SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વયાશ્રયમાં આપેલ શ્લોકોને સિદ્ધહેમ સાથે ક્યાં સંબંધ છે તેને અનુરુપ ઉદાહરણ ભીમકાન્તોતોદાતહિંત્રશાન્તગુણાત્મને | ભદ ચીલુક્ય વંશાય ક્લપ્ત સ્યાદ્વાદસિદ્ધયે ||. દ્વયાશ્રયના પ્રથમ સર્ગની આ બીજો શ્લોક છે, તેનું અંતિમ ચરણ છે સ્યાદવાદ સિદ્ધયે. સિદ્ધહેમ વ્યાકરણનાં પ્રથમ સર્ગમાં બીજું વાક્ય આ જ છે- સિદ્ધિઃ સ્યાદવાદાત, આમ બંન્ને ગ્રંથોમાં પ્રથમ સ્યાદવાદની સિદ્ધિ કરવામાં આવી છે. દ્વયાશ્રયના ત્રીજા શ્લોકમાં તથા સિદ્ધહેમના ત્રીજા ચરણમાં બન્નેમાં "લોકાત શબ્દ આવે છે. લોકાત્ એટલે કેટલીક બાબતો જનસમુહ પાસેથી, બહુ જન સમાજે કરેલાં વિશાળ અર્થ પ્રમાણે શીખવાની હોય છે તેમ કહે છે. આગળ ચાલતાં જણાય છે કે દ્વયાશ્રયના શ્લોકોની ગૂંથણી અભૂત રીતે થયેલી છે. પ્રથમ સર્ગને ૧૬૩મો શ્લોકહિત પ્રજાથે સવચ્ચે સર્વસ્યા સંપદ પદમ ! ખ્યાતીસી દિશિ સવસ્યાં સવસ્થાનૃપસંહને સિદ્ધહેમના પહેલા સર્ગમાં, ચોથા પાદમાં ૧૮મો નિયમ છે સવાંદસપુવા એટલે કે ચતુર્થી એકવચન - સર્વઆ= સવાંહે સવો-અસ્થ= સવોચ્ચે થાય. પંચમી એકવચન સર્વસ્યા = સઘળી સ્ત્રીઓથી ષષ્ઠી એકવચન સર્વસ્યા = સહુ સ્ત્રીઓનું સપ્તમી એકવચન સર્વચામર સહુ સ્ત્રીઓમાં દ્વયાશ્રયનો ઉપરનો શ્લોક જોતાં જ જણાશે કે સર્વસ્ય. સર્વસ્યા, સર્વસ્યામ શબ્દોનો ઉપયોગ તેમાં કરવામાં આવ્યો છે. હવે તૈયાશ્રયનો ૧૬૮મો શ્લોક જોઇએ બહુપત્થી ભુવનાનામસખી રણકમણિ અસ્મિન્નરપતી સોન્કો ગુણાન્વામીથર છે. 88 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005252
Book TitleHemsiddhi
Original Sutra AuthorN/A
AuthorVinod Kapashi
PublisherZaveri Foundation
Publication Year
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy