________________
આ પુસ્તક પ્રસિદ્ધ થાય તેમાં ઉત્સાહ પૂર્વક સંપૂર્ણ ૨૨ લઇને નાણાકીય સહાય ક૨ના૨ા શ્રી કીર્તિભાઇ ઝવેરીનો જેટલો આભાર માનુ તેટલો ઓછો છે. ધમાંનુરાગી કીર્તિભાઇની સહાયથી જ મારી સાહિત્ય પ્રવૃત્તિ આગળ ધપી રહી છે તે એક અન્ય દિવ્ય કૃપા છે.
અંતમાં આ સંથ દ્વારા સામાન્ય જનસમાજને હેમચંદ્રાચાર્યનો વિશેષ પરિચય થાય તે હેતુ રહ્યો છે. આચાર્યશ્રીની ૯૦૦મી જન્મ જયંતિ વેળાએ પ્રગટ થતો આ ગ્રંથ સહુને ઉપયોગી થઇ પડશે તેવી આશા રાખી વિરમુ છુ
Jain Education International
For Private & Personal Use Only
વિનોદ કપાસી
www.jainelibrary.org