________________
પ્રાણાયામથી શરીર બળવાન બને છે, કુભક કરવાથી હૃદય મજબુત થાય છે વાયુ સ્થિર રહી શકે છે, પ્રત્યાહાર પ્રાણાયામથી શ૨ી૨માં તેજ અને શક્તિ આવે છે. શાંત નામના પ્રાણાયામથી વાત-પિત્ત અને કફ દૂર થાય છે. ઉત્તર અને અધર પ્રણાયામથી કુંભક ક૨વામાં મદદરૂપ થાય છે.
પ્રાણાયામથી વાયુ ઉપર વિજય મેળવાય છે. વાયુના પાંચ પ્રકાર છે. પ્રાણ વાયુ, અપાન વાયુ, સમાન વાયુ, ઉદાન વાયુ તથા વ્યાન વાયુ. આ પાંચેય વાયુના સ્થાન, ક્રિયા, વર્ણ અર્થ અને બીજ જાણવા જોઇએ.
પ્રાણવાયુ થૈ
ચૈ
વાયુનું નામ બીજ
અપાન
સમાન
ઉદાન
વ્યાન
સામાન્ય શ્વાસ-ઉચ્છવાસ થાય તે પ્રાણવાયુ.
મળ, મૂત્ર શરીર બહાર લાવે તે અપાનવાયુ
ખોરાકના રસોની યોગ્ય સ્થળે સમતોલ વહેંચણી કરે
લો
તે સમાનવાયુ.
રસને ઊંચે લઇ જાય તે ઉદાનવાયુ
આખા શરીરમાં વ્યાપ્ત હોય તે વ્યાન વાયુ.
વર્ણ
Jain Education International
લીલો
કાળો
ધોળો
લાલ
સ્થાન
નાસિકા,હૃદય,નાભિ થી પગના અંગુઠા સુધી કંઠની પાછલી નાડી,
ગુદા અને પાની હૃદય,નાભિ તથા સાંધાઓ હૃદય,કંઠ,તાળવુ,ભ કુટિ, તથા મસ્તકે
વિવિધ ચામડીના ભાગોમાં
જીતવાની રીત
પ્રક,રેચક, કુભક
આ સ્થાને રેચક અને પૂરક
કરવા
આ સ્થાને રેચક,પૂરક,કુંભક પ્રયત્ન પૂર્વક આગ્યાએ વાયુની સ્થિરતા અહીં પૂરક અને રેચક
આ માહિતી બાદ વાયુની કયા મંડળમાં ગતિ થાય છે તે, ક્યા તત્વમાં પ્રવેશ થાય છે કયાં વિશ્રામ પામે છે, કયારે કઇ નાડી ચાલે છે તે સઘળુ હૃદયમાં વાયુની અને મનની સ્થાપના કરવાથી જાણી
For Private & Personal Use Only
146
www.jainelibrary.org