________________
ભરત ચક્રવર્તિનું બાકીનું વૃતાંત
ચક્રવતિ ભરત પોતાના ચરનની મદદથી અનેક વિસ્તારોને, દેશ પરદેશને કજે કરે છે. ચક રત્ન આગળ ચાલતું પાછળ ભરત તથા તેની સેના ચાલતાં. ભરતે મગધ, વરદામ તીર્થ, સિંધુ દેશ, વતાર્યો પર્વતનાં પ્રદેશો. સિંધુ નિષ્ફટ. તમિસ્ત્ર ગુફાનાં પ્રદેશ, ઉત્તર ભરતાર્થ, ક્ષુલ્લ હિમવત પવત, ષભકૂટ વગેરે પ્રદેશ સાધીને પોતાનું ચક્રવતિ પદ પ્રસ્થાપિત કર્યું. આ પછી તેને ચક્રવર્તાિ તરીકેનો રાજ્યાભિષેક થયો. ચક્રવતિને ચૌદ રત્નો હોય છે. ૧ ચક્ર રત્ન, ૨ છત્ર રન, ૩ દંડ ૨ન, ૪ ચર્મ રત્ન, ૫ ખડગ રત્ન, ૬ કાકિણી રત્ન, ૭ મણિ રત્ન ૮ પુરોહિત રત્ન, ૮ ગજ ઉત્ન ૧૦ અથ રત્ન, ૧૧ સેનાપતિ રત્ન, ૧૨ ગાથાપતિ રત્ન, ૧૩ વાર્બાકિ રત્ન, ૧૪ સ્ત્રી રત્ન. અમૂક રત્નો દેવી પ્રભાવ વાળાં છે ચક ૨ને તેમાં મુખ્ય છે. ચર્મ રત્ન પાણી પર મૂકવાથી તેના પરથી સેના પસાર થઈ શકે છે, દંડ રત્નથી દ્વારો ઉઘડી જાય છે, મણિ રત્ન ગાઢ અંધારામાં પ્રકાશ ફેલાવે છે, કાકિણી રનથી પ્રકાશનાં વતુળો સજૉય છે, વાર્ષકિ ૨ન પુલ બનાવવામાં ઉપયોગી નીવડે છે. છત્ર રત્ન વરસાદથી આખી સેનાને બચાવે છે. આમ વિવિધ રને વિવિધ પ્રકારે યુદ્ધમાં કામ કરે છે. કાકિણી રત્નથી શિખ૨પર અક્ષરો અંકિત પણ થાય છે. ચક્રવર્તાિને ચૌદ ૨ન ઉપરાંત, નવનિધિ, સોળ હજા૨ આત્મ રક્ષક દેવ, ચોસઠ હજાર સ્ત્રીઓ, ત્રણસો ત્રેસઠ સઈઆ, અને હજારો અન્ય માણસો તેમની સેવામાં હોય છે. તેના તાબામાં ગામ. દેશ . નગર, દ્રોણમુખ. શહેર, કર્બટ, માંડલ, આક૨, ખેટક વગેરે પ્રકાર નાં "નગરો" હોય છે.
મશીચિની વાત
ભરતના પુત્ર મરીચિએ પણ ઋષભ દેવ ભગવાન પાસે દીક્ષા અંગીકાર કરી હતી. સંયમની કઠિન સાધના અને તપની આકરો માર્ગ તે જીરવી શક્યો નહીં. છતાયે તે તાપસની જેમજ ભગવાનમી પાસે જ રહેતો, પોતાના જ્ઞાન તેમજ પ્રવચન કીશલથી તે
6S
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org