________________
પ્રસંગો અને માહિતી ઉપલપ્પ છે તેમાંથી આપણને તેમની વિદ્વતા અને વાકચાતુરીના અનેક ઉદાહરણો સાંપડે છે. પોતાની વાણીથી સામાના દિલને જીતી શકવાની તેમનામાં શકિત હતી. પંડિત વાર્ષિ નામના એક વિદ્વાન, આચાર્યની દિન પ્રતિ દિન વધતી પ્રતિભા જોઈને તેમનાં પ્રત્યે દ્વેષ ભાવ ધરાવતા હતા. તેમની નિંદા કરવાની તક તેઓ જતી કરતા નહીં એક પ્રસંગે ભરી સભામાં વાર્ષિએ એક લોક કલ્યા. તેમાં અ તે આવુ વાકય હતુ
* સો યે હેમડ લેવડ ઉપલપિલમ્બલિ સમાગચ્છતિ
અર્થ આવે આ હેમડ નામનો સેવડ જન ગ૨) આવે
હેમચંદુને સાધારણ ગર કહેવા તે તેમનું ચોખ્ખું અપમાન જ હતુ. પરંતુ આચાર્યે પોતાની અદભુત વાકશકિતથી તરતજ હસતા હસતા કહ્યું "પંડિતજ, તમારાથી ઉતાવળમાં
વ્યાકરણની ભૂલ થઈ ગઈ છે. હમડ નામ છે. સેવડ વિશેષણ છે. વિશેષણ પહેલા જોઈએ એટલે કે સેવડ હેડ કહેવું જોઈએ. આટલી શાંત રીતે જરાયે કટુતા કે દ્વેષભાવ વગરના આ શબ્દોથી વામપિ ભાઠા પડી ગયા તેમના આનંદી સ્વભાવનો એક સંદર નમુનો આ પ્રમાણે છે. એક વેળાએ કદી નામના મંત્રી રાજાને વંદન કરવા આવ્યા. મંત્રીના હાથમાં હરડે હતી તેથી તેમની મુઠ્ઠી વળેલી હતી. સ્વભાવિક રીતે જ હેમચંદ્રાચાર્યે પૂછ્યું કે હાથમાં શુ છે કíદી મંત્રીએ જવાબ આપ્યો કે “હરડે (હડઈઆચાયે વળી પૂછ્યું કે " હ કંઈ ૨ડે કે
કપદીએ કહ્યું કે " ના, હ એટલે હેમચંદ્રાચાર્યને હ. એ કેવી રીતે ૨૩ : કક્કામાં હ છેલ્લો આવે છે તેથી હ રડે છે એમ આચાર્ય પૂછતાં હતાં. વળી તેમને પ્રશ્ન એવો હતો કે હ માટે રડવાનું હવે કોઈ પ્રયોજન નથી. હેમચંદ્રાચાર્ય ઊંચી કોટિના જન
24
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org