________________
ત્રેશઠ શલાકા પષી -
( ૧ )૨૪ તીર્થકર ભગવત- 2ષભ દેવ, અજીતનાથ, સંભવનાથ, અભિનંદન સ્વામી, સુમતિનાથ, પદમ પ્રભુ, સુપાર્શ્વનાથ. ચંદ્ પ્રભુ. સુવિધિનાથ, શીતળનાથ, શ્રેયાંસનાથ, વાસુપૂજ્ય સ્વામી, વિમળનાથ. અનંતનાથ, ધર્મનાથ, શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ, મલ્લિનાથ, મુનિસુવ્રત સ્વામી. નમિનાથ, નેમનાથ, પાર્શ્વનાથ તથા ચોવીશમાં શ્રી મહાવીર સ્વામી.
( ૨ ) ૧૨ ચક્રવર્તાિઓનાં નામ. -ભરત, સગર, મઘવા, સનતકુમાર, શાંતિ, કુથ, અર, શુભમ પદમ. હરિષણ, જય અને બમદત.
( ૩ ) ૮ વાસુદેવનાં નામ- ત્રિપૃષ્ઠ. દ્વિપૃષ્ઠ, સ્વયંભુ. પુરુષોત્તમ, પુરુષ સિંહ, પુરુષ પુંડરિક, દત, લમણ, કૃષ્ણ.
( ૪ ) ૮ બળદેવનાં નામ- અચળ, વિજય, ભદુ, સુપ્રભ, સુદર્શન, આનંદ, નંદન, પબ, બળભદ્.
( ૫ ) ૯ પ્રતિ વાસુદેવના નામ- અથગ્રીવ, તારક મેરાક, મધુ. નિષ્કલ, બલિ, પ્રહલાદ, રાવણ અને જરાસંઘ.
આ સઠ શલાકા પુરુષોમાં ૬૦ સ્વરુપ છે કારણકે શાંતિનાથ, કંથનાથ તથા અરનાથના પોતાના એક જ ભવમાં તેઓ ચકવતિ તથા તે પછીથી તીર્થકર થયાં તેથી બે વાર નામ આવેલ છે. વળી આ ત્રેસઠમાં જીવ તે કૂલ ૫૯ જ છે કારણકે ઉપરના ત્રણ બે વાર આવ્યા તેથી ત્રેસઠમાંથી ત્રણ બાદ કરતાં ૬૦ થયાં અને મહાવીર સ્વામી પૂર્વ ભવમાં ત્રિપૃષ્ઠ વાસુદેવ હતાં તેથી ૦માંથી એક જતાં પ૮ જૂદા જૂદા આત્માઓનાં ચરિત્ર છે.
ઉપરોક્ત ૫૯ જીવો મોક્ષનાં અધિકારીઓ છે. ૨૪ તીર્થંકશે એ જ ભવમાં મોક્ષે ગયાં હતાં, અન્યમાંથી કેટલાકને સ્વર્ગ યા નર્કમાં ગયાં પછી કર્મનો સંપૂર્ણ ક્ષય થયા બાદ માનવ ભવમાંથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.
ચક્રવર્તાિ ઓ સુવર્ણની કાંતિ વાળા હોય છે. તેમની માતાઓ તેઓ ગર્ભમાં હોય ત્યારે ચૌદ સ્વપ્ન જૂએ છે. દરેક
48
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org