________________
જગતના સઘળા પ્રાણીઓની મોહ નિદ્દા તોડવામાં પ્રભાત સમાન શ્રી મુનિસુવ્રત સ્વામીની દેશના વાણીની હું સ્તુતિ કરું છું, ૨૦ પ્રણામ કરનારાઓના મસ્તક પર ફેલાયેલી અને જળની ધારાની સમાન પવિત્ર કરનારા જિનેશ્વર નમિનાથના ચરણના નખોનાં કિરણો આપની રક્ષા કશે. ૨૧ યદુકુળ રુપી સમુદ્રમાં ચંદ્ર સમાન, કર્મના વન (કક્ષામાં હુતાશન અગ્નિ સમાન ઉપસર્ગ (અરિષ્ટ)ના નાશ કરવા વાળા ભગવાન અરિષ્ટનેમિ હો એવી પ્રાર્થના છે. ૨૨ પોતપોતાને ઉચિત કર્મ કરવાવાળા કમઠ તથા ધરણેન્દ્રમાં સમાન વૃત્તિવાળા, પાર્શ્વનાથ પ્રભુ આપ ભવ્યોની સુખ સંપદા વધારે. (કમઠે ઉપસર્ગો કયાં હતાં જયારે ધરણેન્દુ નાગદેવે પ્રભુની સહાય કરી હતી પરંતુ પ્રભુ પાર્શ્વનાથ મધ્યસ્થ ભાવવાળા હતાં. ૨૩ હવે છેલ્લે મહાવીર સ્વામીની સ્તુતિ કરી છે " અપરાધ કરવાવાળા પ૨, દયાથી સ્થિર આંખોના તારા (દયાપૂર્ણ દષ્ટિવાળ અને કંઈક ઈષદ) આંસુ બાષ્પ ભીના એવા (કરુણાથી જેમની આંખો ભીજાઈ છે. શ્રી વીર મહાવીર પ્રભુના નેત્રો મંગલકારી હો સંગમ નામના દેવે છ છ મહિના સુધી પ્રભુ પ૨ ઉપસર્ગો કયાં હતાં તે પણ પ્રભુ વિચલિત થયાં નહોતા. સંગમના હારીને પાછા જવાની વખતે પ્રભુની આંખો ભીની બની હતી કારણકે તેમને થયું કે આ આતતાયીની શી ગતિ થશે મારા માટે આ કેટલો પરેશાન થયો . ૨૪
45
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org