________________
૧ ન્યાયથી પૈસો કમાવવા
૨ શિષ્ટ આચારની પ્રશંશા કરવી
૩ સરખા ગોત્રે વિવાહ કરવા
૪ પાપ ભીરુ બનવુ
૫ પરંપરાગત યોગ્ય આહાર, વસ્ત્રાદિ જાળવી
રાખવા
૬ નિદા ન કરવી
૭ ઘરમાં જવા આવવાના અનેક દ્વાર ન રાખવા
૮ સારાની સોબત કરવી
હું માતા પિતાને વંદન કરવાં
૧૦ ૨ાજ્ય ભય કે રોગ ભય વાળા સ્થાનનો
ત્યાગ કરવો
૧૧ મદિરા ત્યાગ કરવો
૧૨ આવક પ્રમાણે ખર્ચ રાખવો
૧૩ દેશ તેવો વેશ કરીને વસ્ત્રો પરિધાન કરવાં
૧૪ ધર્મ પ્રવૃત્તિ કરવી
૧૫ ધર્મ શ્રવણ કરવું
૧૬ અજીર્ણ થાય તો (અને તેવા) ભોજનનો ત્યાગ કરવો
૧૭ ભોજન સમયે પ્રમાણમાં જમવુ
૧૮ ૫૨૫૨ અનુકૂળતાથી ધર્મ અર્થ, કામ
સાધવા
૧૯ દીનની અને સાધુની યથા શકિત સેવા કરવી ૨૦ કદાગ્રહનો ત્યાગ કરવો
૨૧ ગુણીનો પક્ષપાત કરવો
૨૨ મનાઇવાળી જગ્યાએ ન જવુ
૨૩ શકિત અનુસાર જ કાર્યનો આરંભ કરવો
૨૪ જ્ઞાન વૃદ્ધિ હોય તેનો સત્કાર કરવો
૨૫ પોષવા લાયક માતા, પિતા, સ્ત્રી, પુત્રાદિનું પોષણ કરવુ
૨૪ કાર્ય શરુ કરતાં પહેલા લાભાલાભનો વિચાર કરવો
Jain Education International
For Private & Personal Use Only
133
www.jainelibrary.org