________________
ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિત્ર
પ્રથમ તીર્થકર શ્રી ત્રષભદેવનું ચરિત્રઆદિ તીર્થકર શ્રી ઋષભદેવનાં પૂર્વભવો નીચે પ્રમાણે
૧ ધન સાર્થવાહ ૨ યુગલિક ૩ દેવતા ૪ મહાબળ-વિધાધ ૨ ૫ લલિતાંગ દેવ ૬ વજૂજંગ રાજા ૭ યુગલિક ૮ દેવ ૮ જીવાનંદ વેધ ૧૦ દેવ ૧૧ વજૂનાભ ચક્રવર્તિ
૧૨ દેવ ઉપરનાં ભવ થયાં બાદ ત્રષભ દેવનો તેમનાં છેલ્લા ભવમાં જન્મ થયો હતો. તેમના જન્મ કાળ પહેલાં સાત કુલકરોની ઉત્પત્તિ થઈ હતી. આ કુલકરો એટલે પ્રભુની વંશાવળી છે
પ્રથમ કુલકર વિમલવાહન હતાં. હાથી પર બિરાજમાન, શોભાયુક્ત અને સુયોગ્ય ગુણકારી હોવાથી લોકોએ તેમને વિમલ-વાહન તરીકે ઓળખ્યાં હતાં. તે પછીનાં કુલકશે. પ્રથમ કુલકરના પુત્ર દ્વિતીય કુલકરનું નામ ચક્ષસ્માન હતું દ્વિતીયનાં પુત્ર ત્રીજા કુલકર થયાં તેમનું નામ યશસ્વી હતું. ચોથાનું નામ અભિચંદ્ર, પાંચમાંનું નામ પ્રસેનજિત છઠ્ઠાનું નામ મરુદેવ તથા સાતમાનું નામ નાભિ. આ નાભિ રાજા તે જ ત્રષભ દેવના પિતા. નાભિરાજાની યુગલિક પત્નીનું નામ મરુદેવા હતું
આ સમયની દેશ કાળની પરિસ્થિતિ તથા જન માનસ સમજવા માટે પ્રથમ કાળ ચક્રની વાત કરીએ.
51
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org