________________
હે પ્રભુ સદાયે તમારા દર્શન માટે મારા નેત્રો આતુર હો. તારી ઉપાસના માટે મારા હસ્તે સદાયે તત્પર હો, તારા ગુણ શ્રવણ કરવા માટે મારા કણ સદાયે સાવધ રહો ૬ હે પ્રભુ હું તમારે આધીન-પ્ર છું, દાસ છું સેવક છું, કિંકર છુ.
નાથ માત્ર એટલું જ કહીને મારો સ્વીકાર કરો, અન્ય કશું માંગતા નથી. ૮ શ્રી હેમચંદ્રસુરિએ રચેલાં આ વીતરાગ સ્તવથી કુમારપાળ ભુપાળ ઈચ્છિત એવું ફળ પ્રાપ્ત કરો & સમર્પણ ભાવની અને દાસત્વની પરાકાષ્ઠા દશાવીને સ્તોત્રના રચયિતા હેમાચાર્ય, કુમારપાળ રાજાનું ભલું ઇચ્છે છે. જન ધર્મની પ્રભાવના કરનાર કુમારપાળ પાળને ઈચ્છિત ફળ એટલે કે મોક્ષ પ્રાપ્ત થાય તેવી અભિલાષા સેવીને આચાર્યશ્રી વીતરાગ સ્તોત્રને પૂર્ણ કરે છે.
123
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org