________________
સ્યાદ્વાદથી વધારે સારી રીતે સમજી શકાય.
રથનું ત્રીજું ચરણ છે માત્ર એક શબ્દનું. તે શબ્દ છે "લોકાત'. આને અર્થ છે લોકો પાસેથી સમજવું યા પ્રાપ્ત કરવું. અનુભવમાંથી શીખવું જીવન પ્રવાહમાંથી મેળવવું.
આ પછી આવે છે સ્વરોની સમજ
દન્તા સ્વરા= અ થી આ સુધીનાં ચૌદ સ્વરો છે. (અ,આ, ઈ, ઈ, ઉ. ઊ, 2, 2. લુ, લુ, એ, ઐ, ઓ, ઔ,.)
- પાંચમું સૂત્ર છે. એક દ્ધિ ત્રિ માત્રા હૃસ્વ દીઘ પ્લતા" હ્રસ્વ સ્વર , ઈ, ઉ. 2. લું એક માત્રા ઘરાવે છે
દીર્ઘ સ્વર આ, ઈ, ઊ, 2 લુ. એ. ઐ, ઓ, દીર્ઘ હોવાથી બે માત્રા ધરાવે છે
પ્લત સ્વર ત્રણ માત્રા ઘરાવે છે તે આમ લખાય છે અ, ઇક, ઉ૩. આમાં ૩ માત્રા હોવાથી તગડો પણ લખાય છે.
સ્વરોની ચચો માં સૂત્ર સુધી ચાલે છે. દસમાં સૂત્રમાં "કાદિઃ વ્યંજનમ" લખેલ છે તેત્રીશ વ્યંજનો છે. તેમાંથી પહેલા ૨૫ને પાંચ, પાંચના પંથકમાં મૂકયા છે.
ક,ખ,ગ,ઘ, ક વર્ગ ચ,છ,જ, ગ ચ વર્ગ ૮ઠ ડ ઢ ણ ટ વર્ગ ત,થ,દધ ન ત વર્ગ
૫,ફ,બ ભ મ પ વર્ગ એ પછી ય, ૨, લ, વ શ ષ સ હ આ આઠ મળી તેત્રીસ વ્યંજનો થાય છે. પ્રાથમિક વ્યાકરણની આ વાત પછી આગળ વધીએ. આઠ પ્રકારના ઉચ્ચાર સ્થાન છે- ઉર, કંઠ, રિશર, જિભ, દાંત, નાસિકા, હોઠ, તાળવું. ચાર પ્રકારના કરણ છે- જીભનું મૂળ, જીભને મધ્ય ભાગ, અગ્ર ભાગ તથા ઉપાઝ ભાગ. ઉચ્ચાર માટેનાં અગિયાર પ્રકારનાં પ્રયત્નો થાય છે- વિવાર, સંવાર, શ્વાસ. નાદ, ઘોષ, અઘોષ અલ્પપ્રાણ મહાપ્રાણ, ઉદાસ, અનુદાત અને સ્વસ્તિ .
સ્વર વ્યંજન વગેરેનું વર્ગીકરણ આમ છે.
69
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org