________________
અઢાર લિપિઓ
હંસ, ભૂત, યક્ષ, રાક્ષસ, ઉડિ, યાવની, તુર્કી, કીરી, દ્રાવિડી, સૈંધવી, માળવી, નડી, નાગલી, લાટી, પારસી, અનિમિતિ, વાણિકી, મૂળદેવી.
આ ગ્રંથમાં રામાયણ અને મહાભારતની વાતો પણ છે અને સગર રાજા, જન્તુ તથા ભગીરથની વાતો અને જમદગ્નિ, વૈશ્વાનર અને પશુામેય છે. મૂળ ૬૩ ચરિત્રોમાંથી પ્રથમ તીર્થંકર ઋષભ દેવન ચરિત્ર તથા તેમનાં પુત્ર જે પ્રથમ ચક્રવર્તિ થયાં તે ભરત રાજાનું ચરિત્ર હવે ટૂંકાણમાં જોઇએ.
Jain Education International
For Private & Personal Use Only
so
www.jainelibrary.org