ઈટાલીયન ભાષામાં 1908 હેમચંદૂકોશ 1873 અભિધાન ચિંતામણિ 1877 જન રામાયણ 1873 લિંગાનુશાસન જર્મની 1886 172 રામદાસ લેન,આનંદરામ બરુઆ જગન્નાથ શુક્લ R.O.Franke Page #175 -------------------------------------------------------------------------- ________________ જગન્નાથ શુક્લ RO Franke નર્મદાશંકર શાસ્ત્રી વિનય વિજયગણિ જન રામાયણ 1873 લિંગાનુશાસન જર્મની 1886 અભિધાન ચિંતામણિ 1900 હેમલઘુ પ્રક્રિયા 1892 ઉણાદિગણ સૂત્ર 189s અભિધાન ચિંતામણિ બંગાળીમાં સ્યાદવાદ મંજરી મલ્લિષણ ) J Kirste નારાયણ વિધાભૂષણ દામોદર ગોસ્વામી હીરાલાલ હંસરાજ જવાહર અને બંસીધર ગુપ્તા મુનિ માન વિજયજી મુનિ સુખ સાગર ભગવાન દાસ હર્ષચંદ્ હરગોવિંદદાસ J Hertel નગીનભાઈ ઝવેરી હીરાલાલ હંસરાજ મુનિ ધર્મવિજય કેશર વિજય ગણિ ચુનીલાલ હુકમચંદ મોતીચંદ કાપડીયા અગ્નયોગ વ્યવચ્છેદ દ્વાત્રિશિકા પ્રાકૃત વ્યાકરણ -સુરત 1918 શબ્દાનુશાસનમાંથી અપભ્રંશ પરિશિષ્ટ પર્વ " જર્મની 1908 વીતરાગ સ્તોત્ર યોગશાસ્ત્ર 1899 " કલકતા 1907 1910 ૫ બેચરદાસ બુહલર ધૂમકેતુ મધુસુદન મોદી 1917 હેમચંદ્રાચાર્ય હો બુહલરના જર્મન ગ્રંથનો અનુવાદ ) હેમચંદ્રાચાર્ય લાઈફ ઓફ હેમચંદ્ / જર્મન ) શ્રી હેમચંદ્રાચાર્ય હેમ સમીક્ષા 178 Page #176 -------------------------------------------------------------------------- ________________ ઉપર જણાવેલા ગ્રંથો બિટનના સંગ્રહાલયમાં છે તે ઉપરાંત મેળવીને જોયેલા અન્ય સંદર્ભ ગ્રંથોમોહનલાલ દલીચંદ દેસાઈ જન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ ૨મણલાલ શ્રી શાહ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય પચાસ કલ્યાણવિજયજી તપાગચ્છ પઢાવલિ વિજય કેશરસુરિશ્વરજી યોગશાસ્ત્ર ભાષાંતર કુમારપાળ દેસાઈ હેમની સાહિત્ય સાધના અને બીજી અનેક પુસ્તિકાઓ અને લેખો આ પુસ્તકની ૨ચના ચાર વર્ષની સાધના અને શુભેચ્છકોની સહાયથી શકય બની છે. જિજ્ઞાસુ વાંચકોને તે વિના મૂલ્ય આપવામાં આવે છે. ગ્રંથનું સાચું મૂલ્ય તેના સવાંચન અને મનનમાં રહ્યું છે તે ન ભૂલવા વિનંતિ-લેખક અને પ્રકાશક Page #177 -------------------------------------------------------------------------- ________________ ..But who is to say how things were ?....All historical facts come to us as a result of interpretative choices by historians influenced by the standards of their age. Yet if absolute objectivity is impossible, thr role of the historian need in no way suffer, nor does history lose its fascination. 19 Spectator" on E.H. Carr's book. We can view the past and achieve our understanding of the past, only through the eyes of the present. The historian is of his own age and is bound to it by the conditions of human existence. "What is history" by E.H. Carr Page #178 -------------------------------------------------------------------------- ________________ કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાય Page #179 -------------------------------------------------------------------------- ________________ ,, 29 સિદ્ધહેમ શબ્દાનુશાસન લવૃત્તિ બૃહવૃત્તિ બહુન્યાસ ( અપૂર્ણ) પ્રાકૃત વ્યાકરણ વ્રુત્તિ બાલભાષા વ્યાકરણ સૂત્રવૃત્તિ (અપ્રકાશિત ) $9 હેમચંદ્રાચાર્ય વિરચિત ગ્રંથો વ્યાકરણ વિષય શ્લાકસ ખ્યા ૬૦૦૦ ધાતુપાઠ અને વૃત્તિ ૧૮૦૦૦ ધાતુપારાયણ અને વૃત્તિ ૮૪૦૦૦ ટિંગાનુશાસન વૃત્તિ અને વિવરણ ૨૨૦૦ ઊણાદિ સૂત્ર વૃત્તિ ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર (૫ ૧૦) ૩૨૦૦૦ પરિશિષ્ટ પ હૈમવિભ્રમસૂત્ર વૃત્તિ યુક્ત પ્રાકૃત યાય મહાકાવ્ય યોગશાસ્ત્ર, સ્થાપન્ન ટીકા સહિત કાવ્ય ગ્રંથા વીતરાગ સ્તવ મહાદેવ સ્નાત્ર ન્યાય ગ્રંથા પ્રમાણમીમાંસા સ્વાપજ્ઞ ( અપૂર્ણ ) ૨૫૦૦ દ્વિજવદન ચપેટા અન્યચાગવ્યવચ્છેદદ્વાત્રિ શિકા અયેાગવ્યવચ્છેદÈાત્રિ શિકા ૩૨ હૈમવાદાનુશાસન ૩ર યોગ ગ્રંથ ... સંસ્કૃત દ્વાશ્રય મહાકાવ્ય ૧૫૦૦ સપ્તસધાન મહાકાવ્ય કાષ નિ‘ટુ કાષ અને શેષ શેષ નામમાળા ૩૯૬ એકા કાશ( અભિધાનથિ‘તામણિ ) સ્વેપણ ટીકા અનેકાથ કાશ (અનેકા સમહુ) ૧૮૨૮ દેશ ( દેશીનામમાલા ) સ્વપજ્ઞ ટીકા ૧૨૫૭૦ કાવ્યાનુશાસન સ્વપજ્ઞ અલકાર ચૂડામણિ વૃત્તિ અને વિવેકસહિત ૬૮૦૦ અલંકાર ગ્રંથ ગ્લાસ ખ્યા સ્તુતિ ગ્રંથ ૧૨૮ અર્હત્સહસ્રનામસમુચ્ચય ૪૪૧ ... ૫૬૦૦ ૩૬૮૪ ૩૫૦૦ ૨૦૧૮ ( અપ્રાપ્ય ) ૧૦૦૦૦ ૩૫૦૦ ... ... Page #180 -------------------------------------------------------------------------- ________________ HEM SIDDHI VINOD KAPASH This book is published in celebration of gooth Centenary of Hemchandracharya ZAVERI FOUNDATION PUBLICATION Printed by: MADHAVASHRAM 107/109 Dudden Hill Lane, London NW101BH. Tel: 01 - 459 0275 La CUCERI nelibrary.org