Book Title: Bhagwan Mahavira ni Dharmkathao
Author(s): Bechardas Doshi
Publisher: Gujarat Vidyapith Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/004946/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરની ધમકથાઓ [ નાયધમકહા ] અનુવાદક ? ધ્યાપક અચરદાસ દોશી ગૂજરાત વિદ્યાપીઠ અમદાવાદ Jain ETHIOP FORUBLE P OPLE Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી પૂજાભાઈ જૈન ગ્રંથમાલા-૩ ભગવાન મહાવીરની ધકથાઓ [નાયધમકહા ] અનુવાદક : અધ્યાપક બેચરદાસ દેશી “ ધર્મના સંપૂર્ણપણે સાક્ષાત્કાર કરીને જે ઉપદેશ આપે છે, તે મુદ્દે પુરુષ સસારનેા અત કરાવી શકે છે. પેાતાની તેમ જ બીજાની મુક્તિ સાધનારા તેઓ જીંગનૂના પ્રશ્નોના નિવેડો લાવી શકે છે. — સૂત્રકૃતાંગ, ૧, ૧૪ તવ ગુજશત વિદ્યાપીઠ અમદાવાદ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક વિનોદ રેવાશંકર ત્રિપાઠી મંત્રી, ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ-૩૮૦ ૦૧૪ મુક જિતેન્દ્ર ઠા. દેસાઈ નવજીવન પ્રેસ અમદાવાદ-૩૮૦ ૦૧૪ પ્રથમ આવૃત્તિ સન ૧૯૩૧ દ્વિતીય આવૃત્તિ સન ૧૯૫૦ પ્રથમ પુનર્મુદ્રણ પ૦૦ નકલ કિં. રૂ. ૯૦ ડિસેમ્બર ૧૯૯૧ Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનું નિવેદન શ્રી પૂજાભાઈ જનગ્રંથમાળામાં આવસ્યક સહેજસાજ સક્ષેપ સાથે જૈન આગમેાના ગુજરાતી અનુવાદો પ્રસિદ્ધ કરવાનું ઠરાવ્યા પછી તે મુજબ પહેલ પ્રથમ ઈ. સ. ૧૯૩૧માં ‘નાતાધમ કથાસૂત્રતા આ અનુવાદ પ્રસિદ્ધ કરવામાં આવ્યેા હતેા. ત્યાર બાદ આ માળામાં એ મુજમ્ અગિયાર પ્રાચીન અંગ પ્રથામાંથી ઘણાખરાના અનુવાદે પ્રસિદ્ધ થઈ ચૂકયા છે. જે બાકી છે તેમને પણ છપાવા પૂરતી વાર છે. તે દરમ્યાન આ પહેલપ્રથમ પ્રસિદ્ધ થયેલ અનુવાદની ખીજી આવૃત્તિ પ્રસિદ્ધ કરવાની થાય છે. પ`ડિત બેચરદાસજી તેના ઉપર ઊડતી નજર નાખી ગયા છે. એક રીતે મૂળ ગ્રંથનું એ પુનર્મુદ્રણુ જ છે. " જૈન સાહિત્યમાં ધમ કથાઓનું ડીકડીક ડાળ છે. તેમાંય ભગવાન મહાવીરને મુખે મુકાયેલી આ ધમ કથાઓનું એક રીતે વિશેષ મહત્ત્વ છે. શ્રી. કાકાસાહેએ દિષ્ટ અને એધ” મથાળા નીચે તે અંગે પૂરતું નિરૂપણ કરેલું છે. કથાના વસ્તુને ધ્યાનમાં લઈ આ બીજી આવૃત્તિ વખતે તેના ટાઈપ ફેરવીને મેટા કરી લેવામાં આવ્યા છે, જેથી નાનાં મેટાં સૌને તે વિશેષ સુવાચ્ય અને. આશા છે કે, આ બીજી અ ! ત્ત ગુજરાતનાં ધમ કથા—પ્રેમી ભાઈબહેન ને ઉપયાગી નીવડશે. 3-8-140 Page #5 -------------------------------------------------------------------------- ________________ Page #6 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા ઇ પ્રકાશકનું નિવેદન અનુવાદકનું નિવેદન દષ્ટિ અને બોધ પ્રાસ્તાવિક ૧. પગ ઊંચો કર્યો ૨. એ સાથે બાંધ્યા ૩. બે ઈંડાં ૪. બે કાચબા ૫. શેલક ષિ ૬. તુંબડું. ૭. રોહિણી ૮. મલિ ૯. માર્કદી ૧૦. ચંદ્રમા ૧૧. દવદવનાં ઝાડ ૧૨. પાણી ૧૩. દેડો ૧૪. અમાત્ય તેલિ ૧૫. નંદીફલ. ૧૧. અપરકંકા નગરી ૧૭. ઘોડાએ ૧૮. સુસુમાં ૧૯. પુંડરીક R ૧૦૮ ૧૪૪ ૧૫૦ Page #7 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય શ્રુતરકપ ૧૫૬ પ્રાસ્તાવિક કાલી ૧૫૮ ટિપણે ૨૦૨ ૨૦૨ ૨૦૩ ૨૦૭ અધ્યયન ૧ અધ્યયન ૨ અધ્યયન 8 અધ્યયન ૪ અધ્યયન ૫ અધ્યયન ૬ અધ્યયન ૭ અધ્યયન ૮ અધ્યયન ૯ અધ્યયન ૧૦ અધ્યયન ૧૧ અધ્યયન ૧૨ અધ્યયન ૧૩ અધ્યયન ૧૪ અવ્યયન ૧૫ અધ્યયન ૧૬ અધ્યયન ૧૭ અધ્યયન ૧૮ અધ્યયન ૧૯ ૨૦૮ ૨૦૮ ૨૦૯ ૨૧૦ ૨૧ ૨૧૪ ૨૨૧ દ્વિતીય યુતરકધ ૨૨૮ પ્રાસ્તાવિક અધ્યયન ૧ રાશ ૨૩૧ Page #8 -------------------------------------------------------------------------- ________________ અનુવાદકનું નિવેદન શ્રી પૂંજાભાઈ જૈન ગ્રંથમાળામાં પાઠાંતર, આવશ્યક શબ્દોનો કેશ, ટિપણુઓ અને મૂળના શુદ્ધ પાઠ સાથે પ્રત્યેક સૂત્ર યથાકાળે પ્રકાશિત થવાનું છે જ. તે પહેલાં આ અનુવાદ પ્રકાશિત થાય છે. બધા સંપ્રદાયવાળાઓ આ અનુવાદને સારી રીતે વાંચી શકે એ જાતનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. સૂત્રસાહિત્યમાં ભગવાન મહાવીર, આર્ય સુધર્મા, પરિષદ, ધર્મદેશના, રાજાઓ, રાણુઓ, સાર્થવાહ, સાર્થવાહીઓ, ઉપાસકે, ઉપાસિકાઓ, ઉપાસકનાં વ્રતો તથા તપશ્ચર્યાઓ, ચિત્ય, નગર, દીક્ષા, જન્મ, સોળ સંસ્કારે, કળાગ્રહણ, વરઘોડાઓ ઈનું વર્ણન લગભગ બધે જ એકસરખું આવે છે. આ બધું ઉવવાય સૂત્રમાં ઘણુંખરું મળે છે. એ સૂત્રને પણ અનુવાદ આ ગ્રંથમાળામાં પ્રકાશિત થવાનું છે. એટલે આ અનુવાદમાં તેવાં વર્ણ કે ઓછાં કરવામાં આવ્યાં છે ખરાં, પણ મૂળ વસ્તુમાં ક્યાંય ફેરફાર કરવામાં નથી આવ્યો. મલિની કથાની કેટલીક લાંબી હકીક્ત કથાના રસમાં ક્ષતિ ન થાય તે માટે પાછળ ટિપ્પણમાં લઈ જવામાં આવી છે. આશા છે કે આ સંક્ષિપ્ત અનુવાદની પદ્ધતિ વાચકોને અનુકૂળ આવશે. મૂળ સૂત્રમાં આવેલા ઐતિહાસિક, ભૌગોલિક અને જૈન આચારવિષયક શબ્દો ઉપર બીજા સંપ્રદાયનાં શાસ્ત્રો સાથેની તુલનાવાળાં વિસ્તૃત ટિપણે પાછળ આપવામાં આવ્યાં છે. અનુવાદમાં આવેલા કઠણ શબ્દનો અર્થ સાથેને કેાષ પણ મૂકેલ છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ આપેલાં ટિપણે વિચારક વાચકોને વૈદિક, જૈન અને બૌદ્ધ સંસ્કૃતિની એકવાક્યતાને ખ્યાલ જરૂર આપી શકે એવાં છે; તથા અહિંસામાંથી જન્મેલી અને અહિંસાને પિશે તેવી સ્યાદ્વાદમૂલક સર્વધર્મ સમભાવની વૃત્તિને જગાડનારાં છે. આ રીતે અનુવાદ વાચાને ઉપયોગી થઈ પડે તે માટે ખાસ કાળજી રાખવામાં આવી છે. છતાં રહી ગયેલી ખામીઓને તેઓ દરગુજર કરશે અને અનુવાદકના ધ્યાન ઉપર લાવશે એવી આશા છે. આંખ ખરાબ થઈ જવાને લીધે આ જાતનું કામ હું કરી શકત નહિ; પણ વિદ્યાપીઠે શ્રી. ગોપાલદાસભાઈને મારા સહકારી નિમેલા છે તેથી જ આ ઉત્તમ કામ થઈ શક્યું છે. આ કામમાં તેમના અભ્યાસને લીધે લાભ ભૂલી શકાય તેમ નથી. બેચરદાસ છ0 દેશી Page #10 -------------------------------------------------------------------------- ________________ અર્પણ જવલંત અહિંસા અને સત્યવ્રતમાં પરાયણ પુરુષના મુખમાં મુકાયેલી ધર્મકથાઓને આ અનુવાદ, એવાં જ જવલંત અહિંસા અને સત્યવતમાં પરાયણ પૂજ્ય શ્રી ગાંધીજીને ચરણે ધરીને કૃતકૃત્ય થાઉં છું. સેવક બેચરદાસ Page #11 -------------------------------------------------------------------------- ________________ Page #12 -------------------------------------------------------------------------- ________________ દિષ્ટ અને ખાધ ૧ શ્રી. પૂજાભાઈ એ જૈનસાહિત્યપ્રકાશન માટે વિદ્યાપીઠને જે સખાવત આપી છે, તેની યેાજનાને અનુસરીને જૈન આગમેને ગુજરાતી અનુવાદ પ્રસિદ્ધ કરવાનું પ્રકાશનસમિતિએ નક્કી કર્યું. તે પ્રમાણે આગમનું પ્રથમ પુસ્તક પ્રસિદ્ધ કરતાં અમને આનંદ થાય છે. ભગવતીસૂત્રના અનુવાદમાં મૂળ અને ટીકા બન્નેના અનુવાદથી શરૂઆત કરી હતી. આગળ જતાં ટીકાને અનુવાદ છોડી દેવા એ જ યેાગ્ય લાગ્યું હતું. એ જૂના અનુભવને લીધે થાડું આગળ વધીને આ અનુવાદમાં મૂળના પણુ કંઈક સક્ષેપ કરવે! એમ નક્કી કર્યું છે. કેમકે, મૂળમાં બૌદ્ધમંથ જેટલા વિસ્તાર ભલે ન હેાય તેાય કેટલાંક વહુને તે ક્રૂરી રીતે એ જ આવે છે. અનુવાદના ઉદ્દેશ મૂળ ગ્રંથ આગળ રાખી તે શીખવામાં વિદ્યાથી ઓને મદદ થાય એવા નથી; પણ સામાન્ય વાચકાને જન આગમમાં આવેલી વસ્તુ પ્રામાણિક અનુવાદમાં જ સીધી રીતે મળી શકે એવા છે. તેથી આ અનુવાદ સ્વતંત્ર રીતે પ્રસિદ્ધ કર્યો છે. પેાતે કરેલા ગીતાને અનુવાદ પણ મૂળ વગર સ્વતંત્ર રીતે પ્રસિદ્ધ કરવાને આગ્રહ ગાંધીજીએ એ જ કારણે રાખ્યા છે. અનાસક્તિયેાગને સ્વતંત્ર ઉપયાગ થાય, પારાયણ પણ સ્વતંત્ર થાય એવી એમની ઈચ્છા છે. ધર્મતત્ત્વનું ગ્રહણ કરવાની દરેક જમાનાની ઢબ કંઈક જુદી હેાય છે. ઘેાડા દિવસ પહેલાં મૂળ જેવું હોય એવા જ એને અનુવાંદ ११ Page #13 -------------------------------------------------------------------------- ________________ १२ અભ્યાસકેાના અધ્યયન માટે તૈયાર કરવાને રિવાજ હતા. આજે જ્યારે જનસમાજમાં આચરણની દૃષ્ટિએ ધજિજ્ઞાસા વધી છે, ત્યારે લેકા દરેક ગ્રંથમાં આવેલી મતલબની વાતેા પ્રામાણિક રીતે પેાતાની આગળ રજૂ થાય એમ ઇચ્છે છે. જમાનાનું એ લક્ષણ ધ્યાનમાં લઈ આ અનુવાદમાળા ગાઢવી છે. લેાકેાને જરૂરતુ જણાય એવું કશું અનુવાદમાં ખાતલ રાખ્યું નથી. આવા ગ્રંથાને લીધે જૈન આગમેનુ મૌલિક અયન વધે અને આખા સમાજમાં ધ ચર્ચો અને ધર્માંજાગૃતિને ચાલન મળે એવી અપેક્ષા રાખેલી છે. અને એટલા જ ખાતર, જેમણે આખા જમાનેા જૈન ધર્માંશાઓના અધ્યયન પાછળ ગાળ્યો છે એવા પંડિત બેચરદાસની આ અનુવાદ માટે યેાજના કરી છે. મૂળ શાસ્ત્રો પ્રત્યે અનન્ય શ્રદ્ધા અને સાંપ્રદાયિક સંકુચિતતાને અભાવ આ એ ગુણાને લીધે તેમનું કામ હંમેશ આદરણીય ગણાયું છે. આ પ્રથમ પુસ્તકમાં ભગવાન મહાવીરની વીસ ધ કથાઓ આવેલી છે. દરેક ધર્મના સંસ્થાપકા અથવા પ્રચારાને જનસમુદાયના કલ્યાણને અર્થે જ મેધ કરવાની પ્રેરણા થયેલી હાવાથી એમને આવા એધ ધમ કથા દ્વારા આપવાની શૈલી પ્રિય થઈ પડી છે. વેદ, કુરાન, બાઈબલ અથવા ત્રિપિટક ગમે તે ગ્રંથમાં આપણે જોઈ એ તાય સુભાષિતા, સંવાદો અને ધ કથાઓનું જ પ્રાધાન્ય આપણે જોઈએ છીએ. પ્રસ્તુત ધ કથાઓમાંની પહેલીને અંતે આય સુધર્માએ કહ્યું છે કે, શ્રમણુભગવાન મહાવીરે આ કથા દ્વારા શિષ્યને સમજાવવાની પદ્ધતિ આપણને બતાવી છે.” બીજે ઠેકાણે આ સુધર્મા કહે છે, શ્રમણુભગવાન મહાવીરે આ અધ્યયનમાં આત્માની ઉન્નતિ થવાનાં અને અધેતિ થવાનાં કારણેા ઉદાહરણુ સાથે બતાવ્યાં છે.” વળી એક ઠેકાણે કહે છે, મહાવીરે સ્ત્રીજીવનને પરાકાષ્ઠાએ પહોંચેલ વિકાસ વડુ વેલા છે.” બારમા અધ્યયનને અંતે આ "" 46 66 શ્રમણુભગવાન આ અધ્યયનમાં સુધર્મા કહે છે, Page #14 -------------------------------------------------------------------------- ________________ “ભગવાને પિતાનું મંતવ્ય બીજાને બરાબર સમજાવવાની પદ્ધતિ આ અધ્યયનમાં વર્ણવી બતાવી છે.” સમભાવ કેળવવાની શિક્ષા, આહાર કરવાને ઉદ્દેશ, સંયમની કઠોરતા અને સંયમનું શુભ પરિણામ, અનાસક્તિનું માહાભ્ય ઇત્યાદિ જીવનસાધનાને મહત્ત્વના એવા વિષયો ઉપર ધર્મકથાઓ ગોઠવી. શ્રદ્ધાથી સાંભળનારને ધર્માભિમુખ કરવાને ભગવાનને પરમ કાણિક અને મંગળ પ્રયત્ન આ કથાઓમાં આપણે જોઈએ છીએ. આ કથાઓ શાસ્ત્રીય વિવાદ માટે લખાયેલી નથી પણ જીવના કલ્યાણ માટે લખાયેલી છે. જેને પિતાની ઉન્નતિની અ૮૫માત્ર પણ ઇચ્છા હોય એને આમાં રસ પડ્યા વિના રહેવાને નથી. પ્રાચીન ગ્રંથોમાં દેશ, કાલ તથા પરિસ્થિતિ વિષે, રિવાજે અને માન્યતાઓ વિષે પ્રસંગ પર જે ઉલ્લેખ આવે છે, તેનું મહત્ત્વ એતિહાસિકાને અને સંશોધકોને અસાધારણ હોય છે. પ્રસંગ પરત્વે સહેજે કરેલા ઉલ્લેખો ખાસ લખાયેલા ઇતિહાસ કરતાં અનેક દૃષ્ટિએ વધારે પ્રામાણિક હોય છે. માત્ર એવા ઉલ્લેખનું મૂલ્ય આંકવાની પદ્ધતિ હાથમાં આવવી જોઈએ. એવા ઉલ્લેખનું સ્પષ્ટીકરણ કરનાર ટિપ્પણીઓ આ ગ્રંથને અંતે આપેલી છે, તેથી અભ્યાસકોને આ ગ્રંથ વિશેષ ઉપયોગી થયો છે. તે વખતની કેળવણી પ્રમાણે જે વસ્તુઓ લોકોને માટે સર્વવિદ્ભુત હતી, જેમકે વિવાઓ, કળાઓ વગેરે, તે આજે સામાન્ય લેક તે પણ પંડિતે પણ જાણતા નથી. એવી વસ્તુઓનું વિવરણ કરવું આજના જમાનામાં વિશેષ આવશ્યક છે. એમાં કેવળ કુતૂહલની તૃપ્તિ નથી પણ પ્રાચીન કાળની સંસ્કારિતાને આદર્શ કેવો હતો એને આખો ચિતાર એમાં મળી જાય છે. - વિજ્ઞાનનો આજે આપણે કંઈક વધારે ઉપયોગ કરતાં શીખ્યા છીએ એટલા ઉપરથી આપણે એમ ન માની બેસીએ કે જૂના કાળ કરતાં આજનો જમાને વધારે સંસ્કારી છે. ખરું જોતાં Page #15 -------------------------------------------------------------------------- ________________ १४ છેલ્લાં સેા-પચાસ વર્ષોંમાં - મનુષ્યજાતિનું જ્ઞાન અને સામર્થ્ય ભલે વધ્યાં હાય, પણ સંસ્કારિતા અથવા ધબુદ્ધિ સરવાળે કાંઈક ઘટ્યાં છે એમ જ કહેવું જોઇ એ. નહિ તે। વિશ્વશાંતિ આટલી જોખમમાં આવી ન પડત. માણસમાં માણસાઈ જે જમાનામાં વધારે હોય તે જમાને સંસ્કારી મે આપણે ભૂલવું ન જોઈ એ. ભાગ અને ઐશ્વર્યાં. બન્ને વાપરવાની યુક્તિઓના વિસ્તાર કરે તે જમાનાને સમથ ભલે કહીએ, પણ એને સંસ્કારી તો ન જ કહી શકાય. બારૈશ્વની ઉપાસના આજે એટલી બધી વધી છે કે દુનિયાભરના વિચારક લેાકેાના મનમાં ચિંતા પેઠી છે કે મનુષ્યજાતિનું ગાડુ આગળ કેમ ચાલશે? ઇતિહાસ, સમાજશાસ્ત્ર અને માનસશાસ્ત્ર ત્રણે કહે છે કે મનુષ્યજીવનને કાંઈક ઈલાજ કરવા જોઈએ. દરેક શાસ્ત્ર પેાતાની મેળે ઇલાજો શેાધી કાઢે છે; પણ અંતે મને-કમને એ બધાને ધર્મશાસ્ત્રાના અસકુચિત અને વ્યાપક, સ`કલ્યાણકારી સિદ્ધાંતાનું જ શરણ લેવું પડે છે. આવે। પશ્ચાત્તાપાભિમુખ અને અમુક અર્થમાં નિવૃત્તિપરાયણુ જમાના હવે નજીક આવ્યું છે. આ ધર્મકથાએ એ જમાનાની મદદમાં અનેક રીતે આવશે અને મૂંઝાયેલા જનસમાજને અહિંસામૂલક વિશ્વકુટુંબવાદ સ્થાપિત કરવામાં મદગાર થશે એવી શ્રદ્ધા છે. આ કથાઓ દેખાવે ભલે સાદી હાય પણ એમની અસર એમની સાદી, સીધી અને સચેાટ શૈલી ઉપર જ કેવળ નથી; પણ વિશ્વહિતના સમ`ગળકારી સંકલ્પથી કરેલી ઉગ્રમાં ઉગ્ર તપશ્ચર્યાંનું બળ આ કથાએ પાછળ છે. આ સાહિત્યસેવી કલાકારોનું લલિત લખાણ નથી; પણ જીવનરહસ્યના પારગામી એવા મહાવીરે આખી મનુષ્યજાતિ માટે આપેલા ધર્માનુભવને નિચેાડ એમની પાછળ છે. પ્રાકૃતદ્ધિ, અભણ અને ભેાળા લેાકેાને માટે પણ પૂરતા મેધ મળે એ હેતુથી ભાળી શૈલીમાં આ કથાઓ લખી છે, એ જ એમની મહત્તા છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ વાચકો શ્રદ્ધાભક્તિથી અને નમ્ર અંતઃકરણથી શિષ્યભાવે એમનું સેવન કરશે. મહાવીર સ્વામીનું જીવનચરિત્ર ગમે તેટલું વિશુદ્ધ ઉદાત્ત, અને ઉગ્ર તપવાળું હોય તો તેમાં કવિઓને અને કળારસિકોને રસ પડે એવા Romantic અંશે નથી' એમ કેટલાકનું કહેવું છે. અને તેથી ગૌતમ બુદ્ધ, શંકરાચાર્ય અથવા ઈશુખ્રિસ્તના જીવનપ્રસંગે લખતાં લેખકને જે રસ છૂટે છે, તે રસ મહાવીરનું જીવન લખતાં છૂટતો નથી' એવા ઉદ્ગારે કેક વાર સાહિત્યસેવીએ પાસેથી સાંભળીએ છીએ. અમેરિકાની શોધ કરનાર કોલંબસ, વીજળીની શોધ કરનાર ફેરેડે, જીવનનું એસિડ શોધનાર બુદ્ધ, તમામ વિકારે ઉપર વિજય મેળવવાને રસ્તો શોધનાર ભગવાન મહાવીર, એ દરેકના જીવનમાં આપણને સરખે જ અદ્દભુત રસ મળવો જોઈએ. પણ બાહ્ય દુનિયામાં કરેલાં પરાક્રમ જેમ નજરે જેવાય છે અને શબ્દ વર્ણવાય છે, તેમ આંતરિક દુનિયામાં કરેલાં પરાક્રમો જેવાતાં કે વર્ણવાતાં નથી. એટલા જ ખાતર માર સાથેના યુદ્ધ જેવાં અદ્ભુત રસનાં રૂપકે તૈયાર કરવાં પડે છે. જીવનમાં વિવિધ વિજય પ્રાપ્ત કરવાની તક મળવી એ જેમ એક ભાગ્યનો વિષય છે, તેમ માણસને સમર્થ ચરિત્રલેખક મળ એ પણ એક ભાગ્યનો વિષય છે. જીવનમાં મહત્ત્વની ઘટનાઓ, જાતજાતનાં પરાક્રમે, વીતેલાં સંકટ અને સમાજ ઉપર પાડેલી અસરે એ જેટલું મહત્ત્વનો ભાગ ભજવે છે, તેટલો જ મહત્ત્વને ભાગ આર્ય પુરુષે કરેલા વિચારે, ચલાવેલી કલ્પનાઓ, આપેલા બધે અને ગોઠવેલા સિદ્ધાંત પણ ભજવે છે. જીવનચરિત્રમાં આ બધી જ વસ્તુઓ આવવી જોઈએ. ચરિત્રની આ બાજુ ખીલવીને લખવાની કળા જૂના વખતમાં એટલી ખેડેલી ન હતી, એટલે જૂના Page #17 -------------------------------------------------------------------------- ________________ લોકે સંવાદના સ્વતંત્ર સંગ્રહ કરતા હતા. સંતો તો ગાથા અને ભજનમાં જ બેસે એટલે એમની વાણી એ રીતે અમર રહેતી. સંવાદમાં પ્રામાણિક અતિહાસિક વાતાવરણ જાળવવું જોઈએ અને બની શકે તે નાટ્યશેલીનું અવલંબન કરી પ્રત્યક્ષ વાતાવરણ ઊભું કરવું જોઈએ. પણ જૂના જમાનામાં એવો આગ્રહ કેળવે નહિ હોવાથી સંવાદો પણ વચમાં વચમાં વાર્તાશેલી ધારણ કરે છે અને વચમાં વચમાં તાર્કિક વિવેચનનું રૂપ લે છે. મૂળ ધર્મસંસ્થાપક અને આધ્યાત્મવીર સાધનાની ઉત્કટતામાં જીવન વ્યતીત કરે છે. પોતાની પાછળ રમણીય શૈલીનું સાહિત્ય મૂકવાને બદલે રમણીય આચરણવાળા જીવતા શિષ્યને મૂકવાને એમને આગ્રહ વધારે હોવાથી એમને ઉપદેશ તેમજ એમના જીવનપ્રસંગે એમની પાછળ ઘણે વરસે નોંધાય છે. આવી નેંધે, બંધ આપનારની વિભૂતિ કરતાં તે ઝીલનારની પાત્રતા ઉપર જ અવલંબે છે. તેથી પહેલવહેલી નોંધો જે લોકે આપણે માટે મૂકી જાય છે તેમના સંજોગો, તેમની વૃત્તિઓ અને તેમની શક્તિ અને અભિરુચિ એ બધાની અસર ધર્મગ્રંથ ઉપર પડે છે. આવી ને ધર્મના આદ્યગ્રંથ હેવાથી એમના પ્રત્યે ભક્તિની પરાકાષ્ઠા હેવી એ તો સ્વાભાવિક છે; પણ કેકકેક વાર તો આવી ભક્તિ ગ્રંથોની દુર્દશા પણ કરી મૂકે છે. ધર્મ એ વસ્તુ અનાદિ સનાતન છે, અપૌરુષેય છે, તે કઈ કાળે કાળગ્રસ્ત ન થઈ શકે; માટે એવા ધર્મના મૂળ ઝરણારૂપ જે ગ્રંથ સ્વીકારાય છે તે સંથે, તેમની ભાષા, એમની વાક્યરચના બધું જ અનાદિ છે, અપૌરુષેય છે, એમ માનવા તરફ માણસને ઉત્સાહ ઢળે છે. ધર્માનુભવ સનાતન છે, નિબ્રીત છે, ત્રિકાલાબાધિત છે એ વાત સાચી છે, પણ તે ઉપરથી જેમણે ધર્માનુભવ લીધે છે એમના ઉગારે અને એમની માન્યતાએ એમના ભક્ત શિષ્યોએ જેવી નવી હશે તેવી પણ અપૌરુષેય છે એટલું જ નહીં પરંતુ તે પણ નિર્ભીત છે, એમાં આવેલા Page #18 -------------------------------------------------------------------------- ________________ જ્યોતિષના, રષ્ટિઉત્પત્તિના, ઈતિહાસભૂળના, વૈદકના કે સામાજિક વ્યવસ્થાના જેટલા ઉલ્લેખો હોય તે બધા જેવાને તેવા જ સ્વીકારવા જોઈએ, એમાં જ નિકા કે વફાદારી રહેલી છે એમ લોકે માની બેસે છે. અને એકવાર એ વરતુ માની લીધી કે પછી અંદર અંદરનો પરસ્પર વિરોધ હોય તો તેને પરિહાર કરવાનું, પ્રત્યક્ષ અનુભવ વિરુદ્ધ જતો હોય તો એમાંથી આધ્યાત્મિક અર્થ કાઢવાનું, ઈતિહાસથી વિસંગત વાત આવતી હોય તો કલ્પભેદની વ્યવસ્થા કરવાનું, નીતિવિરુદ્ધ કાંઈ દેખાતું હોય તો તેના પૂર્વજન્મના સંબંધથી સમર્થન કરવાનું એક મેટું શાસ્ત્ર ઉત્પન્ન થાય છે. એકાક્ષરી કોષ, વ્યાકરણ અને તર્કને જેરે શબ્દોમાંથી ગમે તે અર્થ ખેંચી કાઢવાનું શાસ્ત્ર તો વળી જુદું. મૂળ એક ખોટી માન્યતાના આગ્રહને વળગવાથી આ બધી અનર્થપરંપરા ઉત્પન્ન થાય છે. પાર્વતી-gશ્વરમાં વૈષ્ણવ સંપ્રદાયને સંતોષ નથી એટલા ખાતર વાવેત–રમેશ્વરી એવો વિગ્રહ કરવા જે તૈયાર થાય છે, તેમની સત્યનિષ્ઠા અને સાહિત્યરસિકતા વિષે શું કહેવાય? એમાં વળી જૂના લેખકોને કેક કોક વાર ફૂટ શૈલીમાં લખવાની પક્ષપ્રિયતા થઈ આવતી; એટલે શાસ્ત્રનો અર્થ કરવાની મુસીબતેનો તો પાર ન મળે. શાસ્ત્રને જેમ જેમ વિસ્તાર થતો જાય છે, તેમ તેમ મૂળ એક કોરે રહી જાય છે અને ટીકાકારે પોતાની માન્યતાઓમાં અને પિતાની તર્કપદ્ધતિમાં અટવાઈ જાય છે. આ કારણે પણ ધર્મશાસ્ત્રનું અધ્યયન કાંટાળું અને કંટાળાભરેલું થઈ ગયું છે. એમાંથી ઊગરી જવાનો રસ્તો એક જ છે કે મૂળ ઝરણાંરૂપ આદ્ય ધર્મગ્રંથ સ્વાભાવિક બુદ્ધિથી સરળ અર્થમાં જોઈ લેવા અને પિતાના જીવનને સદાચાર તરફ વાળવાના પ્રયત્નની દષ્ટિએ એમને ભાવ ગ્રહણ કરે. સદ્દભાગ્યે ધર્મસંસ્થાપકે આમપ્રજામાં રહી એમને જ દોરતા હેવાથી અત્યંત સાદી શિલીમાં બેલે છે અથવા લખે છે. જીવનની Page #19 -------------------------------------------------------------------------- ________________ અને બુદ્ધિની નવરાશ જેમની પાસે વધી પડે છે તેઓ કૃત્રિમતા ભલે કેળવે. પારમાર્થિક સંતે કલ્યાણની ઉત્સુક એવી પ્રજાને સીધી રીતે જ કથાવાર્તા અને દાખલા દલીલ દ્વારા ઉપદેશ કરે છે. દરેક જમાનાએ આવાં મૂળ લખાણ તરફ જ ફરીફરી ધ્યાન દેવું જોઈએ. સાધુજીવનનું શાસ્ત્ર પણ સાદુ જ હોય છે, એ વિશ્વાસથી શાસ્ત્રગ્રંથ વાંચવા જોઈએ. શાસ્ત્રગ્રંથે આગળ આપણે ભક્તિનમ્ર જરૂર થઈએ. પણ પગરખાં જેમ મંદિર બહાર રખાય છે, તેમ શાસ્ત્રના અધ્યયન વખતે સાદી સમજણ કેરે રાખવાની ભૂલ આપણે કઈ કાળે નહિ કરીએ. આ ધર્મકથાઓમાં ઈશુખ્રિસ્તની બેધડ્યા (પેરેબલ્સ)ની પેઠે સહેલું લકકાવ્ય છે. જીવનને અઘરે અનુભવ સહેલે કરવા પૂરતું જ એ કથાઓનું પ્રયોજન હેાય છે. ધર્મજિજ્ઞાસુ અને ધર્મસાધક સહેલાઈથી એમાંથી જેટલું ગ્રહણ કરી શકે એટલે જ બોધ એમાં છે એમ માનીને આપણે આગળ ચાલવું જોઈએ. જીવન એ વસ્તુ જ ગહન રહસ્યવાળી છે. આધ્યાત્મિક અનુભવ તે ઈદ્રિયાતીત અને અનિર્વચનીય હેય છે એટલે એ વિશદ કરવા માટે રચેલી અથવા કહેલી ધમકથાઓમાં કાંઈક ગૂઢભાવ તે હોવો જ જોઈએ. પણ એ ગૂઢતા ભાષાની નથી હોતી એટલે વિશ્વાસ આપણે રાખો જોઈએ. આધુનિક કળારસિકોની દષ્ટિએ આ ધર્મકથાઓ આપણે તપાસવા બેસીએ તે આપણને તે ન શોભે. મંદિરે દર્શન માટે ગયા હોઈએ તો તે વખતે આસપાસના થાંભલાની કારીગરી ઉચ્ચ કેટિની છે કે સામાન્ય કોટિની એટલું જ તપાસનાર માણસ ભક્ત નથી, પારમાર્થિક નથી. આ ધર્મકથાઓમાં જે મુખ્ય વસ્તુ તરી આવે છે તે પાપ અને પ્રમાદમાં ડૂબી જનાર છને ઉદ્ધાર કરવા માટે તલસતું પરમકારુણિક હદય છે. સાંભળનારની રુચિ પ્રમાણે જાતજાતના રસ કે રંગ એમાં પૂર્યા હોય, તેવે મૂળ ઉપદેશકનો તે Page #20 -------------------------------------------------------------------------- ________________ એ બધા રસે પ્રત્યે કેવળ વિરાગ જ છે એ આપણે ભૂલી જવું ન જોઈએ. આત્માઅનાત્માને ભેદ જાણ્યા પછી આપણી સંપૂર્ણ નિષ્ઠા આત્મતત્ત્વ પ્રત્યે જ હોય છતાં અનાત્મતત્ત્વને – શરીરને અનાસક્તપણે નભાવ્યે જ છૂટકે, એ વસ્તુ સાર્થવાહ ધન્ય અને વિજયાર વાળી વાર્તામાં જેમ બતાવ્યું છે એટલું અસરકારક રીતે બતાવેલું આપણને બીજે કયાં મળે? રામકૃષ્ણ પરમહંસ કહેતા હતા કે દૂધમાં મરવણ નાખ્યા પછી એને અડાય નહિ. એને વારેઘડીએ હલાવાય નહિ તો જ સરસ દહીં જામે. તે જ રીતે એકવાર નિઃશંક થઈ દીક્ષા લીધા પછી “પિતાના વિશ્વાસનું જતન કરવું જોઈએ” એ બોધ બે ઇંડાં' વાળી વાર્તામાં સુંદર રીતે આપે છે. પોતે સિદ્ધ થયે છે, ભયમુક્ત થયો છે એવી અંદરથી ખાતરી થાય તે ઉતાવળે સાધના ન છોડવી જોઈએ, એવી ચેતવણી આપવા “બે કાચબા” વાળી વાર્તા આપેલી છે. એક વાર વૈરાગ્ય પ્રાપ્ત થયો તોયે તે ટકશે જ એવી ખાતરી નથી હતી. ત્યાગી પણ ભેગી થાય છે; લેકે ચડીને પડ્યા છે; મુક્ત થયા પછી બદ્ધ થયા છે; માટે કોઈ અભિમાન ન કરે કે હું છત્યો છું, અને જીત્યા પછી પણ માણસ સાધના છોડી સ્વદે વર્તવા જાય તો એ ફરી પટકાવાને જ, એ બધ “શિક્ષકષિ” ની વાર્તામાં આપેલ છે. એ વાર્તાની વિશેષ ખૂબી એ છે કે આ ચડીને પડેલો માણસ પણ ફરી ન ચડે એમ નથી, એ બતાવવા ખાતર શિષ્ય પતિત ગુરુ પ્રત્યે કેવો સંબંધ રાખવો જોઈએ એ પણ અહીં બતાવ્યું છે. કેમકે પંથક ઋષિએ પોતાની જાગૃતિ અને ગુરુસેવા દ્વારા પોતાના ગુરુ શૈલક ત્રાષિને ઉદ્ધાર કર્યો છે. પણ કેટલાક તે એક વાર પા એટલે પડ્યા જ, ફરી ચડવાના નથી, એ અનુભવ પણ નોંધવા માટે છેલા અધ્યયનમાં Page #21 -------------------------------------------------------------------------- ________________ ૨૦ પુંડરીક ની વાર્તા આપી છે. અહીં કંડરીક સાચેસાચો વૈરાગ્ય કેળવીને પ્રવજ્યા લે છે, પણું શરીરધર્મને વશ થઈ ભગાથી બને છે. એને મેટે બાઈ એને બચાવવાનો પ્રયત્ન કરી જુએ છે. એમાં ન ફાવવાથી એ મુનિ મહારાજને ભેગાથી જોઈ પિતાની રાજગાદી આપી દે છે અને પિતે એનું વ્રત સ્વીકારી સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થવાને રસ્તો લે છે. તુંબડાની વાર્તામાં તો હિંસા, અસત્ય, ચૌર્ય, પરિગ્રહ, અબ્રહ્મચર્ય, ક્રોધ, માન, માયા, લેભ ઇત્યાદિ સંસ્કાર માણસને કેમ ડુબાવે છે અને એથી ઊલટા સત્યાદિ સંસ્કાર માણસને કેમ તારે છે એ બતાવ્યું છે. રેહિણું' ની વાર્તા વાંચતાં એ જ જાતની બીજી કેટલીયે વાતો યાદ આવે છે. સસરાએ આપેલા દાણું ફેંકી દેનાર ઉજિઝકા, ખાઈ જનાર ભગવતી, સાચવી રાખનાર રક્ષિત અને વાવી વધારનાર રોહિણું, આ ચાર વહુમાં રહિણી શ્રેષ્ઠ છે એ તો સહેજે સિદ્ધ થાય છે. ગુરુના શિષ્યો પણ આ ચાર પ્રકારના હોય છે એ બોધ પણ સ્પષ્ટ છે. પણ સામાન્ય લોકવાર્તાની પેઠે સસરાએ હિણને ઘર સેંપી બાકીની વહુઓને હાંકી નથી કાઢી. રહિણને ઘર સાંપ્યા પછી રક્ષિકાને સંપત્તિની રખેવાળી સોંપી, ભોગવતીને રસેડાની અધિષ્ઠાત્રી નીમી અને ઉજિઝકાને ઘરની સફાઈની જવાબદારી આપી. યોજક હોય તો દરેકને એને લાયક સ્થાન આપી જ દે. - મલ્લિ’ વાળી વાર્તામાં બાહ્ય સૌંદર્યવાળા શરીરમાં કેટલી દુર્ગધ રહેલી હોય છે એનું દર્શન કરાવી વૈરાગ્યની પ્રેરણ કરી જ છે; પણ આર્ય સુધમાં કહે છે તેમ એ વાર્તામાં શ્રમણભગવાન મહાવીરે સ્ત્રીજીવનનો પરાકાષ્ટાએ પહેચેલે વિકાસ બતાવ્યો છે. કેમકે રૂપવતી રાજકન્યા મલ્લિએ પોતાના પર આશક થયેલા અને પિતાના પિતા સામે રણે ચડેલા રાજકુમારોને યુદ્ધમાંથી તો ઉગાર્મ જ પણ તે ઉપરાંત તે રાજપુને ભોગવિલાસમાંથી બચાવી Page #22 -------------------------------------------------------------------------- ________________ અજરામરતાના માર્ગમાં પોતાના આજીવન સહચારી બનાવ્યા. સ્ત્રીઓનું રૂપલાવણ્ય અને એમની કમળતા માણસને ભોગવિલાસ તરફ લલચાવી પાડે છે. પણ જે એ સ્ત્રીહદય પોતે શુદ્ધ અને ઉન્નત હય, તે એ જ કામળતાને લીધે દયાભાવ કેળવી પુરુષને વિષયનિમ્ન કરી શકે છે અને સદાચાર તરફ દોરી શકે છે. તેમ કરવા ખાતર શરીરની અંદર રહેલી ગંદકીનું સ્મરણ કરાવવું જોઈએ એવું નથી. પિતાની સુંદર આંખો ઉપર આશક થયેલા એક કામુકને પિતાના નખ વતી પોતાને ડાળો કાઢી આપનાર બૌદ્ધ ભિક્ષુણું શુભાનું અહીં સ્મરણ થયા વિના કેમ રહે? માકેદી” ની વાર્તા તે દુનિયાના બધા જ દેશમાં એક યા બીજે રૂપે પ્રચલિત છે. ચંદ્રના શુકલપક્ષ અને કૃષ્ણપક્ષને ભેદ પણ એટલો જ સાર્વભૌમ છે. “દાવદવનાં ઝાડીવાળી વાર્તા અત્યંત મહત્ત્વની છે, જે કે એમાં વાર્તા જેવું કાંઈ જ નથી. અહિંસાના મહાપ્રચારક મહાવીરે પિતાને સંપ્રદાયના તેમજ ભિન્ન સંપ્રદાયના કે ભિન્ન ધર્મના બધા લેકે જેઓ સમભાવ રાખવાને કરેલે ઉપદેશ આજના જમાનામાં કેવળ દિગંબર વેતાંબર જનો માટે જ નહિ પણ બધા જ ધર્મના લેકે માટે ઉપગી છે. સાધના કરવાથી પતિતમાં પતિત માણસ પણ શુદ્ધ થઈ શકે છે; સુસ્થિતિ અને દુઃસ્થિતિ સંસ્કાર ઉપર જ આધાર રાખે છે, એ બતાવવા માટે જિતશત્રુ રાજા અને એના સુબુદ્ધિ અમાત્યની વાર્તા અને એમાં આવેલ પાણીને દાખલે એક વાર વાંચ્યા પછી ધ્યાનમાંથી ખસે એવું નથી. કેવળ પ્રસિદ્ધિ અને કીર્તિ માટે દાનધર્મ કરનાર કે સમાજસેવા કરનાર આજકાલના ઢગલાબંધ લોકોને દેડકાની વાર્તા જરૂર ભેટ આપવા જેવી છે. સંસારમયથી ત્રાસેલાનું શરણ પ્રવજ્યા છે, અભય એ તો એક દાન અને Page #23 -------------------------------------------------------------------------- ________________ જિતેન્દ્રિય જ હોઈ શકે છે, એ બંધ આપવા માટે અને એ રીતે માણસને ધર્માભિમુખ કરવા માટે “અમાત્ય તેલિ” ની વાર્તા છે. માણસને ચેતવણી આપવા માટે અત્યંત દયાભાવથી દેવ કેકકેક વાર માણસને આફતમાં નાખે છે એ વસ્તુનું સૂચન આ વાર્તામાં છે. એ તરફ ખાસ ધ્યાન ખેંચાવું જોઈએ. પૂરેપૂરા એકરાગ એવા રાજા અને અમાત્ય વચ્ચે વિરોધ ઉત્પન્ન કરવા પાછળ પિટ્ટિલ દેવનો શુભ હેતુ જ હતો. આ વસ્તુ ધ્યાનમાં રાખીને પણ માણસે આવી અસહ્ય વિપત્તિને વધાવી લેવી જોઈએ. સાર્થવાહ ધન્ય સર્વ ધર્મ અને પંથના લોકોને જેમ સરખા જ ભાવથી સાથે રાખ્યા હતા અને બધાની સેવા કરવાને એને જેમ સરખો ઉત્સાહ હતો, તેવી વૃત્તિ હિંદુસ્તાનના લકે જે આજે રાખે, તો આપણે બધી જ મુશ્કેલીઓ ટળી જવાની છે. પિતાની જ ન્યાતના લેને મદદ કરવાની વૃત્તિ અથવા પિતાના ધર્મ અને સંપ્રદાયના લેકેને જ પક્ષ તાણવાની સંકુચિતતા મહાવીર સ્વામીને પસંદ ન હતી, એટલું જ નહિ, પણ જેમ નંદીફળ સામે ધન્ય સાર્થવાહે લોકોને પિકારી પોકારીને ચેતવ્યા હતા, તેમ સંકુચિતતા સામે ભગવાન મહાવીર માણસમાત્રને પિકારીને ચેતવે છે. અપરકંકા નગરી” વાળી વાતો અને તેમાં આવેલે દ્રૌપદીને ઉલેખ વાંચીને અનેક જાતના વિચારો મનમાં આવે છે. તપની પાછળ જે આસક્તિ હોય તો તે ગમે તેવું ઉગ્ર હોય છતાં ચિત્તશુદ્ધિ કરી શકતું નથી, એ મુખ્ય બેધ તે છે જ; પણ દ્રૌપદીની વાર્તા આ રૂપમાં જોઈને વિચાર થાય છે, કે મહાભારત લખાયા પહેલાંની જ આ હેવી જોઈએ. મહાભારત જેવું મહાકાવ્ય અને વિરાટ ઈતિહાસ લખાયા પછી દ્રૌપદીની વાર્તામાં આટલો ફેરફાર કરવાનું કેઈ ને મન થાય નહિ. મહાભારત પહેલાં પાંડવોની વાર્તા અહીં જેટલી સાદી હશે અને એ વાર્તાનાં પાઠાંતરે પણ ઘણું હશે. મહાભારતકારને એનું જે રૂ૫ પસંદ આવ્યું એ લઈને એણે પિતાની કે તે તમારા મનમાં આવે કરી શકતું નથી Page #24 -------------------------------------------------------------------------- ________________ २३ પલૌકિક અને અપ્રતિમ કાવ્યશકિત એના ઉપર અજમાવી હશે. અહીં આપેલી વાર્તા તે “હીકિંગ' લોકેની “સગા” એ જેવી ૪ લાગે છે. અરેબિયન નાઈટ્સવાળી વાર્તાઓ પણ આવી જ જૂની ર્તાઓ ભેગી કરીને ગોઠવી હશે. છેડાઓને પકડવા માટે જેવી લાલચે “આઇસણ નાખની વાર્તામાં ઊભી કરી છે, એવી જ લાલચે બિચારો નષ્ણશંગ સામે પણ પથરાયેલી હતી. બન્નેમાં બાધ તો એક જ છે, --- “માણે મધુર કે અમપુર શબ્દને કાનમાં પ્રવેશ કરતા અટકાવવા માં પૂમડાં ન નાખતાં સમભાવ કેળવવાનો પ્રયત્ન કરે.' માણસ ખોરાક ખાય તે કેવળ મેક્ષનું સાધન શરીર ટકાવવા પૂરતો જ ખાય, એ બોધ ઠસાવવા ઉપનિષદના ઋષિઓએ અને એ પરંપરાના આચાર્યોએ કહ્યું કે આહાર તે ઔષધ સમજીને જ લેવો પણ આપણે તે મરી, મરચાં, તજ, લવિંગ જેવાં ઔષધને ખોરાક કરી મૂકયો છે. ભગવાન મહાવીરે આહાર કરવાને ઉદ્દેશ સમજાવવા સુસુમ'ની વાર્તા એને રોમાંચકારી ભયાનક રસ સાથે આપણને કહી છે. વાર્તાઓમાં અનેક ઠેકાણે શ્રાવકે અને શ્રાવિકાઓ પ્રત્રજિત થયા પછી પસ્તાય છે. શ્રાવકદશામાં સ્વાતંત્ર્ય હતું: આકરા આદર્શ પ્રમાણે કોઈ કસોટી કરતું ન હતું, ઊલટી જ્યાં ત્યાં સ્તુતિ થતી હતી; દીક્ષા લીધા પછી બધું બદલાય છે, દૂરથી જે રૂપાળું લાગતું હતું તેની કઠિનતા નજરે પડે છે અને પછી પસ્તાવો થાય છે કે આપણે ક્યાંથી આવી કેદમાં પડયા છીએ. આ અતિ ભગવાને પહેલી વાર્તામાં પણ ઉઘાડી પાડે છે અને “કાલી” વાળી છેલ્લી વાર્તામાં પણ ઉઘાડી પાડી છે. છેલ્લી વાર્તા જેવી એક જ જાતની અનેક વાર્તાઓ રજૂ કરી, સ્ત્રી જાતિને વૈરાગ્ય કેટલે કાચ હોય છે એ જ જાણે બતાવવા માગતા હોય એમ લાગે છે. એ દેશ સ્વભાવને નથી પણ સ્ત્રીના ભાગ્યમાં રહેલા સંકુચિત જીવનને Page #25 -------------------------------------------------------------------------- ________________ છે, સંસ્કારના અભાવને છે. માણસ બાહ્ય અંકુશ વેચ્છાએ સ્વીકારે ત્યારે એણે સંપૂર્ણ વિચાર કરેલો હે જોઈએ. દીક્ષા લેનાર અને દેનાર બન્નેએ જે નરકમાંથી બચી જવું હોય, તો ભગવાને અનેક દાખલાઓ આપી જે ચેતવણી આપી છે તે બરાબર ધ્યાનમાં લાવવી જોઈએ. આ વાર્તાઓ અનેક વાર વાંચવા છતાં એમાં કઈ પણ ઠેકાણે સાંપ્રદાયિકતા કે સંકુચિતતા જણાતી નથી. આ ઉપદેશ ભલે જન સાધુઓ અથવા શ્રાવકેને માટે આપેલ હોય, પણ એની સાર્વભૌમિતાને લીધે એ દરેક ધર્મના અને પંથના માણસને માટે સરખે જ ગ્રાહ્ય અને લાભદાયક છે. કોઈપણ સંપ્રદાયમાં જ્યારે સંકીર્ણતા કે મલિનતા આવે છે, ત્યારે મૂળ ઝરણું તરફ તરત દોડી જવું જોઈએ. સુધારા માટે જોઈતી ઘણું ખરી પ્રેરણા ત્યાં જ મળી આવે છે. ધર્મસાધના સાથે મોટા મોટા સંધ નિર્માણ કરવાનું કામ આપણા દેશમાં બુદ્ધ, મહાવીર અને શંકરાચાર્ય એ ત્રણ જણે પ્રથમ કર્યું જણાય છે. યુરોપમાં ઈશુના સંપ્રદાયમાં પણ જબરદસ્ત સો સ્થપાયા છે. આ બે તદ્દન નિરાળા પ્રયોગો વચ્ચે તુલના કરવી અત્યંત આવશ્યક છે. બન્નેમાં વિશિષ્ટ તત્ત્વો અને વિશિષ્ટ ખામીઓ રહેલાં છે. ઇસ્લામના ફકીરનો જીવનક્રમ પણ એની સાથે જ તપાસો જોઈ એ. જન ધાર્મિક ગ્રંથોમાં અને વાર્તાઓમાં જ્યારે સંખ્યાનો સંબંધ આવે છે ત્યારે લેખક બહુ જ ઉદાર હોય છે. હજાર લાખ અને કરડે વગર એમને સંતોષ થતો જ નથી. આમાં દેખીતી અતિશયોક્તિ કરે મૂકીએ તોયે હજારોની સંખ્યામાં સાધુઓ વહરતા ફરે અને એમના ઉપર સંઘને, આચાર્યોને અથવા સમાજ કશે અંકુશ ન રહે એ સ્થિતિ ઈષ્ટ છે કે કેમ એ તપાસવા જેવું તો છે જ. સાધુઓ ઉચ્ચ, મધ્યમ, નીચ બધા લોકો પાસેથી પિતાને. ખોરાક લે એ બરાબર છે; પણ પુંડરીક જેવા આદર્શ સાધુ નીરસ, Page #26 -------------------------------------------------------------------------- ________________ २५ વિરસ, ઠંડું, લૂખું અને અનાયાસે મળે તેટલું જ ખાઈને ચલાવે, એમને અજીણુથી પિત્તનવર થાય અને એમાં જ એમને દેહ પડે, એ સ્થિતિ સાધુએ માટે કે સમાજ માટે સારી નથી જ. સાધુએ પરિચિત સમાજમાં જ રે અથવા જે પતિતાના ઉદ્ધારને અર્થે દૂરદૂરના અજાણ્યા મુલકમાં જાય, તે એમની વ્યવસ્થા પરિચિત સમાજ મારફતે થાય એ જાતની પ્રથા ખ્રિસ્તી સમાજે પાડી છે. સંપ્રતિ રાજાએ પણ એવી જ ગેાવણુ કરેલી. એ નિયમ સવ્યાપક કરવાથી લાભાનિ શાં શાં છે એને પણ વિચાર કરવા ઘટે છે. સમાજનું ધર્મજીવન અને ધાર્મિક સંસ્થાએ આદર્શ રીતે ચલાવવા માટે શું શું કરવું ઘટે છે એને ફરીફરી ઊહાપેાહ થવા જોઈ એ અને તે માટે બધા જ ધર્મોને અને તે તેમની સંસ્થાઓને અનુભવ તપાસવેા જોઈ એ. પણુ સત્રની વ્યવસ્થા કરતી વખતે એટલું તેા કાઈ કાળે નહિ ભૂલી જઈએ કે સંધ અને એની વ્યવસ્થા એ બહારનું ખેાખુ છે. પરિપુ સામે ઝૂઝવાની ધગશ, મેક્ષની તીત્ર તાલાવેલી, બેત્ર અને અક્ષય પ્રત્યે તિરસ્કાર અને ઇંદ્રિયાનું દમન કરવા વિષેનું શૌય એ જ મુખ્ય છે. એ એવ આપવા માટે જ આ ધમ કથાઓ છે. ધ કથાએ'નું વાચન અને ચિંતન જીવનયાત્રાનું ઉત્તમ પાથેય છે. દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર આ Page #27 -------------------------------------------------------------------------- ________________ Page #28 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરની ધર્મકથાઓ [નાયધમ્મકહા] Page #29 -------------------------------------------------------------------------- ________________ Page #30 -------------------------------------------------------------------------- ________________ પ્રાસ્તાવિક અંગદેશની રાજધાની ચંપાનગરીમાં કોણિક નામે રાજા રાજ્ય કરતે હતો. તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના અંતેવાસી, આર્ય સુધર્મા' નામે સ્થવિર, જબુર પ્રમુખ પાંચસે શિષ્ય સાથે ગામેગામ આનુપૂર્વી પગપાળા ફરતાફરતા અને તપ તથા સંયમથી આત્માને ભાવિત કરતા, ચંપા નગરીની બહાર ઈશાન ખૂણામાં આવેલા પૂર્ણ ભદ્ર ચૈત્યમાં આવીને ઊતર્યા. સુધમાં સ્વામીને આવ્યા જાણીને રાજા કેણિક તથા ચંપાની સમસ્ત પ્રજા તેમની પાસે ધર્મ સાંભળવા આવી. તે બધાંના ચાલ્યા ગયા બાદ આર્ય સુધર્મા અનગારના મુખ્ય શિષ્ય આર્ય જંબુ નામે અનગારે શ્રદ્ધા, સંશય અને કુતૂહલથી પિતાના ગુરુ આર્ય સુધર્માને વિનયપૂર્વક બે હાથ જોડીને નીચે પ્રમાણે પૂછ્યું - “નિર્વાણને પામેલા શ્રમણ ભગવાન મહાવીરે નાયાધમ્મકહા” નામના છઠ્ઠા અંગને શો અર્થ કહ્યો છે તે. મને કૃપા કરીને કહે." આર્ય સુધર્માએ પિતાના શિષ્ય જબુને એને આ પ્રમાણે ઉત્તર આપે – Page #31 -------------------------------------------------------------------------- ________________ ધમકથાએ “હે જંબુ ! નિર્વાણને પામેલા તે શ્રમણ ભગવાન મહાવીરે આ નાયાધમકહા નામના છઠ્ઠા અંગના બે શ્રુતઅંધ કહ્યા છે. તેમાં પ્રથમ સ્કંધમાં જ્ઞાત-ઉદાહરણો છે અને બીજામાં ધર્મકથાઓ છે.” જબુએ આર્ય સુધર્માને ફરીવાર પૂછયું – જેમાં ઉદાહરણે આવે છે તે પ્રથમ સ્કંધમાં કેટલાં અધ્યયને છે?” સુધર્મા સ્થવિર બેલ્યા - હે ! ઉદાહરણપ્રધાન પ્રથમ સ્કંધમાં ૧૯ અધ્યયને છે. તે બધાં અધ્યયનોનાં નામ કમવાર આ પ્રમાણે છે – ૧ ઉખિત્ત-ણાય ૬ તુંબ ૧૧ દાવદવ ૧૬ અવરકંકા ૨ સંધાડ ૭ રહિણી ૧૨ ઉદગ-ણાય ૧૭ આઈન્સ ૩ અંડ ૮ મલ્લી ૧૩ મંડુક ૧૮ સુંસુમાં ૪ કુમ્ભ ૯માયંદી ૧૪ તેયલિ ૧૯ પુંડરિયણાય પસેલગ ૧૦ ચંદિમા ૧૫ નંદીકલ વળી જંબુએ પૂછ્યું - એ ૧૯ અધ્યયનેમાં પહેલા અધ્યયનને શે અર્થ છે?” સુધર્માએ કહ્યું – “એ પહેલા અધ્યયનને અર્થ આ પ્રમાણે છે – Page #32 -------------------------------------------------------------------------- ________________ પગ ઊંચે કર્યો [ઉકિખાણાય૯] આ જંબુદ્વીપના ભારતવર્ષમાં, દક્ષિણાઈ ભરતમાં રાજગૃહ૧૦ નામે મગધ દેશનું પાટનગર હતું. તેમાં શ્રેણિક નામે રાજા રાજ્ય કરતે હતો. તે જનપદને પાલક, જનપદનો પિતા, જનપદને પુરોહિત, દાની, દયાશીલ અને મર્યાદાશીલ હતો. તેને નંદાદેવી નામની રાણી તથા અભયકુમાર નામે ઘણે ચંચળ, હાજરજવાબી અને પ્રતિભાશાળી પુત્ર હતા. શ્રેણિક રાજા પિતાનાં અગત્યનાં કામમાં અભયકુમારની જ સલાહ લેતે. એ અભયકુમાર પોતાના આખા કુટુંબમાં સૌને સલાહકાર અને પૂછવાગ હતું એટલું જ નહિ પણ પિતાના સમગ્ર રાજ્યની, તેને અધીન બીજાં રાષ્ટ્રની, ખજાનાની, રાજ્યના અન્નભંડારની, સેનાની, વાહનની, પ્રત્યેક નગર અને ગ્રામની તથા શ્રેણિકના અંતઃપુરની પણ જાતે વ્યવસ્થા કરતે. રાજા શ્રેણિકને ધારિણી નામે એક બીજી પણ અતિપ્રિય રાણી હતી. તે રાજાએ પિતાની સવ રાણીઓ માટે અલગઅલગ મહેલે બંધાવ્યા હતા. તે બધા મહેલે અંદરથી અને બહારથી અત્યંત ઉજવલ હતા. તેમની તલભૂમિ સારી રીતે બાંધેલી અને છાયેલી હતી તથા તેમના દરવાજા, બારણાં, બારીઓ, ઝરૂખા અને ગોખલાઓ વગેરે ઉપર Page #33 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથાએ અનેક પ્રકારનું ચિત્રકામ અને કેતરકામ હતું. તે મહેલોના દરેક ઓરડાની છાએ ચંદરવા બાંધેલા હતા અને તે દરેક અનેક પ્રકારના સુગંધિત અને રોગહર ધૂપથી નિરંતર સુવાસિત રહેતા. તેમનાં સર્વ બારીબારણાં ઉપર અનેક પ્રકારનાં ચિત્રવાળા, સુશોભિત, જુદીજુદી ભાતેની છાપવાળા તથા અનેક તરેહની ગૂંથણવાળા પડદાઓ બાંધેલા હતા. આવા એક મહેલમાં ધારિણી દેવી પણ રહેતી હતી. એકવાર રાત્રે તે મચ્છરદાનીથી ઢંકાયેલા પલંગ ઉપર નરમ સુંવાળા અને સુવાસિત એછાડથી આચ્છાદિત બિછાનામાં અર્ધજાગૃત અવસ્થામાં સૂતી હતી. તે વખતે રાત્રીના પૂર્વ ભાગના અંતમાં અને અપર ભાગની શરૂઆતમાં મધરાતે તેણે એક સર્વલક્ષણસંપન્ન, રૂપાના ઢગલા જે સફેદ અને સાત હાથ ઊંચે એ ગજરાજ પિતાના મુખમાં પેસ હોય તેવું સ્વપ્ન જોયું ૧૩. તે વપ્ન જોઈને જાગી ઊડેલી ધારિ દેવી હર્ષિત થઈને જ્યાં રાજા સૂતો હતો ત્યાં ગઈ તથા મધુર વાણીથી તેને જાગૃત કરી, તેની સામે બેસી, બે હાથ જોડી પિતાના સ્વપ્નનું વૃત્તાંત કહેવા લાગી. રાજા સ્વમની વાત સાંભળી ઘણે ખુશ થ, તથા મનમાં વિચાર કરીને બોલ્યો : “હે દેવાનુપ્રિયે તારું સ્વમ આરેગ્ય, સંતોષ અને આયુષ્ય વધારનારું છે તથા તેનાથી આપણને અર્થલાભ, પુત્રલાભ, રાજ્યલાભ અને ભેગસૌખ્યલાભ થશે એવું સૂચિત થાય છે. પૂરા નવ મહિના અને સાડાસાત દિવસ પૂરા થયે તારી કૂખે કુળદીપક એવા પુત્રરત્નને જન્મ થશે. તે યુવાન અને શૂરવીર થઈ આખા રાજ્યને સ્વામી થશે.” Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧. પગ ઊંચા કર્યો રાજાએ કહેલી વાત સાંભળી રાણું ઘણું પ્રસન્ન થઈને પિતાને મહેલ ચાલી ગઈ તથા પિતાનું શુભ સ્વમ બીજા દુષ્ટ સ્વમોથી ન હણાય માટે સવાર થતા સુધી ધાર્મિક વાત કરતી કરતી જાગ્રત રહી. આણીબાજુ રાજા શ્રેણિકે પિતાના કૌટુંબિક પુરુષને બેલાવીને પિતાની ઉપસ્થાનશાળા (બેઠક) ને સુગંધિત પાણી છાંટી, પાંચ વર્ણનાં પુષ્પોથી સુવાસિત કરી, યેગ્યા સ્થળે પુછપની માળા લટકાવી, તથા સુગંધી ધૂપથી ભરેલાં ધૂપધાણાં મૂકી, સુસજિજત કરવાની આજ્ઞા આપી. સવાર થતાં રાજા શ્રેણિકે પણ અટ્ટણશાળામાં જઈ અનેક પ્રકારના વ્યાયામ કર્યા અને કુશળ તલમર્દ દ્વારા હાડના, માંસના, ચામડીના અને રેમના સુખ તેમજ આરોગ્ય માટે અનેક પ્રકારનાં સુગંધિત તેલનું મન કરાવ્યું. ત્યારબાદ મજ્જણઘરમાં જઈને સુવાસિત, સમશીતોષ્ણ પાણી દ્વારા સ્નાન કરીને અંગલૂછણિદ્વારા શરીરને સારી રીતે લૂછયું, તથા ચગ્ય વસ્ત્રાભૂષણે ધારણ કરી, તે બહારની બેઠકમાં આવી, સિંહાસન ઉપર પૂર્વાભિમુખ બેઠે. ત્યાં તેણે પોતાની પાસે ઈશાન ખૂણામાં ધોળા કપડાથી ઢંકાયેલાં આઠ ભદ્રાસન મુકાવ્યાં તથા બીજી બાજુ જવનિકા૫ બંધાવીને તેની પાછળ રાણી માટે ભદ્રાસન મુકાવ્યું. ત્યાર બાદ તેણે અષ્ટાંગનિમિત્તવેદી સ્વમપાઠકેને બેલાવવાને હુકમ કર્યો. ડી વારમાં તે બધા આવી પહેચ્યા અને રાજાએ કરેલા સત્કારને સ્વીકાર કરી, તેને આશીર્વાદ આપી. તેમને ભાટે તૈયાર રાખેલાં આસન ઉપર બેઠા. રાણી પણ આવીને જવનિકા પાછળ ગોઠવેલા આસન ઉપર બેઠી. ત્યારબાદ Page #35 -------------------------------------------------------------------------- ________________ મકથા રાજાએ હાથમાં પુષ્પ તથા ફળ લઇ ને વિનયસાથે તે સ્વગ્નપાટકાને ધારિણી રાણીનું સ્વમ કહી બતાવી તેનું ફળ પૂછ્યુ. સ્વ×પાઠકોએ એ વિશે, પરસ્પર ઊહાપેાહ કરીને શાસ્ત્રની ગાથાઓ સાથે રાજાને જણાવ્યું: “હે રાજન! અમારા સ્વશાસ્ત્રમાં ૧૭ ૪૨ સ્વસ તથા ૩૦ મહાસ્વપ્રો ગણાવેલાં છે. તે ૩૦ મહાસ્વપ્રમાં મહારાણીએ જણાવેલું સ્વસ આવે છે. તેનાથી તમને અથલાભ, પુત્રલાલ, રાજ્યલાભ અને લેાગસૌમ્યલાભ થશે એવું સૂચિત થાય છે. તેમજ પૂરા નવ માસ અને સાડાસાત દિવસ વીત્યા બાદ રાણીની કૂખે કુળદીપક પુત્રના જન્મ થશે. તે યુવાન અને શૂરવીર થઈ માંતા રાજ્યના સ્વામી થશે, અથવા ભાવિતાત્મા અનગાર થશે.” આ હકીકત સાંભળીને રાજા તેમજ રાણી ખૂબ જ ખુશી થયાં. તેમણે તે સ્વપાકના વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વામિ તથા વસ્ત્ર, ગંધ, માલ્ય અને અલંકાર વડે સત્કાર કર્યો તથા તેઆને જિંદગીપર્યંત ચાલે તેટલું પ્રીતિદાન આપી વિદાય કર્યો. ત્યાર બાદ તે મને પેાતપાતાના આવાસમાં ચાલ્યાં ગયાં. ત્યાર પછી ત્રીજે મહિને ધારિણી રાણીને એવા દાહ૪૧૮ થયા કે ઝીણું! ઝીણે! વરસાદ પડતા હોય, વીજળી ઝબૂકતી હૈાય, આકાશ ગાજતું હોય, માર ટહૂકતા હોય, અને દેડકાં ડોડો કરતાં હોય એવે વખતે, હું રાજા શ્રેણિકની સાથે હાથી ઉપર બેસીને રાજગૃહ પાસેના વૈભાર૧૯ વગેરે પહાડામાં ફરું તથા તે પહાડા પાસેનાં ઉદ્યાનેમાંથી ફૂલેા વીણું તે કેવું સારું! Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧૩ પગ ઊંચા કર્યાં પરંતુ તે વખતે વર્ષાઋતુ ચાલતી નહાવાથી વરસાદ આવવાને સભવ ન હતેા. એટલે દેહદ ન પૂરા થવાને કારણે રાણી દિવસે દિવસે સુકાતી ચાલી. તેને ખાવુંપીવું ભાવે નહિ, રાત્રે ઊંઘ ન આવે તથા દેાદની ચિંતામાં દિવસે પણ જરાયે ચેન ન પડે. રાણીને દિવસે દિવસે દૂબળી પડતી જોઈ તેની સખીઓ અને પરિચારિકાઓએ તેને પૂછ્યું: “હે દેવી! તમે હમણાં કૂમળાં કેમ દેખાઓ છે ?” બે ત્રણ વાર પૂછ્યા છતાં રાણીએ જ્યારે કશો જવામ ન આપ્યું ત્યારે તેમણે રાજા પાસે જઈને તે વાત કહી સંભળાવી. તે વાત સાંભળીને રાજા પણ તુરત ઊઠીને રાણી પાસે ગયા અને તેની તમિયત દિવસે દિવસે નબળી પડતી જવાનું કારણ પૂછવા લાગ્યા. પરંતુ તેણે તેમ બેત્રણ વાર પૂછ્યા છતાં રાણીએ જ્યારે કશે જવાબ ન આપ્યા ત્યારે રાજાએ તેને શપથ આપીને ભારપૂર્વક પૂછ્યું. એટલે રાણીએ પેાતાને થયેલા દોહદની વાત તેને કહી સંભળાવી. તે સાંભળી રાજાએ રાણીને ધીરજ આપતાં કહ્યું:-- “તું કશી ચિંતા ન કર, તારા એ દાદ સત્વર પૂર્ણ થાય એમ હું અવસ્ય કરીશ.” આમ કહી રાજા રાણી પાસેથી ઊઠી પેાતાની ઉપસ્થાનશાળામાં આવ્યે અને તે દોહદ પૂરા કરવાના રસ્તા શોધવા લાગ્યા. પરંતુ ઘણુંઘણું વિચાર્યા છતાં જ્યારે તેને એક પણ માગ ન જડચો ત્યારે તે અત્યંત દિલગીર થઈ, લમણે હાથ ઈ શૂન્યમનસ્ક થઈ ને બેઠી. Page #37 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાઓ એવામાં તેને પુત્ર અને મંત્રી અભયકુમાર ત્યાં આવ્યું. પહેલાં જ્યારે અભયકુમાર રાજા પાસે આવતે ત્યારે રાજા હંમેશાં તેના કુશળસમાચાર પૂછો અને મંત્રીપણાને ચગ્ય એવું તેનું સ્વાગત કરતા. પરંતુ આજે તેમ કરવાને બદલે રાજાને કાંઈ બોલ્યા વિના ઉદાસ બેસી રહેલે જેઈ અભયકુમારે તેની ઉદાસીનતાનું કારણ જાણવા ઊંચે સ્વરે “નમસ્કાર” કહી તેને તેની વિચારનિદ્રામાંથી જાગૃત કર્યો અને પૂછ્યું – ““હે પિતાજી! તમે આજે આટલા ઉદાસ કેમ જણાઓ છે ?” રાજાએ તેને તેની ચુદ્ઘ (નાની) માતાના દેહદની વાત કહી સંભળાવી અને કહ્યું – આ વર્ષાઋતુ નથી એટલે વરસાદ આવે શી રીતે અને તેને દોહદ પૂરો થાય શી રીતે? તેમજ એને દેહદ પૂરો નથી થતો ત્યાં સુધી તે ચિંતામાં ને ચિંતામાં દિવસે દિવસે દૂબળી પડતી જાય છે તથા સુકાતી જાય છે.” અભયકુમારે જવાબ આપે – “હે પિતાજી! તમે તે વાતની કશી ફિકર ન કરશે. હું તેમને તે દેહદ પૂરે કરી આપીશ. તેમ જ તેને લગતી બધી તૈયારી પૂરી કર્યા બાદ તમને તથા ચુલ માતાને ખબર આપીશ.” આ અભયકુમારે પછી પોતાના આવાસમાં આવીને વિચાર કર્યો કે મનુષ્યપ્રયત્નથી આ દેહદ પૂરો થવો કઠણ છે. કેઈ વિદ્યાસિદ્ધની સહાયતા હોય તો જ આ કામ સાધી શકાય તેવું છે. એમ વિચારી તેણે સૌધર્મક૫માં રહેતા પિતાના એક દેવમિત્રને બોલાવવાનું નકકી કર્યું. તે માટે તેણે શુદ્ધ Page #38 -------------------------------------------------------------------------- ________________ ૧: પગ ઊંચા કર્યાં બ્રહ્મચ સાથે અઠ્ઠમના તપ સ્વીકાર્યો તથા શરીર ઉપરનાં આભરણા, માલા, વિલેપને અને શસ્ત્રમુશળના ત્યાગ કરી, પેાતે એકલેા, ત્રણ દિવસ દની પથારી ઉપર મનમાં તેને એલાવવાના તીવ્ર સંકલ્પ કરી, પૌષધશાળામાં બેઠા. તપની પૂર્ણાહુતિ સાથે તેના સંકલ્પનું બળ પરાકાષ્ઠાએ પહેાંચતાં જ તે દેવમિત્રનું આસન ચલિત થયું. પેાતાના મિત્ર અભયકુમાર તેને યાદ કરે છે તેવું લાગતાં જ તેણે સૌધન કલ્પથી ઇશાનખૂણામાં જઈ વૈક્રિયસમુધ્ધાત॰ વડે સ્થૂલ પુદ્ગલા છેડી દઈ સૂક્ષ્મ પુદ્ગલેાના સ્વીકાર કર્યો, અને ઘુઘરિયાળાં પચરંગી વસ્ત્ર ધારણ કરી, પેાતાની વેગવતી ગતિથી માર્ગમાં આવતા અસંખ્ય દ્વીપાને ઝપાટામ ધ એળગતા આળગતા તે, રાજગૃહમાં અભયકુમારની પૌષધશાળામાં આવી પહેચ્યા. આવતાં વેંત જ તેણે અભયકુમારને, પેાતાને યાદ કરવાનું કારણ પૂછ્યું. અભયકુમારે જવાબ આપ્યા: - ૧૧ “હે સુહૃદ ! મારી ચુલ્લમાતા ધારિણી સગર્ભા છે. તેને વરસતા વરસાદમાં કરવાના દેહદ થયા છે. પર ંતુ આ અકાળે વરસાદ કયાંથી હોય? એ ચિંતામાં ને ચિંતામાં તે દિનપ્રતિદિન ઘણી સુકાતી જાય છે. તે જોઈને મારા પિતા શ્રેણિકરાળ પણ અત્યંત ઉદાસ રહે છે. મને પણ લાગ્યું કે માનુષપ્રયત્નથી આ કામ પાર પડવું સંભવિત નથી, એટલે મેં તારું સ્મરણ કર્યું. માટે હવે તું જેમ બને તેમ જલદીથી તેમ કરવાના પ્રયત્ન કર.” અભયકુમારની વાત સાંભળી તે ધ્રુવે પેાતાના સામર્થ્યને અળે વૈભાર પર્વત ઉપર તેમ જ તેની આસપાસ પાણીથી ભરેલાં વાદળાને દેખાવ કરી દીધે. થેાડી વારમાં વીજળી Page #39 -------------------------------------------------------------------------- ________________ ધકથાઓ ચમકવા લાગી અને મેઘગર્જના શરૂ થઈ. તે સાંભળતાં જ મેર ટહુકાર કરવા લાગ્યા અને ઝરમર ઝરમર પડતા વરસાદમાં દેડકાં હૈ ૉ કરવા લાગ્યાં. આ જોઈ અભયકુમારે પોતાની ચુલમાતા તેમ જ શ્રેણિક રાજા પાસે જઈને ખબર આપી કે વિભાર પર્વત ઉપર વાદળાં ચડેલાં છે તથા વરસાદ વરસે છે. આ સમાચાર સાંભળતાં જ ધારિણી દેવી ખૂબ પ્રસન્ન થઈ અને શ્રેણિક રાજા પણ ઉદ્વેગરહિત થયે. તેણે તરત જ પિતાના કૌટુંબિક પુરુષને ચતુરંગ સેના તૈયાર કરવાને, સેચનકર હાથીને શણગારી મહેલ પાસે લાવવાને, તથા આખા નગરને સુશોભિત કરવાનો હુકમ આપે. એ પ્રમાણે થતાં જ ક્ષણવારમાં હજારે નગરવાસી જને રાજમહેલ પાસે એકઠા થયા, અનેક પ્રકારનાં વાદ્યોના મધુર સ્વર સંભળાવા લાગ્યા અને શ્રેણિક રાજા વ્યવસ્થિતરૂપમાં ગોઠવાયેલી સવારી સાથે ભાર પર્વત તરફ જવા નીકળ્યો. રાણી રાજા સાથે હાથી ઉપર ખરાના ભાગમાં બેઠી હતી અને રાજાએ તેના માથા ઉપર છત્ર ધર્યું હતું. - સવારી વિભાર પર્વત પાસે પહોંચતાં જ જોરથી વરસાદ વરસવા લાગ્યો અને રાણી હાથી ઉપરથી ઊતરીને, અતિપ્રસન્નતાથી વૈભારગિરિ ઉપર તેમ જ તેની આસપાસનાં સ્થાને ઉપર ત્વરિત ગતિથી ફરવા લાગી. ત્યાર બાદ તેણે પાસેનાં ઉદ્યાનેમાંથી ઘણાં સુંદર અને સુગંધિ પુષ્પ એકત્રિત કર્યો. તે બધાને સૂંઘતી, લેગવતી, તથા ચારેબાજુ વહેંચતી, જેવી ધામધૂમથી આવી હતી તેવી જ ધામધૂમથી આખા રાજગૃહમાં ફરતી ફરતી તે પોતાના આવાસમાં પાછી આવી પહોંચી.. Page #40 -------------------------------------------------------------------------- ________________ ૧૩ યુગ ઊંચા કર્યાં ધારિણી રાણીના ઢાદ આમ પૂરી થયે એટલે અભયકુમારે પૌષધશાળામાં આવી પેાતાના ધ્રુમિત્રને સત્કાર કરી તેને વિદાય આપી. તે દેવમિત્ર પણ પત ઉપરની પેાતાની મેઘજાળ સમેટી લઈ પોતાને સ્થાને પાછા ગયા. ધારિણી દેવી પણ દોહદ પૂરા થવાને કારણે ઉત્પન્ન થયેલી પ્રસન્નતા સાથે ગભનું સાવધાનીથી પાલન કરવા લાગી. હવે ગર્ભની રક્ષાને અર્થે ૨૨ તે ખાવાપીવામાં, ઊંઘવામાં અને બીજી બધી શારીરિક ક્રિયાઓમાં ઘણી જ સંભાળપૂર્વક રહે છે. તેણે અતિઉષ્ણુ, અતિશીત, અતિમિષ્ટ, અતિતિક્ત, અતિક્ષાર એવાં શરીરને ખાધાકારક સ કુભાજનાના તેમ જ અતિચિંતા, અતિશાક, અતિદૈન્ય, અતિમાન, અતિભય અને અતિપરિત્રાસ વગેરે કુવૃત્તિઓના ત્યાગ કર્યો છે. આ રીતે સમય જતાં તેને પ્રસવકાળ નજીક આવી પહોંચ્યા અને ખરાખર નવ મહિના ઉપર સાડાસાત દિવસ પૂરા થયે, મધરાતે તેણે એક સર્વાંગસુંદર પુત્રને જન્મ આપ્યા. પુત્રના પ્રસવ થતાં જ, “ધારિણી દૈવીએ નિવિઘ્ને પુત્રને જન્મ આપ્યા છે” એવી વધામણી દેવા તેની રિચારિકા શ્રેણિકરાજા પાસે દોડી. રાજાએ પણ તેમની વધામણી સાંભળતાં જ ખૂબ પ્રસન્ન થઈ તે અષીને અનેક આભૂષણા, અમૂલ્ય વસ્ત્ર તથા પેઢી સુધી ચાલે તેટલી આજીવિકા આપીને હમેશ માટે દાસીપણાથી મુક્ત કરી. ત્યારે ખાદ તે શ્રેણિક રાજાએ પોતાના કૌટુંબિક પુરુષોને રસ્તાઓ સ્વચ્છ કરી દરેક ચાકમાં સુગધિત ધૂપધાણાં મૂકી, તથા સવ ઠેકાણે તેારણેા તેમ જ ફૂલની માળાઓ ખાંધી આખા રાજગૃહ નગરને સુÀાશિત કરવાની આજ્ઞા Page #41 -------------------------------------------------------------------------- ________________ ધર્મસ્થાએ આપી. અને જેલખાનામાંથી સર્વ કેદીઓ છેડી મૂકવાનું, તથા તેળવાનાં સાધનોનાં વજન અને માપવાનાં સાધનોનાં માપ, હોય તેનાથી વધારી મૂકવાનું કહ્યું. આટલું કર્યા બાદ તે રાજાએ અઢારે વરસ અને ઉપવર્ણના લોકોને બેલાવીને આખા રાજ્યમાં દશ દિવસ સુધી જાહેર ઉત્સવ કરવાનું જણાવ્યું. તેમ જ તમામ પ્રજા તે દિવસે આનંદથી પસાર કરે તે માટે તે ઉત્સવ ચાલે ત્યાં સુધી રાજગૃહ અને તેની હકૂમત નીચેના પ્રદેશમાં જતાઆવતા માલનું દાણ માફ કરવાને, તમામ પ્રકારના કર ઉઘરાવવાનું, જપ્તી કરવાનું કે દંડ કરવાનું કામ બંધ કરવાને, તથા આખી પ્રજાનું દેવું રાજ્ય તરફથી ભરપાઈ કરવાનો હુકમ આપે. ત્યાર બાદ તે રાજા બહારની ઉપસ્થાનશાળામાં બેસી દસ દિવસ સેંકડો, હજારો અને લાખના ખર્ચથી યાગ ૪ કરાવવા લાગ્યા, તથા પુષ્કળ દાન દેવા લાગ્યો. તે વખતે રાજ્યના મોટા અધિકારીઓએ અને નગરવાસીઓએ તેને પુષ્કળ નજરાણાં ભેટ કર્યા. ઉત્સવના દશ દિવસેમાંથી પ્રથમ દિવસે કુમારને જાતકર્મ સંસ્કાર થયે, બીજે દિવસે જાગરણને ઉત્સવ થો અને ત્રીજે દિવસે કુમારને સૂર્યચંદ્રનાં દર્શન કરાવવામાં આવ્યાં. ત્યાર બાદ બાકીના સાત દિવસ સુધી આખા શહેરમાં સંગીત, નૃત્ય, વાદિત્ર, ખેલ, નાટક વગેરે દ્વારા આનંદની હેલી મચી રહી. એ ઉત્સવ પૂરો થતાં રાજા શ્રેણિકે પોતાના મિત્રો, જ્ઞાતિજને, આત્મીયે, સ્વજનો, સંબંધીઓ, પરિજનો, ગણનાયકોY, દંડનાયકે, સેનાના માણસે, રાજ્યના બીજા Page #42 -------------------------------------------------------------------------- ________________ ૧: પગ ઊંચો કર્યો તમામ પ્રકારના કર્મચારીઓ, મેટામેટા શેઠશાહુકારો, અનેક પ્રકારના કળાકવિદો – એમ અનેક પ્રકારના લોકોને આમંત્રણ આપી પોતાને ત્યાં બેલાવ્યા, તથા બારમે દિવસે તે બધાનો ઉત્તમ ખાનપાન, અને ઔચિત્ય પ્રમાણે ધનવસ્ત્રાદિથી સત્કાર કર્યો. તે દિવસે જ્યારે બધા મહેમાનો રાજસભામાં બેઠા હતા ત્યારે રાજાએ કુમારના નામકરણ સંસ્કારની ચર્ચા તેમની આગળ રજૂ કરી, તથા રાણીને કુમાર ગર્ભમાં આવ્યો ત્યારે મેઘવૃષ્ટિમાં ફરવાને દેહદ થયો હતો એથી કરીને કુમારનું નામ મેઘકુમાર રાખવામાં આવે તે કેમ એ પ્રશ્ન પૂછયો. આખી સભાએ એ પ્રશ્નનો જવાબ હકારમાં આપ્યો. સભાના હર્ષનાદ વચ્ચે કુમારનું નામ મેઘકુમાર” જાહેર કરવામાં આવ્યું. ત્યાર બાદ સભા બરખાસ્ત થઈ અને સર્વ મહેમાને રાજાની વિદાયગીરી લઈ પિતપોતાનાં સ્થાને ચાલ્યા ગયા. - રાજાએ નવજાત કુમારની રક્ષા માટે મહારાણીની દેખરેખ નીચે પાંચ ધાત્રીઓને મૂકવાની આજ્ઞા કરી. તે પ્રમાણે કુમારના દૂધની વ્યવસ્થા માટે ક્ષીરપાત્રીની, અંગ પ્રત્યંગના એગ્ય શણગાર માટે મંડનધાત્રીની, સ્નાન વગેરેની વ્યવસ્થા માટે મજજનધાત્રીની, રમાડવા માટે ખેલ-ધાત્રીની અને ખોળામાં રાખવા માટે અંકધાત્રીની જના કરવામાં આવી. એ પાંચ ધાત્રીઓની નીચે બીજી પણ દેશદેશાંતરની અનેક દાસીઓ હતી તેમાંની કેટલીક બર્બર, દ્રમિલ, સિંહલ, અરબ, પુલિંદ, બહલ, શબર અને પારસ વગેરે દેશનીરજ હતી. પોતપોતાના દેશને જ વેશ ધારણ કરનારી તે બધી Page #43 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાઓ L ધાત્રીએ આળકના મનને પારખવામાં અત્યંત કુશળ હતી તથા ખાળકની ચેષ્ટાઓ, ઇંગિત, ચિંતિત, અને આકાંક્ષાઆને સમજી શકે તેવી ચતુર હતી. એ બધી, દેશ દેશાંતરની ભાષાઓમાં, અનેક પ્રકારની કળાઓમાં અને આળકને પ્રસન્ન રાખવાના કામમાં સુદક્ષ હતી. આ ઉપરાંત તે અંત:પુરમાં બીજા અનેક વર્ષોંધરા, કંચુકીએ અને મહત્તા પણ રાખવામાં આવ્યા હતા. દિવસે દિવસે, પર્યંતની કદરામાં ચંપાનું વૃક્ષ વધે તેમ, મેઘકુમાર અનેક પ્રકારે કાળજીપૂર્વક રક્ષા માટે થવા લાગ્યા. રેગ્ય સમય થતાં તેને અન્નપ્રાશન, ચક્રમણ તથા ચાલાપનયન વગેરે સૌંસ્કારાર ખૂબ ધામધૂમથી કરવામાં આવ્યા. એમ અનેક પ્રકારના સૌંસ્કારથી સંસ્કારાતા મેઘકુમાર દિનપ્રતિદિન માટે થવા લાગ્યા. જ્યારે તે આઠ વર્ષના થયા ત્યારે, યાગ્ય વયના જાણીને તેને શુભ તિથિ, કરણ અને મુહૂના ચેાગ થયે કલાચાય પાસે ૮૨ કળાઆ૨૮ શીખવા માકલવામાં આવ્યેા. તે કલાચાયે મેઘકુમારને પ્રત્યેક કળા તેના પાઠ, અથ, અને પ્રયાગ સાથે૨૯ શીખવી. તેમાંની મુખ્ય નીચે પ્રમાણે છેઃ (૧) લેખન (૨) ગણિત (૩) રૂપ (૪) નાટચ (૫) ગીત (૬) વાદિત્ર (૭) સ્વરગત (૮) અન્નવિધિ (૯) પાનવિધિ (૧૦) વજ્રવિધિ (૧૧) વિલેપનવિધિ (૧૨) શયનવિધિ (૧૩) છંદશાસ્ત્ર (૧૪) હિરણ્યયુક્તિ (૧૫) સુવર્ણ યુક્તિ (૧૬) ચૂયુક્તિ (૧૭) આભરણુવિધિ (૧૮) તરુણીપ્રતિકમ (૧૯) સ્ત્રી, પુરુષ, હય, ગજ, ગૈા, કુકુટ અને અસિ વગેરેનાં લક્ષણાની પરીક્ષા (૨૦) વાસ્તુવિદ્યા (૨૧) વ્યૂહ (૨૨) ગરુડગૃહ (૨૩) મુયુિદ્ધ (૨૪) આયુદ્ધ (૨૫) Page #44 -------------------------------------------------------------------------- ________________ ૧ : પગ ઊંચા કર્યા લતાયુદ્ધ (૨૬) છંષુ અને અસની વિદ્યા (૨૭) ધનુવેદ (૨૮) શત્રુવિદ્યા. મેઘકુમાર તેર કળાઓમાં નિપુણ થયા એટલે તેને લઈને તે કલાચાય શ્રેણિક રાજા પાસે આવ્યે અને કહેવા લાગ્યાઃ “હે રાજા ! તમારા પુત્ર મેઘકુમાર એતેર કળાએમાં નિપુણ થઈ ચૂક્યો છે.” એ સાંભળી રાજા શ્રેણિકે તે કલાચાયના ઘણાં મીઠાં વચનાથી આદરસત્કાર કર્યા તથા વિપુલ વસ્ત્ર, ગંધ, માલ્ય અને અલંકાર તેમજ આખી જિંદગી સુધી પહેાંચે તેટલું પ્રીતિદાન આપી તેને માનપૂર્વક વિદાય કર્યાં. આમ મેઘકુમારને અઢાર પ્રકારની દેશી ભાષાઓ તથા સર્વ પ્રકારનાં કળાહુન્નરમાં વિશારદ, ખળવાન, સાહસિક તથા ભાગસમથ થયેલા જાણીને રાજાએ તેને માટે તેના સરખી ચે!ગ્ય ઉમરની, સરખાં રૂપ, લાવણ્ય અને ચોરનવાળી, અનેક ગુણસમુદાયથી યુક્ત તથા ખાનદાન રાજકુળની આઠ રાજકન્યાએ પસદ કરી. તથા તેમને દરેકને માટે તેમજ મેઘકુમાર માટે અંદર અને બહારથી ઉજ્વળ, ખૂબ ઊંચા, સર્વ પ્રકારે દર્શનીય તથા બધી ઋતુઓને અનુકૂળ એવા નવ મહેલે અનાવરાવ્યા. ત્યારબાદ શુભ તિથિ, નક્ષત્ર, કરણ અને મુહૂર્તના ચેગ આવ્યે મેઘકુમારનું તે કન્યાએ સાથે પાણિગ્રહણ કરાવ્યું. । પાણિગ્રહણ સમયે તેનાં માતાપિતાએ તેને હિરણ્યની તેમજ સુવર્ણની આઠ આઠ કોટી તેમજ અનેક વાહને અને દાસદાસીએ પ્રીતિદાનમાં આપ્યાં. તે પ્રીતિદાન સાત પેઢી સુધી ખર્ચો કરે તે પણ ખૂટે નહિ તેવું હતું. ૦૨ Page #45 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ધમકથાઓ મેઘકુમારે તેના આઠ વિભાગ કરી એક એક ભાગ પોતાની આઠે સ્ત્રીઓને વહેંચી આપે. આ રીતે તે મેઘકુમાર પિતાની સ્ત્રીઓ સાથે ગાનતાન અને વિલાસમાં રહે છે તથા મનુષ્યભોગ્ય સર્વ પ્રકારનાં સુખે આનંદથી ભેગવે છે. તે સમયે એકવાર, ગામેગામ પગપાળા ફરતા, અને સુખે વિહરતા. વિહરતા શ્રમણભગવાન મહાવીર, રાજગૃહ નગરના ગુણશિલ૩૧ ચિત્યમાં આવી ઊતર્યા. - ભગવાન મહાવીર આવ્યાની વાત ફેલાતાં જ લેઓનાં ટેળેટોળાં તેમના દર્શન માટે જવા ઊલટ્યાં. અને અનેક ઉઝેર ઉગ્રપુત્રે, ભેગે, ભેગપુત્રો, રાજ, ક્ષત્રિય બ્રાહ્મણે, ભટે, દ્ધાઓ, પ્રશાસ્તા,૩૫ મલ્લકીઓ,૩૦ લેચ્છકીએ૩૭ તથા બીજા રાજાઓ,૩૮ ઈશ્વર,૩૯ તલવર,૪૦ માડંબિકો,૪૧ કૌટુંબિક,૪૨ ઈ ૪૩ શ્રેણીઓ,૪૪ સેનાપતિઓ, સાર્થવાહે વગેરે આય તેમજ અનાય૪૬ લોકે મહાવીર સ્વામીને ઉતારે તેમનાં દર્શન માટે આવી પહોંચ્યા. તે વખતે રાજગૃહના તરભેટાઓમાં, ત્રણ રસ્તાઓમાં, ચાર રસ્તાઓમાં, ચત્વરમાં, ચેકમાં તથા શેરીએ શેરીએ જ્યાં જુઓ ત્યાં, શ્રમણભગવાન મહાવીર આવ્યાની વાત ચાલી રહી છે અને લેકેની મેદની સર્વત્ર જામી છે. મેઘકુમારે પિતાના વિલાસગૃહમાંથી લોકોની એ મેદની જોઈને પિતાના કંચુકીને પૂછયું – આજે રાજગૃહમાં એવું શું થયું છે જેથી લોકોનાં ટેળેટોળાં બહારના ઉપવન તરફ દોડાદોડી કરી રહ્યાં છે? આજે નગરમાં ઇદ્રને, કંદને, રુદ્ર, શિવ, વૈશ્રમણને, Page #46 -------------------------------------------------------------------------- ________________ ૧: પગ ઊંચે કર્યો ૧૯ નાગને, યક્ષ, ભૂતને, નદી, તળાવને, વૃક્ષને, ચેત્યને કે પર્વતને ઉત્સવ છે યા કોઈ ઉદ્યાનયાત્રા છે કે ગિરિયાત્રા છે?” તપાસ કરીને કંચુકીએ મેઘકુમારને કહ્યું – “આજે રાજગૃહનગરની બહાર શ્રમણભગવાન મહાવીર પધાર્યા છે. તેથી એમનાં દર્શન કરવા ઉત્સુક થયેલા લોકોની આમ મેદની જામી છે.” આ સમાચાર સાંભળી મેઘકુમાર પણ તેમના દર્શન માટે ઉત્સુક થયે અને પોતાને ચાર ઘંટાવાળે અશ્વરથ તૈયાર કરાવી, ભગવાન મહાવીર જ્યાં ઊતર્યા હતા તે તરફ વરાથી જવા રવાન મહાવીર ચાર ઘવના દર્શન રથ જ્યારે ગુણશિલ પહોંચ્યો ત્યારે દૂરથી તેણે શિલાપટ્ટ ઉપર બેઠેલા ભગવાન મહાવીરને જોયા. તેમને જોતાં જ તે રથ ઉપરથી ઊતરી પડ્યો અને પોતાનાં સર્વ રાજચિહ્નો – ખગ, છત્ર, મુકુટ, જેડા અને ચામર – ઉતારી નાખ્યાં. ત્યાર બાદ માપવીતની પેઠે ઉત્તરાસંગ કરીને, બને હાથ જોડી, વિનયપૂર્વક મનની એકાગ્રતા સાથે તે ભગવાન મહાવીરની પાસે જઈ પહોંચ્યા; તથા તેમના ફરતી ત્રણ પ્રદક્ષિણા કરીને, વંદન તથા નમસ્કાર કર્યા બાદ, તેમની સામે હાથ જોડીને બેઠે. શ્રમણભગવાન મહાવીરે ત્યાં આવેલા મેઘકુમારને અને શ્રોતાઓની મોટી સભાને ઉદ્દેશીને આ પ્રમાણે વિવિધ પ્રકારને ઘમજ કો – “જીવિત કઈ પણ ઉપાયે જરા, વ્યાધિ અને મૃત્યુથી રહિત થઈ શકતું નથી; માટે કલ્યાણને ઈચ્છનારા મનુષ્ય જરા પણ પ્રમાદ ન કરે. જરાથી ઘેરાયેલાનું રક્ષણ નથી Page #47 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાએ એમ અવશ્ય જાણવું. પ્રમત્ત, અસંયમશીલ અને હિંસક લેાકેા કેવી રીતે રક્ષણ મેળવી શકે? જે માણસેા દુબુદ્ધિથી પાપકમ કરીને ધન પેદા કરે છે, તેઓ વૈરયુક્ત થઈને નરકને માગે જાય છે. પેાતે જ પાડેલા મકામાં સપડાયેલા ચારની જેમ પાપકારી મનુષ્ય પાતે કરેલાં કર્મોમાં જ બધાય છે. આ લેક અને પરલેાકમાં સમસ્ત પ્રજા પાપ કરીને પીડાય છે. કારણ કે કરેલાં કર્મોને ભાગવ્યા સિવાય છૂટકો નથી. પેાતાને કે પરને માટે જે માણસ પાપકર્મો કરે છે, તેનાં ફળ તેને એકલાને જ લેાગવવાં પડે છે. તે વખતે અંધુએ અશ્રુતા દાખવી શકતા નથી. મેહવશ થયેલે પ્રાણી, જોયેલી ખરી વસ્તુને પણ અવગણી, ધનાદિમાં આસક્ત થાય છે. પરંતુ તે પ્રમત્ત માણસ પાપકમનાં ક્ળામાંથી ધનાદિ વડે ખેંચી શકતા નથી. સૂતેલાઓની વચ્ચે પણ જાગતા રહેવું. આશુપ્રજ્ઞ પંડિતે સૂતેલાઓના વિશ્વાસ ન કરવા. કાળ નિય છે અને શરીર અખળ છે. માટે અપ્રમત્ત રહીને સદાચરણ કરવું. અધનવાળા સ્થાનમાં સાવચેતીથી રહેવું. સયમના લાભ થતા હોય ત્યાં સુધી જ વિતને પેાષવું, જ્યારે તે અસંયમનું કારણ થાય, ત્યારે તેને નાશ કરવા. સારી રીતે કેળવેàા તેમ જ બખ્તરવાળા ઘેાડા જેમ રક્ષેત્રમાં પાછા હઠતાં નથી, તેમ સ્વચ્છંદ રાકનારા મનુષ્ય જ નિર્વાણમાથી પાછા હઠતા નથી. શાશ્વતવાદી કલ્પના કરે છે કે, ' પહેલાં ન સધાયું તા પછી સધાશે.' પણ જ્યારે આયુષ્ય શિથિલ થઈ જાય Page #48 -------------------------------------------------------------------------- ________________ ૧પગ ઊંચે કર્યો છે, શરીર તૂટવા માંડે છે અને મેત નજીક આવે છે, ત્યારે તે ખિન્ન થાય છે. સહેજમાં જ વિવેકને પામી શકતું નથી. માટે જાગ્રત થાઓ ! કામનાઓ છેડી દો ! તથા સંસારનું સ્વરૂપ સમજી, સમભાવ કેળવી, અસંયમથી આત્માનું રક્ષણ કરતા અપ્રમત્તપણે વિચારો. મેહ જીતવા પ્રયત્ન કરનારને વચ્ચે વચ્ચે ઘણુ પાશે આવે છે. તેમાં ન ફસાતાં સાવધાનતાથી અતભાવે પ્રવૃત્તિ કરવી. લલચાવનારા તે પાશે તરફ મનને જતું રેકવું, ક્રોધને અંકુશમાં રાખવે, માન દૂર કરવું, માયાનું સેવન ન કરવું અને તેને ત્યાગ કર.” ભગવાનને આ પ્રકારને ઉપદેશ સાંભળીને મેઘકુમાર ઘણે પ્રસન્ન થયે, સંતેષ પામ્યો અને જાણે પિતાનું અંતર ઊઘડી ગયું હોય તેવી પ્રસન્નતા અનુભવવા લાગ્યો. તે ફરીફરી ભગવાન મહાવીરને ન અને તેમની ઉપાસના કરતે આ પ્રમાણે છે :– “હે ભગવાન! તમારું કથન મને ગમ્યું છે, તેમાં રુચિ થઈ છે, વિશ્વાસ થયે છે, અને તે પ્રમાણે પુરુષાર્થપૂર્વક પ્રયત્ન કરીને હું બંધનમુક્ત થાઉં એમ ઈચ્છું છું હે ભગવાન ! તમે જે કહ્યું છે તે ખરેખરું જ કહ્યું છે. હે દેવાનુપ્રિય! હું મારાં માતાપિતાની સંમતિ લઈ આવું અને પછી તમારા સહવાસમાં રહી તમારી આજ્ઞા પ્રમાણે વતું.” - ભગવાને જવાબ આપે, “હે દેવાનુપ્રિય! તને સુખ થાય તેમ કર અને તેમ કરતાં અટકી ન જઈશ.” Page #49 -------------------------------------------------------------------------- ________________ જ આ ધર્મકથાઓ આ પ્રમાણે વાતચીત કર્યા પછી મેઘકુમાર રથમાં બેસીને પિતાને આવાસે ઉતાવળો ઉતાવળો આવ્યો, તથા પિતાનાં માતાપિતાને નમસ્કાર કરીને કહેવા લાગ્યો – “હે માતાપિતા ! હું આજે ભગવાન મહાવીર પાસે જઈને તેમને ઉપદેશ સાંભળી આવ્યું. તે મને ખૂબ ગમ્યો છે.” માતાપિતા તે વાત સાંભળી ઘણા ખુશી થયાં અને બાલ્યાં :– તું તે ધન્ય છે, સંપૂર્ણ છે, કૃતાર્થ છે, ચતુર છે, જેથી તે ભગવાન મહાવીરને ધર્મ સાંભળ્યો અને તેમાં શ્રદ્ધા કરી.” પછી મેઘકુમારે કહ્યું –“હે માતપિતા ! મને ભગવાન મહાવીરના ઉપદેશ પ્રમાણે વર્તવાની અને તેમના સહવાસમાં રહેવાની પ્રબળ ઈચ્છા છે. તો હું તમારી અનુમતિથી તેમ કરવા ઈચ્છું છું.” કઈ વાર નહિ સાંભળેલું એવું આ વચન સાંભળતાં જ ધારિણીમાતા મૂછિત થઈને જમીન ઉપર ઢળી પડી તથા તેનું શરીર પરસેવાથી રેબઝેબ થઈ ગયું. અનેક પ્રકારના શીતપચારથી થોડી વારમાં મૂછ વળતાં જ તે રેતી રોતી, શેક કરતી અને વિલાપ કરતી બેલી – “હે જાયા ! તું મારે એકને એક વહાલો પુત્ર છે, મારા વિશ્વાસનું સ્થાન છે, અને ઘરમાં રતન જેવે છે. હે જાયા! તારે વિગ એક ક્ષણ વાર પણ સહન કરે એ મારે માટે મુશ્કેલ વાત છે. હે જાયા ! માટે મારા તરફ નજર કરીને, અમે બંને જીવીએ ત્યાં સુધી, એવું કાંઈ કરવાની મરજી છોડી દઈ, વિપુલ એવા માનષિક કામોને Page #50 -------------------------------------------------------------------------- ________________ २३ ૧ : પગ ઊંચે કર્યો યથેચ્છ ભોગવ્યા કરે; અમારું અવસાન થયા બાદ, જ્યારે તું પરિપકવ વયને થાય અને તારે વંશવેલો સારી રીતે વ હોય, ત્યારે સર્વથા નિરપેક્ષ બનીને, તું શ્રમણભગવાન મહાવીર પાસે મુંડ થઈ અનગારિતાને સ્વીકાર કરજે.” મેઘકુમાર બે –“હે માતપિતા! તમે જે કહ્યું છે તે બરાબર છે. પણ મનુષ્યને દેહ પાણીના પરપોટાની જેમ અધ્રુવ છે, વીજળીના ચમકારાની જેમ અશાશ્વત છે, દર્ભની અણી ઉપર રહેલા પાણીના બિંદુની જેમ સદા અનિયત છે, અનેક ઉપદ્રથી ઘેરાયેલું છે, રેગ વગેરે અનેક વિકાર પામનારો છે, અંતે નાશવંત છે તથા પહેલાં કે પછી તેને અવશ્ય છેડવાને જ છે. આપણા બધામાંથી પહેલું કેણ જશે અને પછી કોણ જશે તેની પણ કોઈને ખબર નથી. માટે હે માતાપિતા ! તમે અનુમતિ આપે તે મળેલા મનુષ્યભવને સાર્થક કરવા હું પ્રયત્નશીલ થાઉં. તમે વળી જે કહ્યું કે અમારા જીવતાં સુધી તું માનુષિક કામગોને જ ભેગવ, તે હે માતાપિતા ! તે કામગે પણ અશુચિ, અશાશ્વત, ધૃણાસ્પદ, અધ્રુવ, અનિયત, નાશવંત તથા પહેલાં કે પછી અવશ્ય ત્યાજ્ય છે. “તમારા મનમાં વળી એમ છે કે આપણી પાસે સાત પેઢી ચલે તેટલી વિપુલ ભેગસામગ્રી તેમજ ધનસંપત્તિ છે. પરંતુ તમે નથી જાણતાં કે તે ધન પણ નાશવંત છે, તેમજ તેને હરઘડી અગ્નિ, ચેર, રાજા અને દાયાદને ભય રહેલો છે, તેમજ પહેલાં કે પછી તે અવશ્ય ત્યાજ્ય છે. વળી પહેલાં હું જઈશ કે તે જશે તે પણ કહી શકાતું નથી.” Page #51 -------------------------------------------------------------------------- ________________ ધમકથાએ આ સાંભળી મેઘકુમારનાં માતાપિતાએ નિશ્ચય કર્યો કે લાલચથી આ દીકરો ફેરવાય તેમ નથી, માટે તેને છેડે ભય બતાવવો જોઈએ. એમ ધારી તેઓ આ પ્રમાણે બેલ્યાં – “હે જાયા! તને ખબર નથી કે ભગવાનના પ્રવચન પ્રમાણે પ્રવૃત્તિ કરવી એ લોઢાના ચણા ચાવવા જેવું છે. બેટા! એ તે વેળુના કેળિયા છે, ધસી આવતી ગંગાના પૂરમાં સામે વહેણે તરવાનું છે, અને ખાંડાની ધારે ચાલવા જેવું છે. હે જાયા! ત્યાં લૂખું સૂકું ખાવાનું છે અને ફાટયાંતૂટયાં કપડાં પહેરવાનાં છે. અરણ્યમાં, મસાણમાં, ખંડેરમાં, કોઢમાં, કે એવા જ કેઈ બીજા ભાંગ્યાતૂટયા મકાનમાં રહેવાનું છે, ટાઢ અને તડકે સહેવાનાં છે, ભૂખ અને તરસ વેઠવાનાં છે, વાત, પિત્ત અને કફના વિકારોથી થયેલા અનેક રેગેને સમભાવે સહેવાના છે. આહાર માટે પણ ઘેરઘેર ભટકીને ભિક્ષા માગવાની છે અને વધ્યુંઘટયું માગી લાવી એક વાર ખાવાનું છે. તું તે રાજકુમાર છે, સુખમાં ઊછરેલો છે, તારાથી આ બધું શી રીતે સહન થશે?” માતાપિતાએ દેખાડેલે ભય સાંભળીને મેઘકુમારે ગંભીરતાથી જવાબ આપે:-“હે માતપિતા ! તમે કહ્યું તે બરાબર છે પણ એ ભય તે કાયરને માટે છે. જે આ લોકમાં આસક્ત છે અને જેને પરલોકની દરકાર નથી, તે એવા ભયથી હતાશ થઈ પિતાના નિશ્ચયને ત્યાગ કરે. પણ જે ભગવાનના પ્રવચનમાં શ્રદ્ધાયુક્ત, વિશ્વાસયુક્ત અને આદરબુદ્ધિવાળે છે, તે સ્થિર, નિશ્ચિત અને પ્રયત્નશીલ પુરુષ એવા ભયથી જરા પણ ન ડરતાં ગમે તેવી દુષ્કર Page #52 -------------------------------------------------------------------------- ________________ ૧૩ પગ ઊંચા કર્યા શ્ય વસ્તુ પણ સાધ્ય કરી શકે છે. માટે હું માતપિતા ! તમે મને અશકિત હૃદયે શ્રમણુભગવાન મહાવીર પાસે જઈ પ્રત્રજ્યા લેવાની અનુમતિ આપે.” '' માતાપિતાએ આટઆટલું સમજાવ્યા છતાં જ્યારે મેઘકુમાર પોતાના દૃઢ સંકલ્પથી ન ચડ્યેા, ત્યારે છેવટે તેમણે તેને એમ જણાવ્યું, “ હે પુત્ર! ખીજું તે કાંઈ નહિ પપ્પુ અમે તારી એક દિવસની રાજ્યશ્રી નજરે જોઈ લેવા ઇચ્છીએ છીએ.” મેઘકુમારે માતાપિતાની ત આજ્ઞાના સ્વીકાર કર્યો. રાજાએ તરત જ રાજ્યાભિષેક માટે જોઇતી સામગ્રી જેવી કે, બધા પ્રકારનાં પાણીથી ભરેલા કળશે, બધા પ્રકારની માટી, પુષ્પ, ગંધ, માલ્ટ, ઔષધિ અને સરસ વગેરે -એકઠી કરવા માંડી. તથા સર્વ પ્રકારની તૈયારી પૂરી થઈ રહેતાં, દેવી ધારિણી વગેરે મહારાણીઓ, અમાત્યા, ગણનાયકા, દંડનાયકા, વેપારીઓ અને અન્ય પ્રજાજનોની સાથે મળીને રાજા શ્રેણિકે દુંદુભિના નાદ વચ્ચે મેટી ધામધૂમથી મેઘકુમારના રાજ્યાભિષેક કર્યો. પછી ભરદરબારમાં રાજા શ્રેણિકે પુત્રને અભિનંદતાં કહ્યું કે, “ હું નંદ તારા વિજય થાએ ! તારે જય થાઓ ! જે નહિ જિતાયેલા છે તેઓને તું જીત; અને જિતાયેલાએનુ રક્ષણ કર. તથા સમસ્ત મગધનું આધિપત્ય ભાગવતા રાજા ભરતની પેઠે રાજ્ય કરતા રહે” આ અભિનંદન પછી દરબારમાં જયજય ઘાષ થયા. ત્યારબાદ રાજા શ્રેણિકે તથા ધારિણીએ મેઘકુમારને પૂછ્યુ*:~ Page #53 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ધર્મકથાઓ “હે જાયા! અમે તને શું આપીએ? તારા હૃદયની શી ઈચ્છા છે?” રાજા મેઘકુમાર બે –“હે માતપિતા! મને કુત્રિકાપણથી ૮ એક રજોહરણ અને પાત્ર એ બે વસ્તુઓ મંગાવી આપે, અને મારા કેશ કાપવાને માટે એક કાશ્યપ (હજામ) ને બોલાવે.” રાજા શ્રેણિકે તુરત જ શ્રીગૃહથી પિસા આપીને રજેહરણ તથા પાત્ર મંગાવી આપ્યાં અને હજામને બોલાવી મંગા. હજામ નાહીધોઈ, શુદ્ધ વસ્ત્રો પહેરી, ““આપની શી આજ્ઞા છે?” એમ કહેતે રાજા શ્રેણિક પાસે હાજર થયો. રાજા શ્રેણિકે તેને સુગંધી અને સ્વચ્છ પાણીથી હાથપગ ઈ મેંઢા આડું ચેવડું ઘેલું કપડું બાંધી, મેઘકુમારના કેશ શ્રમણોને છાજે તેવી રીતે કાપવાનું કહ્યું. મેઘકુમારનું રાજા તરીકેનું આ છેલ્લું દર્શન છે એમ સમજીને તેની માતાએ રેતાં રોતાં તે કેશે ઘણું માનવૃત્તિથી લઈ લીધા અને તેમને સુગંધી પાણીથી ધેાઈ, ગશીર્ષચંદનમાં રગદોળી, ધોળા કપડામાં બાંધી, રત્નના દાબડામાં બંધ કરી એક પેટીમાં મૂક્યા અને તે પિટી મેઘકુમારની હંમેશની યાદગીરી માટે પિતાના ઓશિકા નીચે રાખી. ત્યારબાદ મેઘકુમાર સ્નાન કરી, નાસિકાના નિઃશ્વાસથી પણ ઊડી જાય તેવું હંસલક્ષણ વસ્ત્ર તેમ જ યોગ્ય આભૂષણે પહેરી, શિબિકામાં બેસી, માતાપિતા, કુટુંબ અને પુરજનના સમુદાય સાથે, ભગવાન મહાવીર જ્યાં હતા તે ગુણશિલ ચિત્ય તરફ જવા નીકળ્યો. રસ્તામાં માગધ વગેરેએ જય જયકાર શબ્દ સાથે તેને નીચે પ્રમાણે આશીર્વાદ આપે – અને તેની તમામ બધી Page #54 -------------------------------------------------------------------------- ________________ ૧ : પગ ઊંચા કર્યાં २७ “નહિ જિતાયેલી ઇન્દ્રિયાને જીતજે, શ્રમણધમ ને પાળજે, ધૈય રૂપી કચ્છ બાંધીને તપથી રાગદ્વેષરૂપ મલ્લને હણજે, ઉત્તમ શુક્લધ્યાનથી આઠ કર્મોને મસળી નાખજે, અને નિČય રહીને વિશ્નોની સેનાના નાશ કરજે. તારા મામાં વિન્ન ન આવેા.” ગુણશિલ ચૈત્યમાં પહેાંચ્યા બાદ રાજારાણી મેઘકુમારને આગળ કરી ભગવાન મહાવીર પાસે આવ્યાં, તથા તેમની ત્રણ વાર પ્રદક્ષિણા કરી, વંદન અને નમસ્કારપૂર્વક મેલ્યાં;—— “ હે દેવાનુપ્રિય ! આ મેઘકુમાર અમારેા એકના એક પુત્ર છે, અમારા પ્રાણ સમા છે, તથા અમારે માટે ઉંમરના પુષ્પ સમા દુર્લભ છે. હે દેવાનુપ્રિય ! જેમ ઉત્પલ, પદ્મ અને કુમુદ પકમાં થાય છે અને પાણીમાં વધે છે, પણ પકની રજથી કે પાણીના બિંદુથી લેપાતાં નથી; તેમ કામામાં થયેલા અને લેગામાં વધેલા આ મેઘકુમાર આપનું પ્રવચન સાંભળીને હવે કામ અને ભેગરસથી ખરડોવા ઈચ્છતા નથી. સંસારના ભયથી તેને ઉદ્વેગ થયા છે, જન્મ, જરા અને મરણથી તે ભય પામ્યા છે અને આપ દેવાનુપ્રિયની પાસે રહી, મુંડ થઈ, ઘર છેડી, તે અનગારિતા લેવા ઇચ્છે છે. હે દેવાનુપ્રિય ! અમે આપને તેની શિભિક્ષા ૯ આપીએ છીએ તે આપ સ્વીકારે.” ૪૯ મેઘકુમારનાં માતાપિતાએ આમ કહ્યા પછી શ્રમણભગવાન મહાવીરે તે વાતના સારી રીતે સ્વીકાર કર્યાં, ત્યારબાદ મેઘકુમારે ભગવાન મહાવીરની પાસેથી ઈશાન ખૂણામાં જઈને પેાતાનાં પહેરેલાં વસ્ત્રાભૂષણુ ઉતારી નાખ્યાં. તે લેતી વખતે ગળગળી થઈને તેની માતા માલી —— Page #55 -------------------------------------------------------------------------- ________________ ધમ થા “ હું જાયા ! તું યત્ન કરજે, પરાક્રમ કરજે. અને આ કામમાં લેશ પણ પ્રમાદ ન કરીશ. અમે પણ આ માગે વિચરીએ.” ત્યારબાદ કુમારનાં માતાપિતા ભગવાનને વાંઢીને પાછાં ફર્યો. પછી મેઘકુમારે બાકી રહેલા કેશેાના પેાતાને હાથે પંચમુષ્ટિલેાચ કર્યો. અને શ્રમણભગવાન મહાવીરની ત્રણ પ્રદક્ષિણા લઈ, વંદન અને પ્રણામપૂર્વક આ પ્રમાણે કહ્યું “ હું ભગવાન ! આ સંસાર સળગી રહ્યો છે, ભડભડ મળી રહ્યો છે, અને જરા તથા મરણથી ત્રાસી રહ્યો છે. જેમ કેાઈ ગૃહપતિ પાતાની એકની એક અમૂલ્ય ચીજને અળતા ઘરમાંથી બહાર કાઢી લે છે, તેમ હે ભગવાન ! આ અળતા સસારમાંથી મારા પ્રિય અને ઇષ્ટ આત્માને ઉગારવા હું આપની પાસે આવ્યે છું. હે દેવાનુપ્રિય ! હું આપની પાસે પ્રજિત, સુંડ અને શિષ્ય થઈ ને રહીશ; તથા આચાર ગાચર,પ૦ વિનય, વૈયિક, ચરણુકરણ, યાત્રાપ૧ અને માત્રાપુર શીખીશ.” શ્રમણભગવાન મહાવીરે મેઘકુમારનું કહ્યું સાંભળીને તેને જાતે જ પ્રવ્રજ્યા આપીને કહ્યું:— “ હે દેવાનુપ્રિય ! સચમથી ચાલવું, બેસવું, ખાવું, ખેલવું; અને સવ પ્રાણ, ભૂત, જીવ તથા સત્ત્વા સાથે સંયમથી વર્તવું. આ વિષયમાં લેશ પણ પ્રમાદ ન કરવા.” મેઘકુમારે ભગવાન મહાવીરના ઉપદેશ સારી રીતે સાંભળ્યું અને સ્વીકાર્યો. હવે તે સત્ર સંયમથી રહે છે. ગુરુશિલ ચૈત્યમાં ભગવાન મહાવીર મેાટા સમુદાય સાથે ઊતર્યાં હતા તેથી ત્યાં અનેક શ્રમણેાની એટકા હતી. Page #56 -------------------------------------------------------------------------- ________________ ૧ : પગ ઊંચા કર્યા २८ તેમાં મેઘકુમારની બેઠક સૌથી છેલ્લી, છેક ઝાંપા પાસે હતી. ત્યાં થઈ ને, બેઠકમાંથી ઊઠીઊઠીને વાંચન માટે, પ્રશ્નો પૂછવા માટે, સૂત્રેા ગણવા માટે, ધર્મના વિચાર માટે, અને લઘુશંકા તથા શૌચ માટે શ્રમનિગ્રંથા વારવાર આવજા કરતા હતા. તે વખતે અજાણુમાં મેઘકુમારને તેમના પગ કે હાથની કૈસા વાગતી તથા તેમના પગની ધૂળથી તેની બેઠક ભરાઈ જતી. રાત્રે પણુ તેમજ ચાલતુ હોવાથી તેને ક્ષણુ પણ નિદ્રા આવી નહિ. તેથી તેને આ પ્રમાણે વિચાર આજ્યે.— કરતા “હું રાજપુત્ર છું; જ્યારે હું રાજભુવનમાં હતા ત્યારે આ જ શ્રમા મારા આદર કરતા, સત્કાર કરતા, સન્માન કરતા અને મને સારી રીતે ખેલાવતા. પણ જ્યારથી હું મુંડ થયા છું, ત્યારથી આ શ્રમણે! મારે। આદર નથી, મારી સાથે સારી રીતે ખેલતા નથી, એટલું જ નહિ પશુ દિવસરાત મારી બેઠક આગળથી આવા કરી મને જરાપણ ઝંપવા દેતા નથી. માટે સવાર થતાં જ શ્રમણુભગવાન મહાવીરને પૂછીને હું મારે ઘેર ચાલ્યે જઈશ. ” આ રીતે વિચાર કરીને તેણે જેમતેમ કરીને તે રાત્રી પસાર કરી, અને સવાર થતાં જ તે, ભગવાન મહાવીર પાસે જઈ, ત્રણ વાર પ્રદક્ષિણા કરી, તથા વંદન અને નમસ્કાર કરી તેમની પાસે બેઠે. મેઘકુમારની ખિન્ન આકૃતિથી જ તેના વિચારે કળી જઈ શ્રમણુભગવાન મહાવીરે તેને કહ્યું:— “હે મેઘ ! રાત્રે તને નિદ્રા નથી આવી કે શું? આટલા મેાટા સમુદાયને છેડે તારી બેઠક હાવાથી, તથા શ્રમણેાની ત્યાં થઈને વારવાર આવજા થતી હોવાથી તને ઊંઘ ન Page #57 -------------------------------------------------------------------------- ________________ ધસ કથાઓ આવે તે અનવાજોગ છે. પણ તેથી તારે મૂંઝાવાનું કે ખેદ કરવાનું કારણ નથી. “ ડે મેઘ! તને તે યાદ નહિ હોય, પણ હું ખરાખર જાણું છું કે, તું આજથી ત્રીજા ભવમાં, સુમેરુપ્રભ નામે હાથીઓના રાજાના અવતારમાં, વૈતાઢય પર્વતની તળેટી આગળ રહેતા હતા. ત્યાં તારી સાથે તારી અનેક પ્રિય હાથણી અને બચ્ચાં હતાં. તે જન્મમાં તું અત્યંત કદશીલ અને કામભાગમાં આસક્ત હોઈ, નિર'તર તારી પ્રિય હાથણીઓ સહિત પહાડોમાં, નદીઓમાં, વનરાજીઓમાં અને પુષ્કરણીઓમાં અનેક પ્રકારના વિલાસા કરતા કર્યા કરતા હતા. “ એક વાર જેઠ મહિનામાં, અકસ્માત એક મેાટી આંધી ચડી આવી અને મહાવેગથી પવન ફૂંકાવા શરૂ થયા. તેના ઝપાટાથી ઝાડા પરસ્પર ઘસાઈ-અથડાઈ ને તૂટવા લાગ્યાં અને આખા વનમાં ભયંકર દાવાનળ સળગ્યા. એ વખતે અંધકારથી ચારે દિશાએ વ્યાસ થતાં, તારા ટોળાની બધી હાથણીએ અને હાથીઓ ગભરાટથી ચારે દિશામાં નાસતા તાશથી છૂટા પડી ગયા. તું પણ દિમૂઢ થઈને નાસતા નાસતા એક કીચડવાળા તળાવમાં કળી ગયા. જેમ જેમ તું તારા શરીરને બહાર કાઢવા વધારે ને વધારે પ્રયત્ન કરવા લાગ્યા, તેમ તેમ તું તેમાં વધારે ને વધારે ઊંડા ઊતરવા લાગ્યા. એવી અવસ્થામાં તારા કેટલાય દિવસા ચાલ્યા તળાવનું પાણી પણ તારી સૂ'ઢ ન પહેાંચે તેટલું દૂર હેાવાથી તને પાણી પણ પીવા ન મળ્યું. એવામાં એક દિવસ તારા વૈરી હાથીએ તને એ અસહાય સ્થિતિમાં ફસાઈ પડેલા જોઈ, પેાતાના તીક્ષ્ણ ક્રે'તૂશળા વડે તારા ઉપર વેગથી હલ્લે ગયા.. Page #58 -------------------------------------------------------------------------- ________________ ૨૫ ૧ ? પગ ઊંચા કર્યો કર્યો. ભૂખેતરસે અધમૂઓ થઈ ગયેલે તું તેના તીક્ષણ પ્રહારથી રાતદિવસ તીવ્ર વેદના ભેગવીને તેના ઉપર વેર લેવાના વિચારે કરતે કરતે મરણ પામ્યું. હે મેઘ ! તે તીવ્ર વેદના તને યાદ છે? બીજે જન્મે તે ગંગાને દક્ષિણ કિનારે વિધ્યગિરિની તળેટીમાં ફરી વાર હાથીઓને રાજા થયો. તે જન્મમાં પણ તું તે જ કામન્મત્ત હતા. એક વાર એ વિંધ્યાટવીમાં ભયંકર દાવાનળ સળગતાં, સઘળાં વનચર પ્રાણુઓ ભયથી ચારે દિશામાં નાસવા લાગ્યાં. તું પણ નાસત નાસતે એક સુરક્ષિત સ્થાને જઈ પહોંચે. ત્યાં ગયા બાદ તેને આગળ જોયેલા દાવાનળનું સ્મરણ થઈ આવ્યું. તે ઉપરથી તે વિચાર કર્યો કે જંગલમાં વારંવાર દવ લાગ્યા કરે છે, માટે તે પ્રસંગે કામ આવે તેવું એક સુરક્ષિત સ્થાન તૈયાર કરી રાખવું જોઈએ. પછી તે ગંગા નદીના દક્ષિણ કાંઠાના એક પેજન જેટલા વિસ્તારવાળા ભાગને ઝાડ, પાન, લાકડાં, કાંટા, વેલ અને રેપા વગેરે ખોદી કાઢીને દાવાનળથી સુરક્ષિત બનાવ્યું. અને ત્યારપછી તું તે સ્થાનની નજીકમાં રહેવા લાગ્યું. “તું જ્યાં રહેતું હતું ત્યાં પણ થોડા દિવસ બાદ એક ભીષણ દાવાનળ સળગી ઊઠ્યો. તે તૈયાર કરેલા સુરક્ષિત સ્થાનમાં નાસી જવાને તું વિચાર કરતો હતો તેટલામાં તે સિંહ, વાઘ, વરુ વગેરે અનેક જંગલી પ્રાણીઓથી તે આખું સ્થાન ગીચોગીચ ભરાઈ ગયું. તું ત્યાં ગમે ત્યારે ઘણી સાંકડી જગામાં મહા મુશ્કેલીથી માંડમાંડ ઊભું રહી શકો. Page #59 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાઓ થોડી વાર તેમ ઊભા રહ્યા બાદ તને શરીરે. ખંજવાળ આવી. તે મટાડવા તેં તારો એક પગ ઊંચે કર્યો. એટલામાં ભીડથી હડસેલો ખાઈને એક સસલો તે પગની જગાએ ગબડીને બેસી ગયે. જ્યારે તું તારો પગ પાછો નીચે મૂકવા ગયો ત્યારે તે તે સસલાને છે. તેને દેખી તારા ચિત્તમાં મંત્રી–ભાવનાને આવિર્ભાવ થયે અને તને વિચાર આવ્યો કે જે હું મારો પગ નીચે મૂકીશ તે આ સસલે અવશ્ય છુંદાઈને મરી જશે. આમ વિચારી તું તારે પગ એમ ને એમ ઊંચે રાખીને જે ઊભો રહ્યો. વનને દાવાનળ અઢી દિવસ સુધી સળગ્યું. તેટલે વખત તું પણ ત્રણ પગે જ અખંડ ઊભું રહ્યો. જ્યારે દાવાનળ શમ્યા ત્યારે બધાં પ્રાણીઓ ત્યાંથી આસપાસના જંગલમાં ચાલ્યાં ગયાં. તું પણ ત્યાંથી જવાનો વિચાર કરીને જે વેગથી પગ ઉપાડવા જાય છે તેવોજ, અઢી દિવસથી ત્રણ પગે જ ઊભા રહી આખા શરીરે અકડાઈ ગયેલો હેવાથી, પૃથ્વી ઉપર જેસથી ગબડી પડ્યો અને ત્રણ દિવસ તીવ્ર વેદના ભેગવી મરણ પામે. ' “હે મેઘ! કરુણાવૃત્તિ અને સમભાવવાળી સહનશક્તિને લીધે ત્યાંથી ચ્યવને આ જન્મમાં તું મગધના રાજા શ્રેણિકનો પુત્ર થયે. હવે તો તે આત્માને ઘાત કરનારા ભેગવિલાસ છેડીને મારી પાસે શ્રમણ થયો છે. તારામાં હવે બલ, વીર્ય, પુરુષાર્થ, પરાક્રમ, અને વિવેક છે. તે પછી પશુચોનિમાં પણ આટલો સમભાવ અને સહનશક્તિ બતાવ્યા પછી આ વખતે અધ્યયન વગેરે પ્રવૃત્તિ અથે જ આવતા જતા શ્રમણની અજાણતાં જ વાગતી ઠેસથી કેમ આટલો બધે વ્યાકુળ થઈ જાય છે? તને આ દીનતા હવે શેભે ખરી?” Page #60 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પગ ઊંચે કર્યો શ્રમણભગવાન મહાવીરે કહેલી એ વાત સાંભળીને મેઘનું ચિત્ત વળી વધુ પ્રસન્ન બન્યું, તથા તેના ચિત્તમાં વિશેષતર પ્રવૃત્તિ, મિત્રીવૃત્તિ અને સમભાવને આવિર્ભાવ થયો. પિતાના પૂર્વભવની વાત સાંભળતાં જ તેને તે બધી વાતનું મરણ થઈ આવ્યું, આંખમાં હર્ષાશ્રુ આવ્યાં, આખા શરીરે રોમાંચ થયાં અને તેના સંવેગમાં બમણે વધારે થયે. પછી ભગવાન મહાવીરને વંદન તથા નમસ્કાર કરીને તેણે આ પ્રમાણે કહ્યું – “હે ભગવાન! આજથી માંડીને હું મારા આ શરીરને બધા જ સંતશ્રમણની સેવામાં સમપી દઉં છું.” એમ કહીને ભગવાન મહાવીરને ફરીવાર વંદન કરી આ પ્રમાણે બોલ્યો – “હે ભગવાન! શ્રમણની આશાતનાના દેષમાંથી નિવૃત્ત થયેલા મને આપ ફરીવાર દીક્ષા આપે અને ધર્મોપદેશ કરે.” શ્રમણભગવાન મહાવીરે તેને ફરીવાર દીક્ષા આપી અને ધર્મોપદેશ કરતાં કહ્યું કે, “હે દેવાનુપ્રિય! સંયમથી ચાલવું, બેસવું, ઊડવું, ખાવું, પીવું, બેલવું, અને સર્વ પ્રાણ, ભૂત, છો અને સર્વે સાથે સંયમથી વર્તવું.” હવે મેઘકુમાર સમભાવથી રહે છે, સંયમથી વતે છે, ભગવાનના સ્થવિરે પાસે સામાયિક વગેરે અગિયાર અંગેનું અધ્યયન કરે છે, ઉગ્ર સંયમ તથા તપથી મન, વચન અને કાયાને પોતાનાં વશવતી કરે છે, દિવસે સૂર્યાભિમુખ આતાપના-ભૂમિમાં ઊભે રહીને તથા રાત્રે આઢયા વિના વીરાસને બેસીને ધ્યાન કરે છે અને આમ ઊડે ઊંડે રહેલા કામ, ક્રોધ, મેહ, લેભ વગેરેના સંસ્કારને નાશ Page #61 -------------------------------------------------------------------------- ________________ ધમકથાએ કરવા ઉગ્ર પ્રયત્ન કરે છે, તથા પિતાનું તપમય અંતિમ જીવન ભગવાન મહાવીરની અનુમતિથી રાજગૃહના વિપુલપર્વત ઉપર વિતાવે છે. હે જંબુ ! શ્રમણભગવાન મહાવીરે આ પ્રમાણે શિષ્યને સમજાવવાની પદ્ધતિ આપણને બતાવી છે. એ હું તને કહું છું.” એમ આર્ય સુધર્મા બેલ્યા. બે સાથે બાંધ્યા [સંધાડ૧] શ્રમણભગવાન મહાવીરે કહેલ નાયાધમ્મકહાના પ્રથમ અધ્યયનને અર્થ જાણ; તે હવે તેના બીજા અધ્યયનને છે અર્થ કહ્યો છે તે જણાવે, એમ આર્યજંબુએ પિતાના ગુરુ આર્ય સુધર્માને કહ્યું. આર્ય સુધર્મા બેલ્યા:– રાજગૃહમાં શ્રેણિક નામે રાજા રાજ્ય કરતે હતે. તે નગરની બહાર ગુણશિલ નામે ચિત્ય હતું. તેની પાસે ઉજડ થઈ ગયેલું એક મેટું ઉદ્યાન હતું. તેની પાસે અનેક જૂનાં દેવળનાં ખંડેર હતાં. તેમાં અનેક હિંસ જાનવરના રહેઠાણવાળી અનેક જાતની ગીચ ઝાડીઓ ઠેરઠેર ઊગેલી હતી. તેની વચ્ચોવચ એક જૂનો ભાંગેલ કુ હતું અને તેની પાસે જ એક મોટે માલુકાકરછ હતું. તે અંદરથી પિલ, બહારથી વિસ્તારવાળો તથા અનેક પ્રકારની વેલીઓ, ઘાસ અને ટૂઠાથી ઘેરાયેલું હતું. Page #62 -------------------------------------------------------------------------- ________________ ૨ઃ બે સાથે બાંધ્યા - તે નગરમાં વેપારીઓ શ્રેષ્ઠ, અઢારે વણેને સલાહકાર અને બજારના નાક જે ધન્ય નામે એક સાર્થવાહ રહેતે હતું. તેને ભદ્રા નામે ભાર્યા હતી. પણ સંતતિ ન હતી. ભર્યા ઘરમાં માત્ર એ બે જણ જ રહેતાં હતાં. તેમને પંથક નામે એક દેખાવડે, બાળકો રમાડવામાં કુશળ અને હૃષ્ટપુષ્ટ નેકર હતા. તે જ નગરમાં વિય નામને ચંડાળ જે નિર્દય, ભયંકર, વિશ્વાસઘાતી અને જુગારી ચાર રહેતું હતું. તે ગીધની પેઠે માંસલુપ, અગ્નિપેઠે સર્વભક્ષી, અને પાણી પેઠે સર્વગ્રાહી હતા. તીર્થસ્થાને લૂંટતાં પણ તે અચકાતે નહિ. તે વિજયચોર ચોરી માટે નગરની બહાર અને અંદર ઠામઠામ ફર્યા કરતે. દેવળમાં, પરબમાં, ઉજજડ ઘરમાં અને વેશ્યાઓને ત્યાં તે વારંવાર રખડયા કરતો. કેઈનો યજ્ઞ હોય, ઉત્સવ હેમ, પર્વનો દિવસ હોય, જમણવાર હોય, તિથિઓની ઉજવણી હોય, કે ઘણું દારૂડિયા એકઠા મળ્યા હેય એવી જગાઓ તે શોધ્યા જ કરે તથા ગામ બહારના બગીચા, ઉદ્યાને, વા, પુષ્કરણીઓ, જંગલો, ભાગેલા કૂવા અને શમશાનમાં પણ તે ભક્ષ્યની શોધમાં ભમ્યા કરતો. ભદ્રાશેઠાણીને ધન અને વળવ અઢળક હોવા છતાં પાછળ કોઈ જ પાણી મૂકનાર ન હોવાનું અત્યંત દુઃખ હતું. પુત્ર વિના મરતાં પોતાની શી અવગતિ થશે તે ચિંતામાં જ તે હંમેશાં ગરક રહેતાં. ધાવતાં, ખેળામાં રમતાં, અને કાલુકાલું બોલતાં બાળકનાં માબાપને ધન્ય છે, તેમને જન્મ સફળ છે. હું એકલી જ અધન્ય છું, અપુણ્ય છું. મારું વાંઝિયામહેણું શે ટળે ?” Page #63 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાએ “નાગ, ભૂત, યક્ષ, ઇંદ્ર, કંદ, રુદ્ર, શિવ, અને શ્રમણ વગેરેને યાગ કરું, તેમની માનતા માનું અને ગમે તેવી આકરી બાધા રાખું, પણ આ મહેણું તો ટાળું જ” – એ શેઠાણીએ દઢ સંકલ્પ કર્યો. શેઠ પણ તેમાં સંમત થયા. - ત્યારબાદ ભદ્રા સાર્થવાહીએ વિવિધ પ્રકારનું નિવેદ્ય તૈયાર કરાવ્યું, ભારે પૂજાપે મંગાવ્યું, અને પુષ્કરણ એ ઉજાણમાં આવવા સગાંસંબંધીમાં નોતરાં ફેરવ્યાં. વખતસર સૌ ભેગાં થઈને પુષ્કરણીએ ગયાં. ભદ્રા સાથે વાહીએ નાહીપેઈને, ભીને કપડે, નૈવેદ્ય, પૂજાપ અને પુષ્કરણનાં ફૂલ વડે નાગ વગેરેની પ્રતિમાની પૂજા કરી અને પગે પડી માનતા માની કે, “હે દે! જે મને પુત્ર કે પુત્રી થશે તે દર માસની ચૌદશ, આઠમ, અમાસ અને પૂનમે હું તમારે ત્યાગ કરીશ.” સમય જતાં ભદ્રાને કેડ પૂરો થયે અને તેણે એક સુંદર પુત્રને જન્મ આપ્યો. પુત્રજન્મથી ખુશી થઈને તેણે માનેલી માનતા પ્રમાણે સર્વ પ્રકારના ચાગે કર્યા, દાન દીધાં તથા અક્ષયનિધિમાં ખૂબ વધારે કર્યો. દેવનો દીધેલ હેવાથી શેઠશેઠાણીએ પિતાના પુત્રનું નામ દેવદત્ત પાડ્યું. શેઠાણીએ હવે દેવદત્ત પંથકને ર . તે તેને કેડે તેડી ફર્યા કરતા અને નાનાં છોકરા છોકરી સાથે રમતો. એકવાર તેને તેડીને પથક રાજમાર્ગ ઉપર આવ્યું. ત્યાં દેવદત્તને જવરઅવર વિનાના એકાંત ભાગમાં બેસાડીને પિતે બીજા છોકરાં સાથે રમતે વળગે. પંથકનું ધ્યાન રમતમાં હતું, એવામાં લાગ શેતે વિજયારે ત્યાં આવી પહોંચે. ઘરેણાંથી મઢેલા દેવદત્તને એકલે જોતાં જ તેને કાએ લઈ ખેસથી ઢાંકી, તે ઝપાટાબંધ પિલા ઉજન્ડ ઉદ્યાનમાંના કુવા પાસે આવી પહોંચે. Page #64 -------------------------------------------------------------------------- ________________ ૨: એ સાથે મધ્યા ત્યાં આવી દેવદત્તનાં સર્વાં ઘરેણાં ઉતારી લઈ તેને મારી નાખી, તેના શબને તેણે તે કુવામાં ફેંકી દીધું અને પેાતે માલુકાકચ્છની ઝાડીમાં ભરાઈ ગયેા. પથક થાડી વારમાં રાતા રાતા અને ચીસેા નાખતા ઘેર આવી કહેવા લાગ્યા: He “ હે સ્વામી! હું દેવદત્તને રમાડવા લઈ ગયેલેા પણ તે એકાએક ગૂમ થયેા છે, અને ઘણી તપાસ કરવા છતાં મળતા નથી. પંથકનું કહેવું સાંભળતાં જ શેઠ સૂચ્છિત થઈ ને જમીન ઉપર ઢળી પડથા. ઘેાડીવાર પછી જાગૃત થઈ તેમણે દેવદત્તની ચારેકાર તપાસ કરવા માંડી પરંતુ કાંય તેના પત્તો ન લાગ્યા. તેથી તે મેાટી ભેટ લઈ કાટવાળ પાસે ગયા અને તેને પેાતાના ઠેકરાની તપાસ કરવાનું ઘણી આજીજી સાથે કહ્યું. કાટવાળ પેાતાના સિનકાને લઈને શેડ સાથે દેવદત્તની શેાધમાં નીકળી પડડ્યો. ફરતાં ફરતાં તે પેલા જૂના કૂવા પાસે આવ્યો. તેમાં તેણે એક મુડદું તરતું જોયું. કેાટવાળે તરત તેને અહાર કઢાવ્યું અને ખેદ સાથે ધન્યના હાથમાં આપ્યું. ત્યારબાદ તે ત્યાંથી ચારને પગલે ચાલતા માલુકાકચ્છમાં આવી પહોંચ્યા. ત્યાં સંતાઈ રહેલા વિજયચાર તેના હાથમાં સપડાયેા. કાટવાળે તેની પાસેનાં ઘરેણાં લઈ લીધાં અને “વિજય બાળકાના ચાર છે, બાળકાના ઘાતક છે”–એવા ઉદ્ભાષ કરતા કરતા તે, તેને સારીપેઠે મારતા મારતા રાજગૃહની વચ્ચેાવચ થઈ લખાનામાં લાન્ચે. ત્યાં તે વિજયચારને હેડમાં નાખવામાં આળ્યે, તેનું ખાવાપીવાનું બંધ કરવામાં આવ્યું અને તેને સવાર, ખપેાર અને સાંજ માર મારવાના હુકમ થયે.. Page #65 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાઓ વખત જતાં ભદ્રા અને જ્ન્મના પુત્રશેક વિસારે પડયો અને તેએ પહેલાંની જેમ શાંતિથી રહેવા લાગ્યાં. Y તે જ અરસામાં ધન્ય સાવાહ રાજાના કાઈ અપરાધમાં આવી ગયા. રાજાએ તેને વિજયચારની સાથે એક જ હેડમાં બાંધી જેલમાં પૂરવાના હુકમ કર્યાં. શેઠાણીએ ધન્ય માટે જેલમાં મેકલવા સારુ વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ તયાર કર્યો. તેનાં ભાજનાને લેાજપિટકમાં ભરી, મહેારમુદ્રા કરી, પાણીના ઘડા સાથે તે બધું ધન્યને આપવા તેણે પંથકને જેલખાનામાં માકલ્યા. વિજયે ધન્યને કહ્યું, ‘ હૈ દેવાનુપ્રિય ! હું ઘણા દિવસના ભૂખ્યો છું. તમારા ભેાજનમાંથી કૃપા કરીને મને થોડું આપે”. ધન્ય જવાબ દીધા, “ આમાંથી જો કાંઈ વધશે તે હું કાગડા કે કૂતરાંને આપી કર્કશ અથવા છેવટે ઉકરડે કુંકાવી દઈશ; પણ હે પુત્રઘાતી વિજય ! તને તે તેમાંથી એક દાણા પણ આપવાના નથી. ” ભેાજન વગેરેથી પરવાર્યા બાદ ધન્યને શૌચ તથા લઘુશંકાની હાજત થઈ. પરંતુ તેને વિજયચેાર સાથે એક જ હેડમાં બાંધેલેા હૈાવાથી એકલેા ધન્ય કયાંય જઈ શકે તેમ ન હતું. તેથી તેણે વિજય ચારને ઊઠીને પેાતાની સાથે આવવાનું કહ્યુ'. પરંતુ વિજયચારે જ્યાં સુધી તે તેને રાજ ખાવાનું આપવાનું કબૂલ ન કરે ત્યાં સુધી ઊઠવાની ના પાડી. છેવટે હાજતથી અત્યંત પીડાયેલા શેઠે કમનથી તે વાતનેા સ્વીકાર કર્યો. Page #66 -------------------------------------------------------------------------- ________________ ૨ બે સાથે અડયા તે દિવસથી શેઠ વિચારને પોતાના ભેજનમાંથી ભાગ આપે છે અને બાધારહિત થઈને વિજયચાર સાથે રહે છે. શેઠ વિજયચારને ખાવાનું આપે છે એ વાત પંથક પાસેથી જાણું, શેઠાણ ધન્ય ઉપર અત્યંત નાખુશ થયાં. થોડા દિવસ બાદ લાગવગ અને પિતાને બળે શેઠ જેલખાનામાંથી છૂટયા અને આલંકારિક સભા (હજામતખાન)માં જઈ, તળાવે નાહી, ચોખા થઈ ઘેર આવ્યા. ત્યાં તેમનાં માતાપિતા અને બહેન વગેરેએ તેમનું પ્રેમથી ઘણું સ્વાગત કર્યું. માત્ર ભદ્રાશેઠાણ ઉદાસ થઈ એક એક બાજુ બેસી રહ્યાં. શેઠે ભદ્રાને પૂછ્યું, “હે દેવાનુપ્રિયે ! મારા આવવા છતાં તું ઉદાસીન કેમ છે?” ભદ્રા બેલી, “મારા પુત્રના ઘાતક વિજયારને તમે ખવરાવતા તેથી મને ખોટું લાગ્યું છે.” શેઠે તેને ખુલાસો કરતાં કહ્યું કે, “હે ભદ્ર! મેં મિત્રભાવે ખુશીથી તેને કશું જ આપ્યું નથી. પરંતુ હું અને તે બંને એક જ હેડમાં બંધાયેલા હોવાને લીધે મારું સ્વાગ્ય સંભાળવાની ગરજે તેને ખાવાનું આપવું પડ્યું છે. તે જે ઊઠવા કબૂલ ન થાય, તે મારાથી લઘુશંકા કરવા પણ ન જઈ શકાય; એટલે હું તેને ખાવાનું આપવા કબૂલ ન થયો હેત, તે આજે જીવતો પણ પાછા ન આવી શક્ત.” આ ખુલાસે સાંભળીને ભદ્રાનું મન શાંત થયું અને તે પ્રસન્ન થઈ ને શેઠ સાથે રહેવા લાગી. વખત જતાં ત્યાં આવેલા ધર્મઘોષ સ્થવિર પાસે ધન્ય ત્યાગધર્મને સ્વીકાર કર્યો અને કાળ કરીને તે દેવનિમાં ગયા. ત્યાંથી મહાવિદેહવાસ પામીને તે સિદ્ધ, બુદ્ધ અને મુકત થશે. Page #67 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાઓ આણીખાજી ભૂખ્યા, તરસ્યા, અને અનેક પ્રકારના માર ખાતા વિચાર પણ મરણ પામીને વિવિધ પ્રકારનાં દુ:ખેાથી ઘેરાયેલી ચેાનિમાં ઉત્પન્ન થયા. એ પ્રમાણે હું જખુ ! ઘર છેડીને ભિક્ષુ થયેલાં આપણાં જે નિથનિગ્રંથી, વિપુલ મણિ, મેાતી, ધન, કનક વગેરેમાં લેાભાય છે, તે બધાં વિજયચારની જેમ અનેક દુઃખેાથી ઘેરાયેલી ચેનિમાં જન્મીને અસહ્ય વેદનાએ સહન કરે છે. વળી હે જમ્મુ ! ધન્ય સાવાડે માત્ર શરીરની રક્ષા માટે જ વિજય જેવા પેાતાના વિદ્યાધીને પણ પોતાનું લેાન આપ્યું હતું, તે જ પ્રમાણે સ્નાન, મન, માલ્ય અને અલંકારાના સંપૂર્ણ ત્યાગ કરનારાં આપણાં નિગ્રંથનિર્ણથીએ આત્માથી વિરુદ્ધ સ્વભાવવાળા શરીરને, તે જ્ઞાન, દર્શન અને ચારિત્ર્યનું વાહન છે એમ માનીને જ તેને ખારાક આપે છે; વ માટે, રૂપ માટે નથી આપતા. એવું આચરણુ રાખનારાં નિગ્રંથ અને નિગ્રંથીઓ જ શ્રમણશ્રમણીઓમાં તથા શ્રાવકશ્રાવિકાઓમાં આદરને પામે છે અને ક્રમે ક્રમે સંસારના દુઃખથી પર થઈ નિવાણું પદ્મને પામે છે. એમ શ્રમણુભગવાન મહાવીરે કહેલું છે, તે હું તને કહું છું.” મો સા: વિજયચાર ધન્યના કાર્યસાધક હતા તેથી જ તેણે તેને ખવરાવેલું. તે પ્રમાણે આ શરીર સંચમ, અહિંસા, સત્ય, ત્યાગ અને તપ વગેરેની સાધનામાં અનિવાર્ય કારણભૂત છે માટે જ તેને ખવરાવવું યાગ્ય છે. કેટલાક લેાકેા સંયમ કે અહિંસા વગેરેની દરકાર રાખ્યા વિના માત્ર એકલા તપથી જ શરીરને ક્ષીણુ કરી નાખે છે, જ્યારે Page #68 -------------------------------------------------------------------------- ________________ ૨: એ સાથે આધ્યા ખીજા કેટલાક વિલાસની દૃષ્ટિથી શરીરને ખવરાવ્યા જ કરે છે. આ અનૈના માર્ગ નિવિધ નથી. મધ્યમમાગ એ છે કે, સંયમાદિના પાલનનું કારણભૂત છે એ સિવાય ખીજા કાઈ ઉદ્દેશથી શરીરને પાષવું નહિ. સમુદ્રને પાર કરવાની ઈચ્છાવાળા લેાકેા જો પેાતાની હેાડી સાચવે નહિ, કાણાંવાળી કે જીણુશીણુ થવા દે, તેા તે અધવચે જ મૂડી જાય; તેમ જે લેાકે વિષયકષાયાદિના પ્રચડ સમુદ્રને તરવા ઉજમાળ થયા છે, તેઓએ પેાતાની શરીરરૂપી નૌકાને અવશ્ય સાચવવી જોઈ એ. જો તે તેમ ન કરે અને શરીરને વગરવચાર્યે ક્ષીણ થવા દે, તા તેમની ઘેાડી ભરસમુદ્રમાં જ ડૂબી જવાની. અલબત્ત શરીર વિજયચાર જેવું મહાભય કર છે; પરંતુ અન્ય સાથવાહે પોતાના પુત્રઘાતક એ ચારના પેાતાના કાર્ય માટે ખાવાનું આપીને ઉપયેાગ કરી લીધા, તેમ સચમાદિ માટે આ શરીરને પણ ઉચિત પાષણ આપીને સદુપયેાગ કરી લેવા જોઈએ. આહારથી પેાખ્યા વિનાના દેહ સચમના સાધક થઈ શકતા નથી. તેથી સચમની દૃષ્ટિએ જ મુમુક્ષુઓએ શરીર તરફ લક્ષ્ય રાખવું જોઈ એ. जयं चरे जयं चिट्टे जयमासे जयं सए । जयं भुजंता भासतो पावं कम्मं न बंधइ ॥ “ સંયમપૂર્વક ચાલે, સંયમપૂર્વક રહે, સંચમપૂર્વક બેસે અને સચમપૂર્વક સુવે, “ સંયમપૂર્વક ભાજન કરતા અને ખેલતા (પુરુષ) પાપકમને આંધતા નથી. ” Page #69 -------------------------------------------------------------------------- ________________ બે ઈંડ [અંડ ૧] શ્રમણભગવાન મહાવીરે હલા નાયાધમ્મકહાના દ્વિતીય અધ્યયનને અર્થ જાયે; તે હવે ત્રીજા અધ્યયનને શો અર્થ કહ્યો છે તે જણાવે, એમ આર્ચે જંબુએ પિતાના ગુરુ આર્ય સુધર્માને કહ્યું. આર્ય સુધર્મા બેલ્યા – ચંપા નગરીની બહાર ઈશાન ખૂણામાં સુભૂમિભાગ નામે નંદનવન જેવું એક ઉદ્યાન હતું. તેની ઉત્તરે એક મોટે માલુકાકરછ હતું. ત્યાં એક ઢેલડી બે ઈંડાં મૂકીને તેમને સેવતી હતી. ઈંડાં મૂડી જેવડાં, મેટાં, છિદ્ર વગરનાં અને શ્વેત વર્ણનાં હતાં. એ નગરીમાં જિનદત્ત અને સાગરદત્ત નામે બે સાર્થવાહ રહેતા હતા. તે બંનેને એકએક પુત્ર હતું. તે બંને પુત્રો સાથે જન્મેલા, સાથે ઊછરેલા, સાથે પરણેલા અને પરસ્પર અત્યંત અનુરક્ત હતા. એક બીજાની ઈરછાને સંપૂર્ણ રીતે અનુસરતા, અને પરસ્પર સહકાર કરતા તે બંને પોતપોતાના કામમાં અત્યંત પ્રવીણ હતા. એક વખત તેઓ બંને રાજમાન્ય દેવદત્તા ગણિકાને સાથે લઈને સુભૂમિભાગ ઉદ્યાનમાં વિહાર કરવા ગયા. ત્યાં ફરતા ફરતા તેઓ માલુકાકછ પાસે આવી પહોંચ્યા. તેમના આવવાના અવાજથી પેલી ઢેલડી ભય અને ત્રાસથી Page #70 -------------------------------------------------------------------------- ________________ ૩ઃ બે ઈડ મોટી ચીસ નાખતી ત્યાંથી નીકળી ગઈ અને તેમને તથા પોતાનાં ઈંડાંના સ્થાનને એકીટસે શંકા અને ભયથી જોતી સામેના ઝાડની ડાળ ઉપર બેઠી. પેલા બે મિત્રોએ પણ તે માલુકાકરછમાં ઢેલડીનાં બે સુંદર ઈડાં જોયાં. “આ બે ઈડાં ઘેર લઈ જઈએ તે આપણને રમવાના મેર થશે” એમ વિચારી, તેમણે પિતાના નેકરે દ્વારા તે બે ઈડાં ઉપાડાવીને પિતાને ત્યાની ઉત્તમ કૂકડીઓનાં ઈડની ભેળાં મુકાવ્યાં. આમ એક ઈડું સાગરદત્તને ત્યાં અને બીજું જિનદત્તને ત્યાં સેવાવા લાગ્યું. કૂકડીનાં ઈડાં ભેળા રાખેલા તે ઈડામાંથી મોર થશે કે નહિ તે જેવાને સાગરદત્તને પુત્ર વારંવાર તેને ખખડાવવા લાગ્યો, વારંવાર હલાવવા લાગ્યો તથા આમથી તેમ ફેરવીફેરવીને જોવા લાગ્યો. આમ ઘણીવાર થવાથી તે ઈડું નિર્જીવ થઈ ગયું. પિતાના ઈડાને નિર્જીવ થઈ ગયેલું જોઈ તે ઘણે ખેદ પામ્ય તથા મન સાથે કહેવા લાગે કે આ ઈડામાંથી મારે રમવાને મેર ન થયો. આણુબાજુ જિનદત્તના પુત્રે કૂકડીનાં ઈડાં ભેગા રહેલા તે ઈડાને, એમાંથી એગ્ય સમયે મેર અવશ્ય થવાને છે એવી ચોક્કસ ધારણાથી તેને કદી ખખડાવ્યું નહિ, ફેરવ્યું નહિ અને જોયું સરખું પણ નહિ. પરંતુ તેને એમનું એમ રહેવા દીધું. કાળે કરીને તે ઈડામાંથી મોરનું બચ્ચું થયું. જિનદત્તના પુત્ર પછી મયુરપષકેનેર લાવીને કહ્યું, • હે દેવાનપ્રિયે! તમે આ બચ્ચાને ઉછેરે, મેટું કરો, સાચા અને નૃત્યકળા શીખવો.” Page #71 -------------------------------------------------------------------------- ________________ જ ધમકથાઓ મયૂરષિએ તે બચ્ચાને લઈ જઈને મેટું કર્યું અને તેને નૃત્યકળા શીખવીને પાછું આપ્યું. તેને જોઈને જિનદત્તને પુત્ર ઘણે પ્રસન્ન થયે અને મયૂરપેષકેને ઘણું મેટું પારિતોષિક આપ્યું. હવે તે મોર જિનદત્તને ઘેર કળા કરીને રાજ નાચે છે, ટહુકા કરે છે અને ચંદ્રકળાવાળાં પિતાનાં પીંછાંથી સૌને પ્રસન્ન કરે છે. જિનદત્તને પુત્ર પણ તેના વડે લાખોની શરતમાં વિજય મેળવે છે. એ પ્રમાણે છે જબુ! જે શ્રમનિગ્રંથ અહિંસા, સત્ય, ત્યાગ, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ વગેરે સંયમેની બાબતમાં સાગરદત્તના પુત્રની જેમ શંકાશીલ રહે છે, તેમનું બરાબર આચરણ ન કરતાં તેમના ફળ વિશે વિવાદ કર્યા કરે છે, પક્ષાપક્ષી માંડે છે કે કદાગ્રહ કરીને ભારે ઘમસાણ મચાવે છે, તે ભિક્ષુઓ અને ભિક્ષુણ સાગરદનના પુત્રની જેમ પસ્તાય છે અને છેવટે કકળાટમાં ને કકળાટમાં જ પિતાનું જીવન પૂરું કરે છે. પરંતુ હે જંબુ! જે શ્રમણે અને શ્રમણીઓ જિનદત્તના પુત્રની જેમ અહિંસા, સત્ય, ત્યાગ, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ વગેરે સંયમેની બાબતમાં શંકાશીલ ન રહેતાં તેમનું અશંકભાવે આચરણ કર્યા કરે છે, તેમને વિષે કશે વિવાદ કે પક્ષાપક્ષી માંડતાં નથી, કે કદાગ્રહ કરીને ભારે ઘમસાણ નથી મચાવતાં, તે શ્રમ અને શ્રમણીઓ ચક્કસ આ સંસારસમુદ્રને તરી જાય છે.” Page #72 -------------------------------------------------------------------------- ________________ બે કાચબા [ કુમ્મ ']. શ્રમણભગવાન મહાવીરે કહેલા નાયાધમ્મકહાના ત્રીજા અધ્યયનને અર્થ જાણ્યો, તો હવે તેના ચેથા અધ્યયનને શું અર્થ કહ્યો છે તે જણાવે, એમ આર્યજંબુએ પિતાના ગુરુ આર્ય સુધર્માને કહ્યું. આર્ય સુધર્મા બોલ્યા :– “કાશીદેશમાં વારાણસી નામનું પાટનગર હતું. તેની પાસે ગંગા નદીમાં મયંતીર નામને એક માટે ધરે હતે. એ ધરે અનેક જાતનાં સુંદર અને સુગંધી પુષ્પથી સુશોભિત તથા દર્શનીય હતે. તેમાં અનેક માછલાં, કાચબા, ગ્રાહ, મગર, અને સુંસુમાર નામે જલચર પ્રાણીઓ નિર્ભય રીતે સુખથી રહેતાં હતાં. તે ધરાની પાસે જ એક માટે માલુકાકચ્છ હતું. તેમાં કુર, લુચ્ચાં, અને બીજાના લેહીનાં તરસ્યાં એવાં બે શિયાળ રહેતાં હતાં તે બંને દિવસે છુપાઈ રહેતાં; પણ રાત પડ્યે જળચરોને પકડવા ધરા પાસે આવતાં. એકવાર મનુષ્યને પગરવ બંધ થયો અને બધું જળ જંપી ગયું એટલે રાતને વખતે એ ધામાંથી બે કાચબા બહાર નીકળ્યા અને ખાવાનું શોધવા આમતેમ ફરવા લાગ્યા. પિલાં લુચ્ચાં શિયાળ તે બંને કાચબાને જોતાવેંત જ તેમને પકડવા માટે તેમની પાસે આવી પહોંચ્યાં. Page #73 -------------------------------------------------------------------------- ________________ ધમકથાઓ શિયાળેના પગને અવાજ સાંભળતાં જ ભય અને ત્રાસથી તે કાચબાઓએ પિતાના બે હાથ, બે પગ, અને ડોક એમ પાંચ અંગ પિતાની ઢાલ નીચે છુપાવી દીધાં અને હાલ્યા ચાલ્યા વિના જ એક જગાએ પડી રહ્યા. પેલાં શિયાળેએ આવીને તેમને વારંવાર હલાવ્યા, બચકાં ભર્યા અને નખ માર્યા પરંતુ કાંઈ જ વળ્યું નહિ. છેવટે થાકીને તેઓ કાચબાઓ ફરી હાલે ચાલે તેની રાહ જોતાં થેડે છેટે એકાંતમાં છુપાઈને બેસી રહ્યાં. શિયાળ ચાલ્યાં ગયાં એમ સમજીને બેમાંના એક કાચબાએ પિતાને એક પગ ધીરેધીરે બહાર કાઢવ્યો. તે જેતાં જ એક શિયાળે એકદમ આવીને તેને પગ કરડી ખાધે. એ જ રીતે તે મૂઢ કાચબાના બીજા અવયવે પણ કરડી ખાઈને તે શિયાળામાં તેને નાશ કર્યો. એક કાચબાથી ન ધરાતાં તે લુચ્ચાં શિયાળ બીજા કાચબાને પણ તે પ્રમાણે જ પૂરો કરવાની આશાથી દૂર સંતાઈ રહ્યાં. પરંતુ તે બીજે કાચ તે પિતાને અને અવયવ બહાર ન કાઢતાં કેટલાય વખત ત્યાં ને ત્યાં નિષ્ટ થઈને પડી રહ્યો. તે શિયાળાએ તે જગાએ બે ત્રણ વાર ફેરા ખાધા પરંતુ તેમનું કાંઈ વળ્યું નહિ. છેવટે કંટાળીને, હતાશ થઈને તેઓ ચાલ્યાં ગયાં. શિયાળે ચાલ્યાં ગયાં ત્યારબાદ પણ કેટલીક વખત જવા દઈને તે ચતુર કાચબાએ પિતાની ડેક ધીરે ધીરે ઊંચી કરીને ચારેકોર જોયું. આસપાસ કેઈને ન જેવાથી તે ઝપાટાબંધ દેડીને પિતાના ધરામાં પેસી ગયે અને પિતાનાં સગાંસંબંધીઓને મળીને સુખેથી રહેવા લાગ્યા. Page #74 -------------------------------------------------------------------------- ________________ ૪: એ કાચમ એ જ પ્રમાણે હે જમુ! જે શ્રમણા અને શ્રમણી પેાતાની પાંચ ઇંદ્રિયાને તાખામાં ન રાખતાં સ્વચ્છ ંદથી વર્તે છે, અતિશય મિષ્ટ અને સ્પ્રિંગધ પદાર્થોને જ શેાધ્યા કરે છે, વિગઈ એ (વિકૃતિઓ )ને લેવામાં વિવેક રાખતાં નથી, તથા કાંઈ પણ શ્રમ ન કરતાં આખા દિવસ અને રાત પ્રમાદમાં જ ગાળે છે, તેવાં શ્રમણ અને શ્રમણીઓના પહેલા કાચબાની પેઠે ભૂરે હાલે નાશ થાય છે. તેથી ઊલટું જે શ્રમણા અને શ્રમણીએ પેાતાની પાંચે ઇન્દ્રિયા તાબામાં રાખે છે, સયમથી વર્તે છે,, આહારનું પ્રમાણે બરાબર સમજી લૂખાસૂકા લેાજનના પણ શરીરના પેષણ પૂરતા જ ઉપયોગ કરે છે, સ્વાધ્યાય અને પરહિતની પ્રવૃત્તિમાં જ પોતાના સમય ગાળે છે, સતત વિચરતા રહીને માધુકરી કરીને જ શરીરનું પેાષણ કરે છે અને સ્વીકારેલા પાંચ મહાયામાને પાળવામાં નિર'તર તત્પર રહે છે, તેવાં શ્રમણ અને શ્રમણીએ બીજા કાચમાની પેઠે સુખેથી પેતે તરે છે અને બીજાને પણ તારે છે, એમ શ્રમણુભગવાન મહાવીરે કહેલું છે, તે હું તને કહું છું.” એમ આર્ય સુધર્મા આલ્યા. ત્રણ जे केइ पञ्चइए निद्दासीले पगामसो । भुच्चा पिच्चा सुद्द सुअइ पावसमणे त्ति वुच्चई ॥ 66 પ્રવ્રજ્યા લીધેલે એટલે ભિક્ષુ થયેલે જે કાઈ ખૂબ ઊધણુશી હાય, તથા ખાઈપીને સુખે સુયા કરે તે પાપ શ્રમણુ કહેવાય છે. ' Page #75 -------------------------------------------------------------------------- ________________ ૫ શૈલક ઋષિ [ સેલગ૧] શ્રમણભગવાન મહાવીરે કહેલા નાયાધકમ્હાના ચેાથા અધ્યયનના અર્થ જાણ્યા; તે હવે તેના પાંચમા અધ્યયનના શે અ` કહ્યો છે તે જણાવે, એમ આયખુએ પેાતાના ગુરુ આ સુધર્મોને કહ્યું. આર્ય સુધર્માં મેલ્યાઃ— 66 ૩ ઇંદ્રની અમરાવતી જેવી દ્વારિકા નગરી સૌરાષ્ટ્ર દેશની રાજધાની હતી. તેની બહાર ઈશાન ખૂણામાં, ઊંચાં શિખરાવાળા, વિવિધ વૃક્ષા, પશુપક્ષીઆ, ઝરણાં, ગુફાઓ અને અનેક પ્રપાતાથી સુથેભિત રૈવતક નામે પત હતેા. તે પર્યંતની પાસે સ્વર્ગના નંદનવન જેવું જ, ખષી ઋતુએનાં પુષ્પ અને ફળેથી સમૃદ્ધ અને પ્રસન્નતા આપનારું નંદનવન નામનું ઉદ્યાન હતું. તેની વચ્ચેાવચ સુરપ્રિય નામનું યક્ષાયતન આવેલું હતું. તે નગરીમાં વસુદેવના પુત્ર કૃષ્ણ રાજ્ય કરતા હતા. તેને રુકિમણીપ્રમુખ ૩૨૦૦૦ સ્ત્રીઓ હતી તથા વૈતાઢચ ગિરિના અંત સુધીનું આખુ દક્ષિણા ભરત તેનું રાજ્ય ગણાતું હતું. તેના વખતમાં ત્યાં થાવચ્ચા નામે એક સમૃદ્ધ અને બુદ્ધિશાળી સાવાહી રહેતી હતી. તેને થાવચ્ચાપુત્ર નામે રૂપાળા અને તેજસ્વી પુત્ર હતા. તે આઠ વર્ષના થયા ત્યારે તેને કળાચાય પાસે બધી કળાએ શીખવા મેાકલ્યા. * Page #76 -------------------------------------------------------------------------- ________________ ૫ શૈલક ત્રષિ તેની પાસે રહી બધી કળાઓમાં પ્રવીણ થઈ પાછા આવતાં જ તેને ઈજ્યકુળની ૩૨ કન્યાઓ સાથે પરણાવવામાં આવ્યો. તેમની સાથે તે અનેક સુખોપભેગ ભેગવતે આનંદથી - રહે છે. એ અરસામાં અરિષ્ટનેમિ નામે અહંત ફરતા ફરતા દ્વારિકા આવ્યા અને તે નગરની બહાર આવેલા સુરપ્રિય નામના યક્ષાયતનમાં અશોક વૃક્ષની નીચે ઊતર્યા. તેમના આવ્યાના સમાચાર જાણીને કૃષ્ણવાસુદેવે પિતાને પરિવાર, સિનિક અને પ્રજાજનેને ભેગાં કરવા કૌમુદીભેરી વગાડવી. એ બધે સમુદાય લઈને વિજયગંધ હેતી ઉપર બેસી કૃષ્ણ વાસુદેવ અહંતનાં દર્શને આવ્યા. તેમની સાથે થાવસ્થા સાર્થવાહી અને થાવચાપત્ર પણ હતાં. ભગવાનનું પ્રવચન સાંભળીને થાવસ્થા પુત્રની ભેગલાલસા શાંત થઈ અને તેને જીવમાત્ર ઉપર સમભાવની વૃત્તિ ઊપજી. ઘેર આવીને તેણે પિતાની માતાને કહ્યું – હે માતા! જે તમારી અનુમતિ હેય તે હું કાયમને માટે અરિષ્ટનેમિ અર્વત પાસે તેમને શિષ્ય થઈને રહું અને તેમની પાસે સદાચાર, વિનય, સેવાવૃત્તિ અને સમભાવ શીખીને મારા ચિત્તની શુદ્ધિ તથા રાગદ્વેષાદિ મલને નાશ કરું.” આ વાત સાંભળી ધારિણી રાણીએ જેમ મેઘકુમારને પ્રવજ્યા લેતે અટકાવવા અનુકૂળ અને પ્રતિકૂળ વાણીથી સમજાવવા પ્રયત્ન કર્યો હતે તેમ થાવગ્નાએ પણ પિતાના પુત્રને ઘણુંઘણું સમજાવ્યું, પણ જ્યારે તે કઈ પણ ઉપાયે પિતાના નિશ્ચયથી ન ચળ્યો, ત્યારે અનિચ્છાએ તેણે તેને રજા આપી અને તેના નિષ્કમણાભિષેકની તૈયારીઓ કરવા માંડી. Page #77 -------------------------------------------------------------------------- ________________ ધમકથાઓ થાવસ્થા સાર્થવાહી વાસુદેવપાસે આવી*કહેવા લાગી – “હે દેવાનુપ્રિય! મારો એકને એક પુત્ર અહંતની પાસે પ્રજિત થવાને તૈયાર થયે છે. મારે તેને આ છેલ્લો સત્કાર કરવાનો છે. તે તેને માટે ચામર, છત્ર અને સુગટ આપવાની મહેરબાની કરે.” તે સાંભળીને વાસુદેવે કહ્યું – “હે દેવાનુપ્રિયે! તું નિશ્ચિત રહે. હું પોતે જ થાવસ્થા પુત્રને નિષ્કમણસત્કાર કરીશ.” પછી કૃષ્ણ વાસુદેવ ચતુરંગ સેના સાથે વિજયગધ હરતીરાજ ઉપર બેસીને સાર્થવાહીને ઘેર આવ્યા અને થાંવસ્થા પુત્રને કહેવા લાગ્યા – હે દેવાનુપ્રિય! તું ભેગને ત્યાગ શા માટે રે છે? મારી છાયામાં રહીને તે નિરાંતે ભેગે ભેગવ. તને જે કંઈ તકલીફ હોય તે મને કહી દે. હુ તે બધીનું નિવારણ કરી આપીશ.” થાવસ્થા પુત્રે જવાબમાં વાસુદેવને કહ્યું – “હે દેવાનુપ્રિય! જે તમે મારા જીવિતનો નાશ કરનારા મૃત્યુને રેકી શકતા હે, કે શરીરના સૌંદર્યને વિનાશ કરનારી જરાને અટકાવી શકતા હે, તે હું જરૂર તમારી છાયામાં રહીને આ કામને ભગવ્યા કરું.” કૃષ્ણ બાલ્યા- “હે દેવાનુપ્રિય ! મૃત્યુ કેઈથી રેકી શકાય તેવું નથી. દેવ અને દાનવ પણ તેને રોકી શક્તા નથી. કષાયના સંસ્કારોની હયાતી સુધી મૃત્યુને ભય રહેવાને જ.” ત્યારે થાવગ્ગાપુત્ર બે – હે દેવાનુપ્રિય! હું મૃત્યુભય ઈચ્છતે નથી તેથી જ તેને વધારનારા વિલાસના સંસ્કારને ત્યાગ કરવા ઈચ્છું છું.” Page #78 -------------------------------------------------------------------------- ________________ ૫ શૈલક ષિ આ સાંભળીને વાસુદેવે આખી નાગરીમાં છેષણા કરાવી કે, જે લોકો મૃત્યુભયને નાશ ઈચ્છતા હોય અને તે માટે વિષયકષાને ત્યાગ કરવા ઉજમાળ થવા તૈયાર હોય, પરંતુ માત્ર મિત્ર, જ્ઞાતિ કે સંબંધી માણસના ગક્ષેમની ચિંતાથી જ અટકી રહ્યા હોય, તેઓએ ખુશીથી, થાવરચ્ચા પુત્રની જેમ પ્રવજ્યા લેવા તૈયાર થવું; કારણ કે તેમનાં સંબંધીઓના વર્તમાન ગક્ષેમને પાછળથી હું નિર્વાહ કરીશ. આ ઘોષણાથી બીજા અનેક વિચારક યુવાને પણ થાવરચા પુત્ર સાથે અહંત અરિષ્ટનેમિ પાસે ગયા. ત્યાં ગયા બાદ થાવસ્થાપુત્ર વગેરે યુવાનોને આગળ કરીને કૃષ્ણવાસુદેવે અહંત અરિષ્ટનેમિને કહ્યું – “હે દેવાનુપ્રિય! આ થાવસ્થાપુત્ર તેની માને એકનો એક છે. તેની માતાના સનેહનું પાત્ર છે, અને તેના બીજા હૃદય જેવું છે. પણ તમારું પ્રવચન સાંભળ્યા બાદ તેની વૃત્તિ વિષયવિલાસાદિથી ઊઠી ગઈ છે. તે તમારી સાથે રહીને અહિંસાદિની પાંચ પ્રતિજ્ઞા સ્વીકારવા ઈચ્છે છે, તે માટે તેની માતાએ તેને આપની પાસે મોકલ્યો છે. તે હું તેની માતાની વતી આપને આ શિષ્યભિક્ષા સ્વીકારવા વિનંતી કરું છું.” તે વખતે બીજા બધા યુવાને માટે પણ તેમનાં માતાપિતાએ આપેલી અનુમતિ વાસુદેવે અહંત પાસે પ્રગટ કરી. અને તે બધાને પણ શિષ્ય તરીકે સ્વીકાર્યા. પછી થાવસ્થા પુત્ર વગેરે યુવાનેએ ઈશાન ખૂણામાં જઈ પોતાનાં કપડાંલત્તાં ઉતાર્યા. પિતાના દીકરાએ ઉતારેલાં કપડાં લેતી અને સ્નેહથી આંસુ સારતી થાવગ્યા સાર્થવાહી Page #79 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથા મેલી:- “ હું જાયા ! આ માર્ગમાં યત્ન કરજે, પરાક્રમ કરજે, કદી પ્રમાદ ન કરીશ.” પર ત્યારમાદ સાવાહી વગેરે બીજા લેાકેા પાતપેાતાને સ્થાને ચાલ્યા ગયા. . આમ ચાવચ્ચાપુત્ર વગેરે બધા યુવાના અહુ ત અરિષ્ટનેમિના અતેવાસી થયા. તેમને અદ્ભુતે કહ્યુ་:~ “ સંયમથી ચાલવું, બેસવું, ખાવું, પીવું, ખેલવું અને સવ પ્રાણ, ભૂત, જીવ અને સત્ત્વા સાથે સંચમથી વર્તવું. આમાં લેશ પણ પ્રમાદ ન કરવા.” થાવચ્ચાપુત્ર વગેરે ચુવાના અદ્વૈતના આદેશ પ્રમાણે હમેશાં સંયમથી વર્તવા લાગ્યા. થાવચ્ચાપુત્રે અદ્વૈતના વિરા પાસે સામાયિક વગેરે ચૌદે પૂર્વીનું અધ્યયન કર્યું. તથા ઈંદ્રિયક્રમન અને તપની સવિશેષ સાધના કરી. તેની સાથે અતેવાસી થયેલા અધા કુમારીને અરિષ્ટનેમિ અદ્વૈતે તેના શિષ્ય તરીકે તેને સોંપી દીધા, પછી અદ્વૈતની અનુમતિથી તે બધાને સાથે લઈને, લેાકેાને સંયમાદિના ઉપદેશ કરતા થાવચ્ચાપુત્ર ગામેગામ વિહરવા વાગ્યે. સેલકપુરમાં સેલક નામે રાજા હતા. તેને પદ્માવતી રાણી અને મહૂક નામે યુવરાજ હતા. તેની રાજસભામાં અલયકુમાર જેવા પથક વગેરે પાંચસેા મંત્રી હતા. એક વાર, શિષ્યસમુદાય સાથે ફરતા ફરતા થાવચ્ચાપુત્ર અનગાર તે નગરના સુભૂમિભાગ ઉદ્યાનમાં આવી પહેાંચ્યા. તેમના આવ્યાની વાત સાંભળી નગરજના તેમજ રાજા વગેરે તેમનું ધર્મપ્રવચન સાંભળવા ગયા. ધર્મપ્રવચન પૂરું થયા માદ રાજાએ ચાવચ્ચાપુત્ર અનગારને કહ્યું: – Page #80 -------------------------------------------------------------------------- ________________ પઃ શૈલક ષિ હે દેવાનુપ્રિયા બીજા અનેક લોકોની જેમ વિષયવિલાસાદિથી સર્વથા વિરકત થઈ પ્રવજ્યા લેવાને હું શક્તિમાન નથી. પરંતુ શ્રમણોપાસકની મર્યાદામાં આવતો સંયમ હું સ્વીકારવા ઈચ્છું છું.” " રાજાની સાથે તેના પાંચ મંત્રીઓએ પણ થાવસ્ત્રાપુત્ર પાસે તેટલા મર્યાદિત સંયમની પ્રતિજ્ઞા લીધી. ત્યારબાદ થાવસ્થાપુત્ર ત્યાંથી અન્યત્ર વિહરવા લાગ્યા. સૌગંધિકા નગરીમાં સુદર્શન નામે નગરશેઠ રહેતે હતો. એક વખત પિતાના પરિવાર સાથે અનેક ઠેકાણે ફરતા ફરતે તથા સાંખ્ય પ્રક્રિયાથી પોતાના આત્માને ભાવિત કરતે શુક નામે પરિવ્રાજક તે નગરમાં આવ્યું, અને પરિવ્રાજકના ઉતારામાં ઊતર્યો. તે શુક પરિવ્રાજક જાવેદ, યજુર્વેદ, સામવેદ, અને અથર્વવેદ તેમજ ષષ્ટિતંત” અને સાંખ્યના સિદ્ધાંતમાં નિપુણ હતા. તે જ્યાં જ્યાં જતો ત્યાં શૌચમૂલક પાંચ યમ અને પાંચ નિયમવાળા દશ પ્રકારના પરિવ્રાજક ધર્મને ઉપદેશ કરતે. દાનધર્મ, શૌચધર્મ અને તીર્થાભિષેકની પ્રરૂપણ કરતે, ગેરુવારંગનાં વસ્ત્રો પહેરતે, અને હાથમાં ત્રિદંડ, કુંડિકા, છત્રક, છત્રાલિક, અંકુશ, પવિત્રી અને કેસરી (પંજણું) રાખતા. તેને આવેલ જાણીને સુદર્શન નગરશેઠ તથા સૌગંધિકાના લેકે તેનું પ્રવચન સાંભળવા ગયા. પ્રવચન કરતાં શુક પરિવ્રાજક આ પ્રમાણે છે – હે સુદર્શન! અમારા ધર્મમાં શૌચશુદ્ધિની મુખ્યતા છે. તે શુદ્ધિ બે પ્રકારની છે. (૧) દ્રવ્યશુદ્ધિ અને (૨) ભાવશુદ્ધિ. પાણી અને માટી વડે થતી શુદ્ધિ તે દ્રવ્યશુદ્ધિ; અને દર્ભ તથા મંત્રો વડે થતી શુદ્ધિ તે ભાવશુદ્ધિ. Page #81 -------------------------------------------------------------------------- ________________ ધમકથાઓ કંઈ પણ અશુચિ થતાં જ તેને કુંવારી માટીથી લીંપવામાં આવે અને પછી શુદ્ધ પાણીથી ધોવામાં આવે તે તે અશુચિ શુચિ થઈ જાય છે. એ પ્રમાણે પાણીના અભિષેકથી પવિત્ર થયેલા જીવો નિર્વિને સ્વર્ગે જાય છે.” શુકનું આ શૌચમૂલક પ્રવચન સુદર્શનને ગમ્યું અને તેણે તે સ્વીકાર્યું. ત્યારબાદ તે શેઠે તે બધા પરિવ્રાજકને ખાનપાન અને વસ્ત્ર વડે ઘણે સત્કાર કર્યો. શુક પરિવ્રાજક પણ પછી પિતાના પરિવાર સાથે જનપદવિહારે વિહરવા લાગ્યા. તે અરસામાં જ પોતાના અંતેવાસીઓ સાથે ફરતા કરતા અને સંયમપ્રધાન ધર્મની આરાધના કરતા થાવસ્થાપુત્ર અનગાર તે નગરીમાં આવી પહોંચ્યા અને ત્યાંના નીલાશેક ઉદ્યાનમાં ઊતર્યા. શેઠ સુદર્શન અને અન્ય નગરજને તેમનું ધર્મપ્રવચન સાંભળવા ગયા. પ્રવચન પૂરું થયા બાદ સુદર્શન શેઠે થાવસ્ત્રાપુત્રને નમસ્કાર કરીને આ પ્રમાણે પૂછ્યું – “હે અનગારી તમારા ધર્મમાં મુખ્ય તત્વ શું છે?” થાવાપુત્રે કહ્યું – “હે સુદર્શન! અમારા ધર્મમાં વિનય (આચારશુદ્ધિ) મુખ્ય છે. તેના અગારવિનય અને અનગારવિનય એવા બે પ્રકાર છે. પાંચ અણુવ્રત, સાત શિક્ષાવ્રત તથા ઉપાસકેની અગિયાર પ્રતિમાઓ એ અગારવિનય છે. અને અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ એ પાંચ મહાવ્રતો અને રાત્રિભેજનને સર્વથા ત્યાગ, કષાયથી વિરક્તિ, દશ પ્રકારનું પ્રત્યાખ્યાન, તથા ભિક્ષુની ૧૨ પ્રતિમાઓ એ અનગારવિનય છે. આ બંને પ્રકારના વિનયપ્રધાન ધર્મ દ્વારા Page #82 -------------------------------------------------------------------------- ________________ પઃ શિલક ઋષિ આચારશુદ્ધિ કરતા પ્રાણી પરિણામે સર્વ દુઃખથી વિમુક્ત થાય છે.” આટલું કહ્યા બાદ થાવાપુત્રે સામું સુદર્શનને પૂછયું – “હે દેવાનુપ્રિય! તમારા ધર્મમાં શું મુખ્ય છે” સુદર્શને જવાબ આપે – “હે દેવાનુપ્રિય! અમારા ધર્મમાં શૌચ મુખ્ય છે.” આટલું કહીને તેણે શુક પરિવ્રાજકે કહેલે શૌચપ્રધાન ધર્મ કહી સંભળાવ્યું. તે સાંભળીને થાવસ્ત્રાપુત્ર બેલ્યા:– હે સુદર્શન! કઈ માણસ રુધિરથી ખરડાયેલા કાપડને રુધિરથી ધુએ તે તે સાફ થાય ખરું?” સુદર્શને જવાબ આપે “ના તે સાફ ન થાય.” થાવાપુત્રઃ– “એ જ પ્રમાણે હે સુદર્શન: હિંસા, અસત્ય અને ચૌર્ય વગેરે દોથી યુક્ત મનુષ્યની શુદ્ધિ હિસા, અસત્ય અને ચૌર્યની પ્રવૃત્તિથી થતી નથી. છે સુદર્શન! કોઈ માણસ રુધિરથી ખરડાયેલા કપડાને સાજીખારમાં અને બાફે તથા પછી શુદ્ધ પાણીથી ધુએ તે તે કપડું સાફ થાય ખરું?” સુદર્શન – “હા. તે કપડું શુદ્ધ થાય ખરું.” થાવસ્થાપત્ર – “એ જ પ્રમાણે, હે સુદર્શન: હિંસા, અસત્ય અને ચૌર્ય વગેરે દોષોથી યુક્ત મનુષ્યની શુદ્ધિ અહિંસા, સત્ય અને અસ્તેય વગેરે ગુણેને આચરવાથી થાય છે.” આ સાંભળીને સુદર્શન ઘણે હર્ષિત થશે. તેણે થાવગ્નાપુત્રને નમસ્કાર કરીને કહ્યું – Page #83 -------------------------------------------------------------------------- ________________ ધમ કથાઓ “ હે ભગવાન! હું આપના ધર્મને સાંભળીને, તેને વિગતથી જાણવાની ઇચ્છાવાળા થયા છું તથા આપના શ્રમણેાપાસક થાઉં છું.” સુદર્શન શ્રમણેાપાસક થયાની વાત શુકની પાસે આવી. તેથી તેણે વિચાયું કે હું તેની પાસે જઈ તેને શૌચમૂલક ધની ફીથી સમજ આપું અને તેના સ્વીકાર કરાવું. તેથી તે સુદર્શનને ઘેર આવ્યેા. પરંતુ સુદન તા મૌન જ રહ્યો. શુકે સુદર્શનને કહ્યુ :— “હે સુદન! શૌચમૂલક ધમ ત્યજીને તે વિનયમૂલક ધમ કાની પાસે સ્વીકાર્યા?” સુદને આસન ઉપરથી ઊઠીને, હાથ જોડીને શુક પરિવ્રાજકને આ પ્રમાણે કહ્યું:— “ હે દેવાનુપ્રિય ! અરિષ્ટનેમિ અદ્વૈતના અંતેવાસી થાવચ્ચાપુત્ર અનગાર અહીં નીલાશાક ઉદ્યાનમાં આવ્યા છે, તેમની પાસે એ' વિનયમૂલક ધમને સ્વીકાર્યો છે.” શુકે સુન્નુનને કહ્યું:~ “હે સુદર્શન! આપણે તારા ધર્માંચા પાસે જઈએ અને તેને કેટલાક પ્રશ્નો પૂછીએ. જો તે એ પ્રશ્નોના ખરાખર ઉત્તર આપશે તે તેના હું આદર કરીશ, નહિ તે તેને એ પ્રશ્નો દ્વારા જ નિરુત્તર કરીશ.” આવું નક્કી કરીને હજાર તાપસા અને સુદર્શન શેઠ સાથે શુક પરિવ્રાજક નીલાશાક ઉદ્યાનમાં ચાવચ્ચાપુત્ર પાસે ગયા. અને તેમને નીચે પ્રમાણે પ્રશ્નો પૂછવા લાગ્યાઃ— “હે ભગવન્ ! તમને યાત્રા છે! તમને ચાપનીય છે? તમને અવ્યાબાધપણું છે? તથા તમારે પ્રાસુકવિહાર છે!” Page #84 -------------------------------------------------------------------------- ________________ પઃ શેલક રષિ થાવચાપુત્ર બલ્યા – હે શુક! મને યાત્રા છે, થાપનીય છે, અવ્યાબાધ છે, અને પ્રાસુવિહાર પણ છે.” શુક:– “હે ભગવન ! યાત્રા એટલે શું?” થાવસ્થાપુત્ર – “હે શુક! જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને સંયમ વગેરે માં તત્પરતા તે યાત્રા.” શુક – “હે ભગવન ! યાપનીય એટલે શું?” થાવાચ્ચા પુત્ર – “હે શુક ! ઈદ્રિયયાપનીય અને નેઇદ્રિયયાપનીય એમ યાપનીયના બે પ્રકાર છે. શ્રોત્ર, ચક્ષુ, ઘાણ, જિહુવા અને સ્પર્શ એ પાંચે કોઈ પણ જાતના ઉપદ્રવ વિનાની ઇદ્રિયે મારા વશમાં છે તે મારું ઇદ્રિયયાપનીય છે. તથા ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર કષાયોના મારા સંસ્કાર કેટલાક તે ક્ષીણ થઈ ગયા છે અને કેટલાક શમી ગયા છે તે મારું નેઈદ્રિયયાષનીય છે.” શુક – “હે ભગવન ! અવ્યાબાધ એટલે શું?” થાવસ્થાપત્ર:“હે શુક ( વાત, પિત્ત કે કફ તથા તે ત્રણેના સન્નિપાત (મિશ્રણ) થી થતા વિવિધ રોગો મને ત્રાસ નથી આપતા એ મારું અવ્યાબાધ (પણું) છે.” શુક – “હે ભગવનપ્રાસુવિહાર એટલે શું?” થાવગ્નાપુત્રઃ– “હે શુક! બગીચાઓમાં, ઉદ્યાનમાં, દેવળમાં, પરબમાં, અને સ્ત્રી, પશુ તથા નપુંસકોથી રહિત વસ્તીઓમાં હું રહું છું એ મારે પ્રાસુકવિહાર છે.” શુકઃ– “હે ભગવન્! સરિસવયા ભક્ષ્ય છે કે અભક્ષ્ય ?” થાવગ્ગાપુત્ર – “હે શુક! તે ભક્ષ્ય છે તેમ જ અભક્ષ્ય પણ છે. જ્યારે તેને અર્થ સદશય (સરખી Page #85 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાઓ ઉમરવાળા) થાય ત્યારે તે અભય છે. પરંતુ જ્યારે તેને અર્થ સર્ષપ (સરસવ) થાય ત્યારે જે નિર્દોષ રીતે પ્રાપ્ય હોય તે ભક્ષ્ય છે, નહિ તે અભક્ષ્ય છે. “એ જ પ્રમાણે કુલણ્ય વિષે સમજવું. જ્યારે તેને અર્થ કુલસ્થ એટલે કે કુલવધુ, કુલમાતા કે કુલપુત્રી થાય ત્યારે તે અભક્ષ્ય છે. પરંતુ જ્યારે તેને અર્થ કળથી હાય ત્યારે જે તે નિર્દોષ રીતે પ્રાપ્ય હોય તે ભક્ષ્ય છે. એ જ પ્રમાણે માસનું પણ સમજવું. જ્યારે તેનો અર્થ કાલમાસ એટલે કે શ્રાવણથી અષાડ સુધીના મહિના થાય અથવા તો માસાનું માપ થાય ત્યારે તે અભક્ષ્ય છે. પણ જ્યારે તેને અર્થ માષ (અડદ) થાય ત્યારે જે તે નિર્દોષ રીતે પ્રાપ્ય હોય તે ભક્ષ્ય છે.” - શુકઃ– “તમે એક છે, બે છે, અનેક છે, અક્ષત છે, અવ્યય છે, અવસ્થિત છે કે અનેક, ભૂત અને ભવિષ્યરૂપ છે?” થાવસ્થાપત્ર:–“દ્રવ્યની અપેક્ષાએ હું એક છું તથા જ્ઞાન અને દર્શનની અપેક્ષાએ હું બે છું. મારે અનેક અવયવે છે માટે હું અનેક છું. પ્રદેશની અપેક્ષાએ અક્ષત છું, અવ્યય છું અને અવસ્થિત છું. ઉપગની અપેક્ષાએ ભૂત, વર્તમાન, અને ભવિષ્યને જ્ઞાતા હોવાથી હું ભૂત, વર્તમાન અને ભવિષ્યરૂપ પણ છું.” આ સાંભળીને શુક સંતુષ્ટ થયો અને થાવરચા પુત્રને નમસ્કાર કરીને બે – - “હે ભગવન ! જ્ઞાનીએ કહેલ ધર્મ આપ મને સંભળાવે. એવી મારી વિનંતિ છે.” Page #86 -------------------------------------------------------------------------- ________________ ૫૩ શૈલક ઋષિ ત્યારમાદ થાવચ્ચાપુત્રે તેને અહિંસા, સત્ય, અને અસ્તેયાદિ સદાચારપ્રધાન ધમ કહી સંભળાવ્યેા. તે પણ પેાતાના પરિવાર સાથે તેમના અંતેવાસી થયા. થાવર્ચીાપુત્રે તેના તે હજાર તાપસાને તેના શિષ્ય તરીકે સાંખ્યા. શુક અનગાર સામાયિક વગેરે ચૌદ પૂના અભ્યાસ પૂરા કરી સયમપૂર્વક ગામેગામ વિહરવા લાગ્યા. થાવચ્ચાપુત્ર પણ નીલાશેાક ઉદ્યાનથી નીકળી, પેાતાના પરિવાર સાથે પુંડરીક પર્વત ઉપર ગયા તથા ત્યાં પેાતાનું શેષ જીવન પૂરું કરી, સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થયા. શુક અનગાર કરતા ક્રૂરતા સેલકપુર નગરના સુભૂમિભાગ ઉદ્યાનમાં આવીને ઊતર્યાં. તેમના આવ્યાની વાત સાંભળીને રાજા સેલક તથા અન્ય નગરજને તેમનું ધર્મપ્રવચન સાંભળવા ગયા. ધર્મપ્રવચન સાંભળ્યા બાદ તે રાજા મલ્ચા :— “ હે દેવાનુપ્રિય ! હું આપના અંતેવાસી થઈ વિષયકષાયેાથી મુક્ત થવા ઇચ્છું છું. પરંતુ તે પહેલાં મહૂક કુમારના રાજયાભિષેક કરી મારા ૫૦૦ મંત્રીઓની સંમતિ લઈ લઉં. 22 . શુક ખેલ્યા : — “ હે દેવાનુપ્રિય ! તને જેમ સુખ થાય તેમ કર. "" સેવક રાજાએ જઈ ને પેાતાના પાંચસા મંત્રી સમક્ષ પેતાના સંકલ્પ વ્યક્ત કર્યાં. તે સ્ત્રીઓએ પણ રાજાની સાથે જ પ્રત્રજ્યા લેવાની ઇચ્છા બતાવી. પછી મંડૂકના રાજ્યાભિષેક કરી રાજા સેલક નીકળ્યા એટલે પેાતાના કુટુંબના કારભાર પેાતાના પુત્રાને સાંપીને તેના ૫૦૦ મંત્રીઓ પણ ઘર છોડીને તેની સાથે નીકળ્યા. Page #87 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાઓ સેલક મુનિ સામાયિક વગેરે ૧૧ અગા ભણ્યા અને સચમપૂર્વક પોતાનું જીવન વિતાવતા વિહરવા લાગ્યા. શુક મુનિએ તેમને પથક વગેરે પાંચસેા શિષ્યેાના ગુરુ નીમ્યા. ત્યારબાદ શુક મુનિ પેાતાના પરિવાર સાથે સેલકપુરના સુભૂમિભાગ ઉદ્યાનમાંથી નીકળી ગામેગામ ફરતા ફરતા પુંડરીક પર્વત ઉપર આવીને રહેવા લાગ્યા. સેલક મુનિ ઉગ્ર સંયમનું આચરણ કરતા અને વધ્યુંઘટવું, લૂખું, હલસૂકું, વિરસ તથા જેવું મળે તેવું ભેાજન લેતા. તે પણ તેમને ઘણીવાર તે વખતસર પેટપૂરતું પણુ મળતું ન હતું. આ પ્રકારના આહારથી સેલક ઋષિનું સુકુમાર શરીર પિત્તજ્વરની પીડાથી સુકાવા લાગ્યું. ગામેગામ ફરતા ક્રતા સેલક ઋષિ એક વખત સેલકપુર આવીને ત્યાંના સુભૂમિભાગ ઉદ્યાનમાં ઊતર્યા. તેમને આવ્યા જાણીને નગરજના તેમ જ મંડૂક રાજા તેમનું પ્રવચન સાંભળવા ગયા. -- સેલક ઋષિનું સુકાયેલું નિસ્તેજ શરીર ોઈને મહૂક રાજાએ તેમને કહ્યું : “હે ભગવન્! તમે મારી યાનશાલામાં આવીને ઊતરા તે શ્રમણાને ચેાગ્ય ઔષધાદ્વારા કુશળ ચિકિત્સકા મારફત તમારી ચિકિત્સા કરાવું, ” સેલક ઋષિએ મંડૂકની વિનતિ માન્ય કરી અને પેાતાના પરિવાર સાથે તેની યાનશાળામાં જઈને રહ્યા. રાજાએ માકલેલા વૈદ્યોએ તેમના રોગનું નિદાન કરીને ચેાગ્ય ઔષધ અને પથ્યની વ્યવસ્થા કરી. તેમાં મદ્ય પણ આપવાનું હતું. પચ્, અને મદ્યપાનદ્વારા સેલકના ચેાગ્ય ઔષધ, રાગ શમી ગયા, તથા તે શરીરે હૃષ્ટપુષ્ટ અને બલવાન બન્યા. Page #88 -------------------------------------------------------------------------- ________________ ૫ શૈલક ઋષિ ૧ રોગ શમ્યા પછી પણુ સ્વાદમાં લુબ્ધ થયેલા સેલક ઋષિ પૌષ્ટિક ખાનપાન અને મદ્યપાન તજવાને બદલે શ્રમણત્વથી ભ્રષ્ટ, પ્રમત્ત અને કુશીલ થઈ ને ત્યાં ને ત્યાં જ પડયો રહ્યો. તેની સાથેના ૫૦૦ શિષ્યાએ વિચાયુ" કે આ સેલક ઋષિ વિષયવિલાસા તજી શ્રમણ થયા પરંતુ નીરાગી થયા છતાં ખાનપાન અને મદ્યનું સેવન કરતા રહી એક જગ્યાએ પડી રહે છે. પણ નીરાગી શ્રમણે એક જગાએ પડી રહેવું એ ઉચિત નથી. માટે આપણે બધા તે તેમની અનુમતિ લઈને અહીંથી વિહાર કરીએ અને તેમની સેવાને માટે આ પંથક ઋષિને મૂકતા જઈએ. બીજા અધા શિષ્યાના ચાલ્યા ગયા માદ પંથક પેાતાના ગુરુની ખૂબ ભક્તિથી સેવા કરવા લાગ્યા. એક વાર ચામાસાના અ ંતે કાર્તિકીને દિવસે સેલક ઋષિ સારી રીતે ખાઈને તથા ખૂબ મદ્ય પીને અપેાર પછી સૂતા હતા. તે વખતે ધ્યાન અને દૈવંસિક પ્રતિક્રમણ કરીને, ચાતુર્માસિક પ્રતિક્રમણ કરતા પથકે પેાતાના અવિનયની માફી માગતાં ગુરુના ચરણમાં માથું નમાવ્યું. પગને માથુ અડતાં જ સેલક ગુસ્સે થયા અને મેલ્યાઃ—— 663 “એ કાણુ દુષ્ટ છે જે મને સૂતેલાને જગાડે છે?” ગુરુના વાક્યથી ભય પામેલા પંથકે કહ્યું : - હું ભગવન્ ! એ તે હું આપના પંથક છું ચામાસું વીતી ગયું છે તેથી આ ચામાસામાં મારાથી કઈ અવિનય થયે હાય તેની માફી માગવા મેં આપના ચરણમાં માથું મૂકેલું. તેથી આપની નિદ્રાના ભંગ થયા, તેા હૈ દેવાનુપ્રિય ! મારા અપરાધની માફી આપે.” Page #89 -------------------------------------------------------------------------- ________________ ધમકથાઓ - પંથકનું વચન સાંભળતાં જ સેલક સચેત થયે અને વિચારવા લાગ્યો કે જે વિષયવિલાસને છેડવા હું કટીબદ્ધ થયેલે તેમાં જ હું પાછો સપડા છું. અને શિથિલ થઈને એક સ્થાને જ પડી રહ્યો છું. મારું તીવ્ર તપ કે સ્વાદ્રિયના જયની મારી ઉગ્ર સાધના કયાં ગયાં ? અરેરે ! આ શું થયું ? આમ વિચારી સેલ કે, વાપરવા આણેલાં સેજ, સંથારો, પીઠ અને ફલક તેમના માલિકને પાછાં સેંપી દઈ બીજે દિવસે જ એ સ્થાન છેડી પંથક સાથે વિહાર કરી જવાને નિશ્ચય કર્યો. બહાર ગયેલા શિષ્યોએ સેલકનો આ સંકલ્પ જા એટલે તેઓ પણ તેની સાથે રહેવા પાછા આવ્યા. તે બધાએ પુંડરીક પર્વત ઉપર જઈને પિતાનું શેષ જીવન વ્યતીત કર્યું. એ પ્રમાણે હે જંબુ ! જે નિર્ગથ અને નિર્ચથીઓ સેલકની પેઠે કુશીલ થશે, શિથિલ થશે અને શ્રમણત્વથી ભ્રષ્ટ થશે તે બધાં સર્વ પ્રકારે નિંદનીય અને તિરસ્કારને પાત્ર થઈને ચોરાશીના ફેરામાં જ ફર્યા કરશે. પરંતુ જેઓ તેની પેઠે પાછાં ફરી સુશીલ થશે, તપ અને સંયમમાં ઉદ્યત થશે અને સ્વીકારેલા શ્રમણત્વની પૂરેપૂરી રક્ષા કરશે, તેઓ એની પેઠે કલ્યાણનું ભાજન થઈ નિર્વાણને પામશે. હે જંબુ! આ પ્રમાણે શ્રમણભગવાન મહાવીરે આ પાંચમા અધ્યયનમાં વર્ણવેલું સેલકનું મને બળ મેં તને કહી સંભળાવ્યું.” એમ આર્ય સુધર્મા બેલ્યા. Page #90 -------------------------------------------------------------------------- ________________ તુંબડું [ ૧] શ્રમણભગવાન મહાવીરે કહલા નાયાધમકહાના પાંચમા અધ્યયનનો અર્થ જાણ. તે હવે તેના છઠ્ઠા અધ્યયનને શું અર્થ કહ્યો છે તે જણાવે, એમ આર્ય જંબુએ પિતાના ગુરુ આર્ય સુધમને કહ્યું. આર્ય સુધર્મા બોલ્યા - ગામેગામ ફરતા ફરતા અને તપ તથા સંયમથી આત્માને વાસિત કરતા શ્રમણભગવાન મહાવીર રાજગૃહના ગુણશિલક નામના ચિત્યમાં આવીને ઊતર્યા. તેમને આવ્યા જાણીને રાજા શ્રેણિક તથા અન્ય પ્રજાજને તેમનાં દર્શને આવ્યા અને તેમનું ધર્મપ્રવચન સાંભળ્યું. એક વખત તેમના મોટા શિષ્ય, શુક્લધ્યાની ઈંદ્રભૂતિ અનગારે ભગવાન મહાવીરને પૂછયું :– હે ભગવન! જી ક્યા પ્રકારે ગુરુત્વને પામે છે અને કયા પ્રકારે લઘુત્વને પામે છે?” ભગવાન બોલ્યા :– હે ગૌતમ ! જેમ કેઈ પુરુષ એક મોટા સૂકા, કાણા વિનાના, આખા તુંબડાને દાભથી વીંટે, તેના ઉપર માટીને લેપ લગાવે, પછી તેને તડકે સૂકવે તથા એવી જ રીતે ઉપરાઉપરી આઠ વાર કરે અને ત્યારબાદ તેને ઊંડા પાણીમાં ફેંકે, તે હે ગૌતમ! માટીના આઠ લેપથી ભારે Page #91 -------------------------------------------------------------------------- ________________ ધર્મસ્થાએ થયેલું તે તુંબડું પાણીની સપાટીની નીચે ચાલ્યું જાય છે, એ જ પ્રમાણે હે ગૌતમ! જી હિંસા, અસત્ય, ચૌર્ય, પરિગ્રહ, અબ્રહ્મચર્ય, ક્રોધ, માન, માયા, લોભ વગેરેના કુસંસ્કારને લીધે ભારે થાય છે. તેવા જી મરણ પામીને અગતિએ જાય છે. હવે હે ગૌતમ! પાણીમાં પડેલા તે તુંબડા ઉપરના લેપને પહેલો થર કહાઈને ઊખડી જાય છે, ત્યારે તે નીચેથી જરાક ઉપર આવે છે. એ રીતે જ્યારે તેની ઉપરના બધા જ થર ઊખડી જાય છે ત્યારે તે પિતાના મૂળ સ્વભાવને એટલે કે હલકાપણાને પામીને સપાટી ઉપર આવી જાય છે. એ જ પ્રમાણે જીવે અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ, બ્રહ્મચર્ય, ક્ષમા, મૃદુતા, સરળતા અને નિર્લોભતા વગેરેના આચરણથી હિંસા વગેરેના કુસંસ્કારોને ધીરે ધીરે ઓછા કરે છે. તે રીતે જ્યારે તે સંસ્કાર છેક નિમૂળ થઈ જાય છે, ત્યારે આત્મા પિતાના અસલ સ્વભાવમાં આવી જાય છે અને અજરામરપણું પામે છે.” “હે જંબુ ! શ્રમણભગવાન મહાવીરે આ પ્રમાણે આ છઠ્ઠા અધ્યયનમાં આત્માની ઉનતિ થવાનાં અને અર્ધગતિ થવાનાં કારણે ઉદાહરણ સાથે બતાવ્યાં છે, જે હું તને કહું છું.” એમ આર્ય સુધર્મા બોલ્યા. Page #92 -------------------------------------------------------------------------- ________________ રોહિણી રોહિણી ૧] શ્રમણ ભગવાન મહાવીરે કહેલ નાયાધમ્મકહાના છઠ્ઠા અધ્યયનને અર્થ જાણ; તે હવે તેના સાતમા અધ્યયનને શું અર્થ કહ્યો છે તે જણાવે, એમ આર્યજબુએ પિતાના ગુરુ આર્ય સુધર્માને કહ્યું. આર્ય સુધમાં બેલ્યા – રાજગૃહ નગરમાં ધન્ય નામે સમૃદ્ધ અને બુદ્ધિમાન સાર્થવાહ રહેતું હતું. તેને ભદ્રા નામે ભાર્યા તથા ધનપાળ, ધનદેવ, ધનગોપ અને ધનરક્ષિત નામે ચાર પુત્રો હતા. તે પુત્રોને અનુક્રમે ઉઝિકા, ભગવતી, રક્ષિકા અને રોહિણી નામે ચાર સ્ત્રીઓ હતી. ધન્ય સાર્થવાહને એકવાર વિચાર થયે કે મારા કુટુંબના કામકાજમાં હું વડેરો છું, સૌને સલાહ આપું છું, બધા મને પૂછવા આવે છે, અને બધાં કાર્યોનો પ્રવર્તક પણ હું જ છું. પરંતુ કદાચ હું ગામતરે ગયે હોઉં, કામ કરવાને અસમર્થ થયો હઉ, માંદ પડયો હેલું, વિદેશ ગયે હેઉં, વિદેશમાં જ જઈને રહ્યો હઉં, અથવા મરી ગયે હોઉં, તે મારા કુટુંબને આધાર કેણ થાય તે હું જાણતો નથી. માટે મારે તેની ખાતરી કરી લેવી જોઈએ. આમ વિચાર કરી પિતાની ચારે પુત્રવધૂઓની પરીક્ષા કરવા માટે તેણે બીજે દિવસે વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ તૈયાર કરાવીને પોતાનાં તેમ જ તે પુત્રવધૂ ઉ૫ Page #93 -------------------------------------------------------------------------- ________________ * ધર્મકથાઓ આનાં સર્વ સગાંને જમવા તેડાવ્યાં. જમણુ થઈ રહ્યા બાદ મધાની સમક્ષ તેણે પેાતાની એક એક પુત્રવધૂને ખેલાવી, અને તે દરેકને શાળના પાંચ પાંચ દાણા આપીને કહ્યું કે, તમે આ દાણા સાચવજો તથા જ્યારે હું માગું ત્યારે મને પાછા આપજો.” (6 મોટી પુત્રવધૂ ઉજ્જીિકાએ તે પાંચ દાણા લીધા અને “ સસરાજીના કાઠારમાં શાળનાં ઘણાંય પાલાં ભરેલાં છે, એટલે જ્યારે તે દાણા પાછા માગશે ત્યારે તેમાંથી પાંચ દાણા લઇને આપી દઈશ ” એમ વિચારીને, કોઈ ન જાણે તેમ મહાર ફેંકી દીધા. .. બીજી પુત્રવધૂ ભગવતીએ એ દાણા લીધા અને સસરા માગશે ત્યારે કાઠારમાંથી અપાશે” એમ ધારી, તે દાણા સાફ કરીને તે ખાઈ ગઈ. ૩ ત્રીજી પુત્રવધૂ રક્ષિકાએ તે દાણા એક ચેાખ્ખા કપડામાં બાંધ્યા અને રત્નના કરડિયામાં મૂકી, એશિકા નીચે સાચવી રાખ્યા૪; તથા દિવસમાં ત્રણ વાર તેમને સંભાળવા લાગી. સૌથી નાની રહિણીએ' તે દાણા લીધા. આ પ્રમાણે પાંચ પાંચ દાણા આપવાના મમ તે સમજી ગઈ. તેણે પેાતાના પિયરિયાંને મેલાવીને કહ્યું કે, વર્ષાઋતુની શરૂઆતમાં જ તમે એક નાના ચારામાં આ દાણાને વાવીને વાડ કરી સભાળજો. પાકને સમય થતાં જ એના પાંચે છેાડ ખૂબ ફૂલ્યા ફાલ્યા; અને તેમાંથી નવ ઘડા ભરાય તેટલી ડાંગર થઈ. બીજે વર્ષે પણ તેણે તે અધી ડાંગર પહેલાંની માર્ક વવરાવી; અને તેમાંથી અનેક કુડવ ડાંગર નીપજી, એ Page #94 -------------------------------------------------------------------------- ________________ હર રોહિણું ૨૭ રીતે તેણે લાગલગાટ પાંચ વર્ષ સુધી તે દાણુંનું વાવેતર કરાવ્યું. તેમાંથી અનેક ગાડાં ભરાય તેટલી ડાંગર નીપજી. તે તેણે પિતાનાં પિયરિયાંને ત્યાં કોઠારમાં ભરાવી ખાવી. પાંચ વર્ષ પૂરાં થયે ધન્ય સાર્થવાહે પિતાનું કુટુંબ ફરીવાર એકઠું કર્યું અને સૌને વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમથી સંતુષ્ટ કર્યો. ત્યાર બાદ તેણે બધાંની સમક્ષ પિતાની સૌથી મોટી પુત્રવધૂ ઉઝિકાને બેલાવી અને કહ્યું – “હે પુત્રી ! પાંચ વર્ષ પૂર્વે આ કુટુંબ સમક્ષ મેં તને શાળના પાંચ દાણું આપેલા તે તું મને પાછા આપ.” - સસરાનું વચન સાંભળી, ઉઝિકાએ કોઠારમાંથી શાળના પાંચ દાણું લાવીને આપ્યા. શેઠે તેને સોગંદ દઈને પૂછયું કે, “આ દાણું મેં આપેલા તે જ છે કે બીજા”? ઉઝિકા બેલી – ' હે તાત! તમારા કોઠારમાં ઘણી શાળ ભરી છે એમ માની, મેં તે પાંચે દાણ ફેંકી દીધેલા, અને આ તે નવા દાણા હું લાવી છું.” બીજી ભગવતીએ તે પ્રમાણે પૂછતાં જણાવ્યું કે, “હે તાત ! તમે આપેલા દાણું તે હું ખાઈ ગઈ હતી, આ દાણું છું કે ઠારમાથી નવા લાવી છું.” ત્રીજી રક્ષિકાએ ઘરમાંથી કરંડિયે આણું, તેમાં મૂકેલી દાણાની પિટલી સસરાને આપતાં કહ્યું કે, “હે તાત! આપે આપ્યા હતા તે જ આ દાણું છે.” છેલ્લી હિષ્ણુએ કહ્યું – “હે તાત એ દાણા એમ નહિ આવે. આ૫ ગાડાં મેકલાવે તે આણી શકાશે.” Page #95 -------------------------------------------------------------------------- ________________ ધમકથાઓ શેઠે હસીને પૂછ્યું – “એ પાંચ દાણ માટે તે ગાડાં જોઈએ?” ત્યારે તેણે તે પાંચ દાણા પિતાને પિયર મેકલાવીને પાંચ વર્ષ સુધી કરાવેલા વાવેતરની વાત કરી. આ વાત સાંભળી અતિ સંતુષ્ટ થઈને શેઠે આખા કુટુંબની સમક્ષ કહ્યું કે, “આ રહિણીને હું ઘરને બધે કારભાર સેપું છું; તથા આજથી તેને જ હું કુટુંબનાં બધાં કામકાજમાં સલાહકાર નીમું છું. આ રક્ષિકાને હું ઘર અને કુટુંબની બધી સંપત્તિની રખેવાળી સંપું છું, ભેગવતીને રડાની અધિષ્ઠાત્રી નમું છું, અને ઉઝિકાને ઘરની સફાઈની જવાબદારી સોંપું છું.” હે જબુ! જે નિથ અને નિગ્રંથીઓ પોતે સ્વીકારેલી અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહની પાંચ પ્રતિજ્ઞાઓને ઉક્ઝિકાની જેમ ફેંકી દે છે, તેઓ સંઘના તિરસ્કારને પાત્ર છે અને તેઓ અધોગતિએ જાય છે એમ જાણવું. - હે જંબુ ! જે નિથ અને નિગ્રંથીઓ પોતે સ્વીકારેલી પાંચ પ્રતિજ્ઞાઓ ને ભેગવતીની જેમ ગળી જાય છે, એટલે કે તે પચે પ્રતિજ્ઞાઓ ગ્રહણ કરી તેમનું માત્ર આજીવિકાને માટે જ પાલન કરે છે, અને તેથી મળતા આહારદિકમાં જ આસક્ત રહે છે, તે પણ મેક્ષફળથી વંચિત થઈ પરલેકમાં દુઃખનાં ભાગી થાય છે. હે જંબુ! જે નિર્ગથ અને નિગ્રંથીઓ રક્ષિકાની પેઠે પોતે સ્વીકારેલી પાંચે પ્રતિજ્ઞાઓને કાળજીપૂર્વક સાચવે છે અને સંભાળે છે, તેઓ સંઘમાં પૂજનીય અને વંદનીય થાય છે તથા પિતાના મનુષ્યજીવનને સાર્થક કરે છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ ૯ઃ મહિલ હે જમ્મુ ! જે નિગ્રંથ અને નિગ્રંથીઓ પેાતાની પાંચે પ્રતિજ્ઞાઓને રાહિણીની પેઠે સારી રીતે સાચવે છે તેમ જ ખીલવે છે, તે જ સૌથી ઉચ્ચ કોટીનાં હાઈ અલભ્ય છુપદને પામે છે. ७ આ પ્રમાણે હું જ બુ ! શ્રમણભગવાન મહાવીરે આ સાતમા અધ્યયનમાં શ્રમણેાની જે ચાર કેાટી મતાવી છે, તે મે' તને કહી, એમ આ સુધર્મા ખેલ્યા. ૧૯ ८ મલ્લિ [ મહિલ1 ] શ્રમણભગવાન મહાવીરે કહેલા નાયાધમ્મકહાના સાતમા અધ્યયનના અર્થ જાણ્યા; તે હવે, તેના આઠમા અધ્યયનના શે। અર્થ કહ્યો છે તે જણાવેા, એમ આય જમ્મુએ પેાતાના ગુરુ આ સુધર્માને કહ્યું. આ સુધર્માં આલ્યા ઃ—— વિદેહની રાજધાની મિથિલામાં કુંભ નામે રાજા હતા. તેને પ્રભાવતી રાણી તથા મલ્લિ નામની પુત્રી અને મલ્લદિન્ત નામે પુત્ર હતાં. મલ્ટિ રૂપ, લાવણ્ય અને ચૌવનથી સર્વોત્કૃષ્ટ હોવા છતાં કુમારી હતી; અને આજીવન કૌમારવ્રત પાળવાના તેના સકલ્પ હતા. તે અનુસાર રાજકુમારી હાવા છતાં તેની રહેણીકરણી .અને ખાનપાન બ્રહ્મચર્ય ને વરાધી એવાં સાદાં હતાં. Page #97 -------------------------------------------------------------------------- ________________ ધર્મસ્થાએ એ સમયે કેશલમાં પડિબુદ્ધિ, અંગમાં ચંદ્રછાય, કાશીમાં શંખ, કુણાલમાં રૂપિ, કુરુમાં અદીનશત્રુ અને પંચાલમાં જિતશત્રુ નામે રાજાઓ રાજ્ય કરતા હતા. કેશલના રાજાએ પિતાના મંત્રી સુબુદ્ધિ પાસેથી, અંગના રાજા ચંદ્રછાયે ચંપાના વહાણવટીઓ પાસેથી,* કાશીના શંખરાજાએ તેની પાસેથી, કુણાલના રૂપિએ પિતાના વર્ષધર પાસેથી, કુરુના અદીનશત્રુએ એક ચિતારાના ચિત્ર ઉપરથી અને પંચાલના જિતશત્રુએ પિતાની રાજધાનીમાં આવેલી એક તાપસી પાસેથી મલિના અપૂર્વ લાલિત્યની કીતિ જાણું. તે બધાએ તે રાજકુમારી તરફ આકર્ષિત થઈને તેનું માથું કરવા પિતપિતાના દૂતે કુંભ રાજા પાસે મોકલ્યા. રાજા કુંભ પાસે આવીને તે ડૂતેએ પોતપોતાના રાજાઓની માગણી કહી સંભળાવી. પરંતુ કુંભે તે બધાને નકારમાં જવાબ વાળે. આ માગાની વાત કુમારી મલ્લિ પાસે પણ પહોંચી. તેણે વિચાર્યું કે એ બધા રાજાએ જરૂર ગુસ્સે થઈને તેના બાપ ઉપર ચડાઈ કરશે. તે વખતે તે બધાને શાંત કરી સંચમશીલ બનાવવા માટે તેણે એક યુક્તિ ગોઠવી. પિતાના મહેલના એક સુંદર અને વિશાળ ઓરડાની મધ્યમાં તેણે પિતાની એક આબેહુબ સુવર્ણમૂર્તિ મુકાવી. તે મૂર્તિ અંદરથી પિલી હતી અને તેના માથા ઉપર કમળના ઘાટવાળું એક ઢાંકણું હતું. એ મૂર્તિને જોતાં જ સાક્ષાત મલ્લિ પોતે જ ન ઊભી હોય તેવો ભાસ થતે. રાજકુમારી તે મૂર્તિના પેટમાં રોજ સુગધી ખાદ્યો નાખ્યા કરતી. તેમ કરતાં કરતાં જ્યારે તે મૂર્તિ પૂરેપૂરી Page #98 -------------------------------------------------------------------------- ________________ ૮: મહિલ ૧. ભરાઈ ગઈ, ત્યારે તેણે પેલું કમળના ઘાટવાળુ ઢાંકણું તેના ઉપર મજબૂત રીતે બેસાડી દીધું. આ તરફ પેલા રાજાઓએ, કૃતાએ આવેલા જવામ સાંભળીને ખૂબ ગુસ્સે થઈ, કુંભ ઉપર ચડાઈ કરવાના વિચાર કર્યો. એ જાણીને કુલે પણ યુદ્ધની તૈયારી કરવા માંડી. થાડા દિવસમાં બન્ને પક્ષ વચ્ચે એક ભયંકર યુદ્ધ થયું. પણ કુભ એકલેા હોવાથી તેમાં ક્ાવી શક્યો નહિ. છતાં હતાશ થયા વિના તેણે તે યુદ્ધ ચાલુ રાખ્યું, અને તે દરમ્યાન માટી સખ્યામાં આવેલા તે પ્રખળ શત્રુઓ ઉપર વિજય કેમ કરીને મેળવવા તેની તે ઉદ્વેગ સાથે ચિંતા કરવા લાગ્યા. આણી માજી મનુષ્યાના સંહાર કરનારું તે ભયંકર યુદ્ધ જોઈને મલ્લુિએ પેાતાના પિતાને વિન ંતિ કરી કે મારે ખાતર આવી. ખૂનખાર લડાઈ લખાવવાની જરૂર નથી. તમે તે બધા રાજાએને એક વાર મારી પાસે આવવા દા તો હું જરૂર તેમને સમજાવીને શાંત પાડીશ. ઃઃ રાજા કુંભે, “ રાજકુમારી મલ્લિ તમને બધાને મળવા ઇચ્છે છે,” એવા સદેથા દૂત મારફતે તે રાજાને પહેચાડયો. રાજાઓએ આથી સ ંતુષ્ટ થઈને પેાતાનું સન્ય રક્ષેત્રમાંથી પાછું ખેંચી લીધું. હવે જે આરડામાં મર્લિની સુવર્ણ મૂર્તિ ગાઠવેલી હતી, તે એરડામાં જ તે બધાને લઈ જવામાં આવ્યા. રાજા તે મૂર્તિને જ મલૢિ સમજી તેના રૂપમાં વળી વધારે લુબ્ધ થયા. ત્યારબાદ વઆભૂષણે થી સજ્જ થઈને રાજકુમારી મલ્લુિએ તે આરડામાં પ્રવેશ કર્યો ત્યારે જ રાજાઓને ભાન આવ્યું કે આ મäિ નથી પણ મૂર્તિ જ છે. ત્યાં આવીને Page #99 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાઓ પેાતાનું આસન લેતાં રાજકુમારીએ મૂર્તિ ઉપરનું ઢાંકણું ખાલી નાખ્યું. ७२ ઢાંકણું દૂર થતાં જ અંદરથી નીકળતી તીવ્ર દુર્ગંધથી આખા ઓરડા એકઢમ ભરાઈ ગયા અને રાજાએ એ અકળાઈને પેાતાને નાકે પેાતાના ખેસ ઢાંક્યા. તેમને તેમ કરતા જોઈને ટ્વિ નમ્રભાવે ખેલી : ~~~ "" હું રાજાએ ! તમે તમારા ખેસ તમારે નાકે કેમ ઢાંક્યા ? જે મૂર્તિનું સૌંદર્યાં. દેખી તમે લુબ્ધ થયા હતા, તે જ મૂર્તિમાંથી આ દુર્ગંધ નીકળે છે. જ ' મારું સુંદર દેખાતું શરીર પણ તે જ પ્રમાણે લેાહી, રુધિર, ચૂક, મૂત્ર અને વિષ્ટા એમ અનેક પ્રકારની ઘૃણા ઉપજાવે તેવી વસ્તુઓથી ભરેલું છે. તેમાં જતી સારામાં સારી સુગંધીવાળી કે સ્વાદિષ્ટ વસ્તુએ પણ દુર્ગંધરૂપ વિષ્ટા અનીને બહાર નીકળે છે. તે પછી આવી દુર્ગંધથી ભરેલા અને વિષ્ટાના ભંડારરૂપ આ શરીરના બાહ્ય સૌંદર્ય ઉપર કચે વિવેકી પુરુષ મુગ્ધ થાય ?” tr મલ્લિની આ મામિક વાણી સાંભળીને તે રાજા શરમાઈ ગયા; અને પેાતાનું અંતર ખાલી, અધેગતિના માર્ગ માંથી અચાવનાર મલ્લિને કહેવા લાગ્યા. દેવાનુપ્રિયે ! તું જે કહે છે તે તદ્દન ખરુ છે, અમે અમારી ભૂલને કારણે અત્યંત પસ્તાઈ એ છીએ.” ત્યારબાદ મલ્લિએ તેમને ફરીથી કહ્યું —‹ હે રાજા ! મનુષ્યનાં કામસુખે. આવા દુર્ગંધયુક્ત શરીર ઉપર જ અવ લખેલાં છે. વળી તે બાહ્ય સૌ પણ સ્થાયી નથી. જ્યારે તે શરીર જરાથી અભિભૂત થાય છે, ત્યારે તેની કાંતિ વિષણું થઈ જાય છે, ચામડી નિસ્તેજ થઈ લખડી Page #100 -------------------------------------------------------------------------- ________________ ૯: મહિલ G જાય છે, આંખેા ઊડી જતી રહે છે, ડાચું મળી જાય છે, મુખમાંથી લાળ દદડે છે અને આખુ શરીર હાલતાં ચાલતાં થરથર ક ંપે છે. તે હે દેવાનુપ્રિયે ! એ પ્રકારના શરીરથી નીપજતાં કામસુખામાં કાણુ આસક્તિ રાખે અને તે શરીરમાં કાણુ માહુ પામે “હું રાજાએ ! મને આ પ્રકારનાં કામસુખામાં જરાપણ આસક્તિ નથી. મેં એ સર્વ સુખે। તજીને દીક્ષા લેવાનું તથા આજીવન બ્રહ્મચારી રહી, સંયમનું પાલન કરી, ચિત્તમાં રહેલી કામ, ક્રોધ વગેરે અસવૃત્તિઓને નિમૂળ કરવાનું નક્કી કર્યું છે. આ વિષે તમારા શે વિચાર છે તે મને કહેા.” આ વાત સાંભળી રાજાએ અતિ નમ્રભાવે મેલ્યાઃ“હે મહાનુભાવ ! તારું કહેવું ખરું છે. અમે પણ તું જેમ કરવા ધારે છે તેમ કામસુખા તજી પ્રવજ્યા લેવા તૈયાર છીએ.” મલ્ટિએ તેમના વિચારને અનુમાદન આપીને, તેને એકવાર પેાતાની રાજધાનીમાં જઈ, પેાતાના પુત્રોને રાજ્યભાર સેાંપી, તેમની અનુમતિ લઈ, પાછા પેાતાની પાસે આવવાનું કહ્યું. આટલું નક્કી કર્યોખાદ, તે આ બધા રાજાઓને લઈને પેાતાના પિતા પાસે આવી. ત્યાં તે રાજાઓએ પેાતે આપેલા ત્રાસ બદલ કુંભ રાજાની ક્ષમા માગી. કુ ભે પશુ તે બધાને ચચેષ્ટ સત્કાર કરી, તેમને પોતપોતાની રાજધાનીએ પ્રત્યે વિદાય કર્યાં. Page #101 -------------------------------------------------------------------------- ________________ ધમકથાએ તે રાજાઓના ગયા બાદ મલિએ પ્રવજ્યા લીધી. તે રાજકુમારી હોવા છતાં ગામેગામ ફરવા લાગી તથા ભિક્ષા વડે મળતા ખાસૂકા અન્ન વડે પિતાને નિર્વાહ કરવા લાગી. તેનું આ જાતનું સામર્થ્ય જોઈને બીજી અનેક સ્ત્રીઓ પણ તેની પાસે દીક્ષિત થઈને એ માર્ગે વળી. - પેલા રાજાઓ પણ પિતાપિતાની રાજધાનીમાં જઈ પિતાના પુત્રોને રાજકારભાર સોંપી, મલિલ પાસે આવ્યા અને પ્રજિત થયા. . મહિલા તીર્થંકર થઈ અને મનુષ્યસમાજના ઉત્કર્ષ માટે વધારે ને વધારે પ્રયત્ન કરવા લાગી. આ પ્રવૃત્તિમાં પેલા છ રાજાઓ પણ તેના આજીવન સહચારી થયા. ( આ પ્રમાણે મધ્યદેશમાં વિહાર કરતી મલ્લિએ પિતાનું અંતિમ જીવન બિહારમાં આવેલા સમેત પર્વત ઉપર વિતાવ્યું અને અજરામરતાને માર્ગ સાથે. હે જ છું ! શ્રમણભગવાન મહાવીરે સ્ત્રીજીવનનો પરાકાષ્ઠાએ પહોંચેલે વિકાસ આ અધ્યયનમાં વર્ણવેલ છે, જે મેં તને કહ્યો, એમ આર્ય સુધમાં બોલ્યા. ૧ આ જીવન કરતા મહાવીર છે, Page #102 -------------------------------------------------------------------------- ________________ માનંદી (માયરી"] શ્રમણભગવાન મહાવીરે કહેલ નાયધમ્મકહાના આઠમા અધ્યયનને અર્થ જાણો; તે હવે, તેના નવમા અધ્યયનને શો અર્થ કહ્યો છે તે જણાવે, એમ આ જંબુએ પોતાના ગુરુ આર્ય સુધર્માને કહ્યું. આર્ય સુધર્મા બોલ્યા – ચંપા નગરીમાં કેણિક નામે રાજા હતું. ત્યાં માર્કદી નામે એક માટે સાર્થવાહ રહેતે હતો. તેને ભદ્રા નામની પત્ની અને જિનપાલિત તથા જિનરક્ષિત નામે બે પુત્ર હતા. તે બંને ભાઈઓ ચતુર વેપારી તેમજ સાહસિક વહાણવટી હતા. અત્યારે આગામી તેઓ અનેક જાતનાં કરિયાણાંથી ભરેલાં મોટાં મોટાં વહાણે લઈને અગિયાર વાર લવણસમુદ્રની સફરે ગયા હતા તથા અપાર સંપત્તિ ઘસડી લાવ્યા હતા. એકવાર તે બંને ભાઈઓએ ફરીથી દરિયાઈ સફરે જવાને વિચાર કર્યો, અને તે માટે પિતાનાં માતપિતાની સંમતિ માગી. | માતાપિતાએ કહ્યું – હે પુત્રો! હવે તે તમે આ એકઠા થયેલા અઢળક ધનને ઉપયોગ કરે તોયે ઘણું છે. હવે વધારે દરિયાઈ સફરનું સાહસ ખેડવું રહેવા દે. તમે અનેક વાર ત્યાંથી સફળતા સાથે ક્ષેમકુશળ પાછા ફર્યા છે એ ઓછું નથી.” ૫ Page #103 -------------------------------------------------------------------------- ________________ ધમકથાઓ પરંતુ તે બંને ભાઈઓને તે દરિયાઈ સફરની ધૂન બરાબર લાગી હતી, એટલે ગમે તેમ કરીને પણ માતપિતાની સંમતિ મેળવી લઈ, તેઓ વહાણે સાથે સમુદ્રની સફરે ચડ્યા. તેઓએ દરિયામાં થોડોક માર્ગ કાપે એટલામાં તે આકાશમાં એકાએક અકાળે વાદળ ચડી આવ્યાં, મેઘ ગાજવા લાગ્યો, અને પવન પ્રચંડ વેગથી ફૂંકાવા લાગ્યો. થોડીવારમાં તે વહાણે ઊછળવા તથા આમતેમ અથડાવા લાગ્યાં, તેમનાં પાટિયાં તૂટવા લાગ્યાં, અને સઢ ફાટવા માંડયા. નાવિક, કર્ણધાર, અને વ્યાપારીઓ ગભરાયા, તથા બધે હાહાકાર થઈ રહ્યોકૂવાથંભ તૂટી ગયા, ધજાઓ મરડાઈ ગઈ, વલયેના ચૂરેચૂરા થઈ ગયા અને તે સર્વ વહાણે કોઈ પહાડ સાથે અથડાઈ, જેતજોતામાં સમુદ્રમાં ગરક થઈ ગયાં. સાથે ઘણાં કરિયાણું અને માણસો પણ અલેપ થયાં. ભાગ્યયોગે તે બે ભાઈઓને એક મોટું પાટિયું હાથ આવી ગયું. તેને આધારે તરતા તરતો તે બંને ભાઈઓ એક અદ્ભુત દ્વીપ પાસે આવી પહોંચ્યા. તેનું નામ રત્નદ્વીપ હતું. તે ઘણે સુંદર, દર્શનીય, પ્રાસાદિક અને અનેક વૃક્ષાથી સુશોભિત હતું. ત્યાં રત્નદ્વીપદેવતા નામે એક ભયંકર અને દુષ્ટ દેવી પિતાના એક ભવ્ય મહેલમાં રહેતી હતી. તે મહેલની ચારે બાજુ મોટા મોટા વનખંડે હતા. પિલા બે ભાઈઓએ બેટને કાંઠે આવી ખૂબ વિસામે લીધે. ત્યારબાદ આસપાસ ફરીને ફળ વીણી ખાધાં, શરદી દૂર કરવા નાળિયેર વીણીને તેમનું તેલ શરીરે મસળ્યું, તથા પુષ્કરિણીમાં નાહીને એક પૃથ્વીશિલાપટ્ટ ઉપર નિરાંતે બેઠા Page #104 -------------------------------------------------------------------------- ________________ ૯ માફી ચંપા નગરી, માતિપતાની સંમતિ, સમુદ્રની સફર, પ્રચ’ડ પવનના ઉત્પાત, વહાણુાનું ભાગવું, પાટિયાનું મળવું અને આ દ્વીપને કાંઠે ઊતરવું, એ બધું જાણે સ્વપ્ન આવ્યું હાય એમ તેમને લાસવા લાગ્યું. ઘેાડીવારમાં તે તે બે ભાઈઓના આવ્યાની વાત જાણીને તે દેવી તેમની પાસે આવી પહોંચી અને કહેવા લાગી :-“ હું માકીના પુત્રો ! તમને જો જીવિત વહાલું હોય, તે મારા મહેલમાં આવીને મારી સાથે વિવિધ કામસુખા ભેાગવતા રહા; નહિ તે આ તીક્ષ્ણ તરવારથી તમારાં ડોકાં ઉડાવી દઈશ.” ७७ તે દેવીનાં ક્રોધયુક્ત આ વચન સાંભળીને તે અને ભાઈ આ અત્યંત ભય પામ્યા અને તેની ઇચ્છા અનુસાર તેના મહેલમાં રહી તેની સાથે કામક્રીડા કરવા લાગ્યા. તે દેવી પણ તેમને તે દ્વીપમાં થતાં અમૃત જેવાં મીઠાં ફળે આણી આપવા લાગી તથા તેમની સાથે તેમની પત્નીની જેમ રહેવા લાગી. એક દિવસ જૈવલ્યુસમુદ્રના સુસ્થિત નામના રખવાળે શક્રના વચનથી તે દેવીને આવીને કહ્યું કે, તારે આ લવસમુદ્રમાં જે કાંઈ ઘાસ, પાંદડું, લાકડું, કચરા કે ખીજું અશુચિ એવું પડ્યુ. હોય તે બધું એકવીસ વાર આંટાફેરા કરીને સાફ કરવાનું છે. તે પ્રમાણે લવણુસમુદ્ર સાફ કરવાના કામે જતી તે ઢવીએ તે બને ભાઈ એને કહ્યું, “હે દેવાનુપ્રિયે ! તમે ! અહીં જ રહેજો અને કયાંય ચાલ્યા જશે! નહિ. મારા વિયાગથી અકળાઈ ને કદાચ કયાંક મહાર ફરવા જવાના વિચાર કરી, તેા દક્ષિણ દિશા સિવાય બીજી બધી Page #105 -------------------------------------------------------------------------- ________________ પગકથાઓ દિશાઓના વનખંડમાં જજે. પૂર્વના વનડેમાં હંમેશાં વર્ષો અને શરદ ઋતુના દેખાવો રહે છે તથા તેમાં કેટલાય લતામંડપ, પુષ્કરિણીઓ વગેરે છે. તે સર્વ ઠેકાણે તમે યથેચ્છ ફરજો તથા મજા કરજે. “જ્યારે ત્યા કરીને કંટાળો, ત્યારે ઉત્તરના વનખંડમાં જજે. ત્યાં હંમેશ શિશિર અને હેમંત ઋતુના દેખાવે રહે છે. ત્યાંથી પણ જ્યારે કંટાળે, ત્યારે પશ્ચિમ દિશામાં જજો. ત્યાં હંમેશ વસંત અને ગ્રીષ્મ ઋતુના દેખાવે રહે છે. તે વનખંડમાં ઘટાવાળા અનેક આંબાઓ છે તથા અશોક વગેરે ભિન્ન ભિન્ન પ્રકારનાં વૃક્ષથી તે અત્યંત સુશોભિત છે. જ્યારે ત્યાંથી પણ કંટાળે, ત્યારે પાછા મહેલમાં જ આવજે. પણ દક્ષિણ દિશામાં ભૂલેચૂકે પણ ન જતા. કારણ કે ત્યાં જેની દષ્ટિમાત્રથી પણ મૃત્યુ થાય એ ઉગ્ર વિષ વાળો એક ભયંકર દષ્ટિવિષ સર્પ રહે છે.” દેવીના ગયા પછી બંને ભાઈઓ તે તે વનખંડમાં વારાફરતી આનંદથી ફરવા લાગ્યા. પરંતુ તે દેવીએ મોટો ભય દર્શાવીને દક્ષિણ દિશા તરફ જવાની મના કરેલી હેવાથી જ તેમનું મન કુતૂહલથી તે દિશા તરફ જવા માટે જ ઉત્સુક રહેવા લાગ્યું. છેવટે એક દિવસ નિશ્ચય કરીને તેઓ તે દિશા તરફ જ જવા લાગ્યા. થોડે દૂર જતાં જ ચારે બાજુથી અસહા દુર્ગધ આવવા લાગી. તેમ છતાં નાક તથા મેં કપડા વડે ઢાંકીને તેઓ આગળ ગયા. ત્યાં શૂળીમાં પહેલા એક પુરુષનું રડવું તેમણે સાંભળ્યું. કુતૂહલથી તેની પાસે જઈને તેઓએ પૂછ્યું :–“હે દેવાનુપ્રય! આ Page #106 -------------------------------------------------------------------------- ________________ હe ૯ઃ માકરી વધસ્થાન કેવું છે? તું કેણ છે? કયાંથી આવ્યો છે? અને આવી ભયંકર વેદનામાં તને કેણે નાખે છે?” તેણે જવાબ આપ્યો “હે દેવાનુપ્રિયે! આ વધસ્થાન આ દ્વીપની દેવીનું છે. હું કાકંદીને રહેવાસી, ઘોડાઓને વેપારી છું. હું કેટલાય અશ્વો તથા બીજાં કરિયાણાં લઈને મેટાં વહાણમાં લવણસમુદ્રની સફરે નીકળ્યો હતો. દુર્દેવવશાત્ મારું વહાણ સમુદ્રમાં ખડક સાથે અથડાઈને ટી ગયું. માત્ર હું એક જ હાથમાં આવેલા એક પાટિયાને આધારે તરતે તરતે આ દ્વીપમાં આવી પહોંચ્યા, તથા અહીંની દેવી સાથે ભેગવિલાસ કરતે તેના મહેલમાં આનંદપૂર્વક રહેવા લાગ્યો. એક દિવસ જરાક વાંકું પડતાં તેણે ગુસસે થઈને મારી આ દશા કરી છે. હે દેવાનુપ્રિયે! તમારી પણ તે શી વલે કરશે તેની મને ખબર નથી.” આ વાત સાંભળતાં જ બંને ભાઈઓ ભયથી કંપવા લાગ્યા અને આજીજી સાથે આ દ્વીપમાંથી નાસી છૂટવાને માર્ગ તે પુરુષને પૂછવા લાગ્યા. તેણે જવાબ આપ્યો કે “હે દેવાનુપ્રિયે! પૂર્વ દિશાના વનખંડમાં શૈલક નામના ચક્ષનું એક ચક્ષાયતન છે. ત્યાં તે અશ્વરૂપે રહે છે તથા પ્રત્યેક માસની ચૌદશ, આઠમ, અમાસ અને પૂનમને દિવસે આવીને મોટેથી બોલે છે કે “કેની રક્ષા કરું?” કેને તારું?” તે તમે આ ચૌદશે તેના આતનમાં જઈ તેની પૂજાસેવા કરે અને તેને કહે કે “અમને તાર, અમારી રક્ષા કર.' - તેના કહ્યા પ્રમાણે ચૌદશને દિવસે તે ભાઈઓએ ચક્ષાયતનમાં જઈને પિતાને તારવાની અને બચાવવાની તે યક્ષને વિનંતિ કરી. Page #107 -------------------------------------------------------------------------- ________________ ધકથાઓ - તે યક્ષે તેમને કહ્યું કે, “હું તમને અવશ્ય બચાવીશ. પરંતુ ઘોડાને રૂપે જ્યારે તમને પીઠ ઉપર બેસાડીને હું લવણસમુદ્રમાં ચાલીશ, ત્યારે તે દેવી પાછળ આવી તમને બિવડાવવાનું કે શૃંગારભર્યા હાવભાવથી ભાવવાને ખૂબ જ પ્રયત્ન કરશે. તે વખતે તમારે જરા પણ પીગળવું નહિ કે તેની સામું જોવું નહિ. કારણ કે જ્યાં સુધી તમે મારી પીઠ ઉપર રહેશે ત્યાં સુધી તમને હાથ પણ લગાડવાની કેઈની તાકાત નથી. પરંતુ જો તમે જરાય લાલચ કે ભયથી પલળીને તેની સામું જોશે, કે તરત હું તમને મારી પીઠ ઉપરથી સમુદ્રમાં ફેકી દઈશ અને તે દેવી તત્ક ળ તમારે વધ કરશે.” બંને ભાઈએ તેના કહ્યા પ્રમાણે જ દઢતાથી વર્તવાનું કબૂલ કરી તેની પીઠ ઉપર આરૂઢ થયા અને ચંપા તરફ વેગથી ગમન કરવા લાગ્યા. લવણસમુદ્રને સાફ કરીને મહેલમાં આવતાં જ દેવીએ તે બંને ભાઈઓને ત્યાં ન જોયા. તે તરત જ બધી હકીકત સમજી ગઈ અને તલવાર હાથમાં લઈ તેમની પાછળ પડી. તેણે પાસે આવી તે બંને ભાઈઓને અનેક પ્રકારને ભય બતાવ્યું પણ જ્યારે તે જરા પણ ડગ્યા નહિ, ત્યારે તેણે શંગારયુક્ત હાવભાવથી તેમને ભાવવાને પ્રયત્ન કર્યો. તેને લાગ્યું કે જિનરક્ષિત કંઈક ઢીલે છે એટલે તેને ઉદ્દેશીને તે મધુર સ્વરે બોલવા લાગીઃ “હે પ્રિય! હે વલ્લભ! હે કંથ! આ જિનપાલિતને તે હું નહેતી ગમ લી, પણ તને તે હું અત્યંત પ્રિય હતી. તે પછી તું શા માટે મને વિનાકારણ એકલી મૂકીને Page #108 -------------------------------------------------------------------------- ________________ ૯ઃ માકેદી દિવસે શી રીતે જશે? હે કાંત! જે તું મારા ઉપર દયા નહિ કરે તે હું જરૂર અહીં પ્રાણત્યાગ કરીશ.” તેનાં આવાં પ્રેમ તથા અનુનયયુક્ત મધુર વચનેથી જિનરક્ષિત ગળી ગયે અને તેની સામે જોવા લાગ્યો. આમ થતાં જ પેલા યો તેને પોતાની પીઠ ઉપરથી જોરથી સમુદ્રમાં ફેંકયો અને પેલી દેવીએ તેને પિતાની તરવાર ઉપર જ અધ્ધર ઝીલી લઈ તત્કાળ મારી નાખે. - ત્યારબાદ તે જિનપાલિતને લોભાવવા પ્રયત્ન કરવા લાગી. પરંતુ જ્યારે ઘણું કરગરવા છતાં, રડવા છતાં કે હાવભાવ બતાવ્યા છતાં તે જરા પણ ડગ્યો નહિ, ત્યારે થાકીને તે પિતાના ભવન તક્ પાછી ચાલી ગઈ. ચંપા આ પહોંચતાં જ પેલા યક્ષે જિનપાલિતને તેની પાસેના એક બગીચામાં ઉતારી મૂક્યો. તેણે પોતાને ઘેર જઈ પોતાનાં માતાપિતાને રડતાં રડતાં પિતાના વીતકની અને જિનરક્ષિતના મૃત્યુની બધી હકીકત કહી સંભળાવી. ત્યારબાદ, સમય જતાં અને શેક વિસારે પડતાં સૌ સુખથી રહેવા લાગ્યાં. એક વખત ચંપા નગરીના પૂર્ણભદ્ર ઉદ્યાનમાં ભગવાન મહાવીર પધાર્યા. જિનપાલિતે તેમનું ધર્મપ્રવચન સાંભળ્યું; અને પિતાના જીવનની શુદ્ધિ માટે; તે માતપિતાની સંમતિ લઈને તેમને અંતેવાસીથઈ, સંયમપૂર્વક રહેવા લાગ્યા. હે જ બુ! જિનરક્ષિત જે પ્રમાણે દેવીના હાવભાવથી મેહિત થઈ, શિલક યક્ષની પીઠ ઉપરથી ગબડી પડીને હજારે જળચર પ્રાણુઓથી વ્યાપ્ત એવા સાગરમાં મરણ પાપે, તે પ્રમાણે જે શ્રમ અને શ્રમણએ અવિરતિથી મેહ પામીને ચારિત્ર્યથી ભ્રષ્ટ થશે, તે દુઃખથી વ્યાસ અને Page #109 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાએ ભયંકર સ્વભાવવાળા અપાર સંસારસાગરમાં પડીને ભ્રમણ કર્યા કરશે. તેમજ હે જંબુ! જેમ જિનપાલિત દેવીથી ક્ષેમ ન પામતાં પોતાના સ્થાને જઈ જીવિત અને સુખ પાપે, તે પ્રમાણે જે શ્રમણે અને શ્રમણુઓ સર્વ પ્રકારના માનસિક કામને એક વાર મૂક્યા પછી ફરી ઇચ્છતાં નથી, તે આ ભયંકર સંસારસમુદ્રને ઓળંગી સિદ્ધિપદને પામે છે. હે જંબુ! શ્રમણભગવાન મહાવીરે નવમા અધ્યયનને આ પ્રમાણે અર્થ કહ્યો છે, તે તને મેં કહ્યો, એમ આર્ય સુધર્મા બોલ્યા. ૧૦ ચંદ્રમા [ચંદિમા૧] શ્રમણભગવાન મહાવીરે કહેલ નાયાધમ્મકહાના નવમા અધ્યયનને અર્થ જાણ્યો; તે હવે તેના દશમાં અધ્યયનને શો અર્થ કહ્યો છે તે જણાવે, એમ આર્ય જંબુએ પોતાના ગુરુ આર્ય સુધર્માને કહ્યું. આર્ય સુધર્મા બોલ્યા – એકવાર રાજગૃહ નગરની બહારના ગુણશિલક ચિત્યમાં શ્રમણભગવાન મહાવીર આવીને ઊતર્યા હતા. તેમના મોટા શિષ્ય ગૌતમે તે વખતે તેમને નીચે પ્રમાણે પ્રશ્ન પૂછયો – “હે ભગવાન ! આત્માની શુદ્ધિને વિકાસ કેવી રીતે થાય છે અને હાસ કેવી રીતે થાય છે, તે મને કહે.” Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ક્રમા શ્રમણભગવાન મહાવીર માલ્યા :-~ “ હે ગૌતમ! વર્ણ, શીતલતા, સ્નિગ્ધતા, કાંતિ, દીપ્તિ, દ્યુતિ, છાયા, પ્રભા, એજસ, લેફ્યા અને મંડળની ખાખતમાં કૃષ્ણપક્ષના પડવાના ચંદ્ર પૂર્ણિમાના ચંદ્ર કરતાં હીન હાય છે. “ તે જ પ્રમાણે કૃષ્ણપક્ષના પડવાના ચંદ્ર કરતાં બીજના ચંદ્ર હીનતર હોય છે. અને એ રીતે દરરાજ હીન થતા થતા અમાસની રાત્રે તે છેક નષ્ટ થઈ જાય છે. “ એ જ પ્રમાણે હે આયુષ્યમન્ શ્રમણુ ! ક્ષમા, નિભતા, જિતેન્દ્રિયતા, સરલતા, મૃદુતા, લઘુતા, સત્ય, તપ, ત્યાગ, અકિંચનતા અને બ્રહ્મચર્યંના ગુણાથી રહિત થઈ ને આપણાં નિગ્ર નિગ્રંથીઓ દિનપ્રતિદિન હીન, હીનતર અને હીનતમ દશાને પામતાં છેવટે અમાસના ચંદ્રની જેમ બિલકુલ નાશ પામે છે. “ વળી હું ગૌતમ ! શુક્લપક્ષના પડવાના ચંદ્ર વણુ, વ્રુતિ વગેરે ગુણેાની બાબતમાં અમાવાસ્યાના ચંદ્ર કરતાં અધિક હોય છે. તે જ પ્રમાળે શુક્લપક્ષમાં ખીજના ચંદ્ર પડવાના ચંદ્ર કરતાં અધિકતર હોય છે. એ રીતે વધતાં વધતાં પૂર્ણિમાના ચંદ્ર એ બધા ગુણૈાથી પરિપૂર્ણ હોય છે. “ એ જ પ્રમાણે હું આયુષ્યમન શ્રમણ ! ક્ષમા વગેરે ગુણાને વધારે ને વધારે ખીલવનારાં નિગ્રંથ અને નિગ્રંથીઓ છેવટે પર્ણિમાના ચંદ્રની પેઠે પરિપૂર્ણ થાય છે. ” હું જખુ ! આ પ્રમાણે શ્રમણભગવાન મહાવીરે દશમા અધ્યનના અર્થ કહ્યો છે; તે તને મે' કહ્યો, એમ આ સુધાં ખેલ્યા. Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૧ દાવવનાં ઝાડ [દાવવા ] શ્રપણુભગવાન મહાવીરે કહેલે નાયાધમ્મકહાના દશમા અધ્યયનને અર્થ જાણ્ય; તે હવે તેના અગિયારમા અધ્યચનને શું અર્થ કહ્યો છે તે જણાવે, એમ આર્ય જ બુએ પિતાના ગુરુ આર્ય સુધર્માને કહ્યું. આર્ય સુધર્મા બેલયા – એકવાર રાજગૃહ નગરની બહાર ગુણશિલ ચૈત્યમાં શ્રમણભગવાન મહાવીર આવીને ઊતર્યા. તેમના મોટા શિષ્ય ગૌતમે તે વખતે તેમને નીચે પ્રમાણે પ્રશ્ન પૂછ્યો – હે ભગવન ! કેવા પ્રકારના જીવને આરાધક કહેવા, અને કેવા પ્રકારના અને વિરાધક કહેવા, તે મને કહે.” શ્રમણભગવાન મહાવીરે જવાબ આપ્યો – “સમુદ્રને કાઠે ઘટાવાળાં, પત્ર, પુષ્પ અને ફળથી લચેલાં તથા પુષ્કળ હરિયાળીવાળાં સુશોભિત દાવદવ નામનાં વૃક્ષો હોય છે. હવે જ્યારે કેઈ વાર દ્વીપના ઈષતપુરાવાત, પશ્ચાતુવાત, મંદવાત અને મહાવાત ચાલે છે, ત્યારે તે વૃક્ષેમાંનાં કેટલાંક તે જેવાં હોય છે તેવાં જ સુશેક્ષિત રહે છે, કેટલાંક જીણું થઈ જાય છે, કેટલાંક કરમાઈ જાય છે અને કેટલાંક સૂકાં ટૂંઠાં જેવાં થઈ જાય છે. “એ જ પ્રમાણે, જે નિગ્રંથ અને નિગ્રંથીઓ બીજા શ્રમણ અને શ્રમણુઓના કે શ્રાવક અને શ્રાવિકાઓના Page #112 -------------------------------------------------------------------------- ________________ ૧૧: દાવાનાં ઝાડ ૧ સ'સગમાં આવતાં પેાતાની સહનશીલતા ગુમાવતાં નથી અને નિર્ભય રહીને સાવધાનપણે બધું સહન કરી લે છે, પરંતુ અન્ય ધર્મવાળાંઓના સંસગમાં આવતાં જ ઊકળી જાય છે કે ક્ષમાને કેરે મૂકી કશું સહન કરવાની દરકાર રાખતાં નથી, અને ધર્મને નિમિત્તે ક્રોધને વશ થાય છે, તેને અશથી વિરાધક કહ્યાં છે. જે નિગ્રંથ અને નિગ્રંથી અન્ય તીથિકાના સ'સગમાં આવતાં શાંત રહે છે પણ શ્રમણ અને શ્રમણીઓ તથા શ્રાવક અને શ્રાવિકાઓના સંસર્ગમાં આવતાં જ ખળભળી ઊઠે છે, ક્રોધે ભરાય છે, ચઢ્ઢા તદ્દા મેલી નાખે છે, અને સહનશીલતાને કારે મૂકે છે, તેને અશથી આરાધક કહ્યાં છે. “ જે નિગ્રંથ અને નિગ્રંથીઓ કોઈના પણ સહવાસમાં આવતાં પેાતાના સમલાવ ગુમાવી બેસે છે અને અવિવેકને વશ થઈ વિષમભાવમાં પ્રવર્તે છે, તેઓને સર્વાંશે વિરાધક કહ્યાં છે. “ અને જે શ્રમણ અને શ્રમણીએ ગમે તેના સહવાસમાં આવતાં સમભાવે જ વતે છે, કદી ગુસ્સે થતાં નથી, કે આકૃતિમાં, ભાષામાં કે વિચારમાં ક્રોધના અંશ પણ આવવા દેતાં નથી, તેવાં ક્ષમાશીલ શ્રમણ શ્રમણીઓને સર્વાશે આરાધક કહ્યાં છે.” હું જખુ ! જીવાની આરાધકતાના પાયા તેમની સહનશીલતા ઉપર છે અને વિરાધકત્તાનું મૂળ તેમના ક્રોધી સ્વભાવમાં છે. એ અથ શ્રમણુભગવાન મહાવીરે આ અગિયારમા અધ્યયનમાં કહ્યો છે; તે મેં તને કહ્યો, એમ આ સુધર્મા આલ્યા. Page #113 -------------------------------------------------------------------------- ________________ ધમકથાઓ સાર આ અધ્યયનમાં આરાધક અને વિરાધકનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. આરાધક એટલે ભગવાનની આજ્ઞા પ્રમાણે ચાલનાર, અને વિરાધક એટલે તે પ્રમાણે નહિ ચાલનાર. જે મનુષ્ય પોતે માનેલાં સ્વજને સાથે કે અન્ય ધમવાળાઓ સાથે કઈ પ્રકારની અથડામણમાં આવે છે, તેને આમાં સ્પષ્ટ શબ્દમાં વિરાધક કહાો છે. અને જે બધા સાથે સમભાવથી વતે છે, તેને આરાધક કહ્યો છે. અન્ય તીર્થિક (અન્ય સંપ્રદાયવાળાઓ) સાથે અથડામણમાં આવવાનું નિમિત્ત માત્ર સાંપ્રદાયિક અમિતા સિવાય બીજું કાંઈ કળી શકાતું નથી. ભગવાન જાણતા હતા કે આ એકજ કારણથી એક ધર્મને માનનારા પણ ભિન્ન ભિન્ન સંપ્રદાયવાળા અને જુદા જુદા ધર્મને માનનારા એ બધા પિતા પોતાને સાચા માનીને તે પ્રમાણે વર્તશે તે નહિ, પણ લડશે જરૂર. એવા લડનારાઓને તેમણે વિરાધક કહીને ખાસ વખોડક્યા છે. આથી સ્પષ્ટ માલમ પડે છે કે જિનપ્રવચનમાં પરસ્પર મતભેદને અંગે જેનેએ પરસ્પર ધમકલહ કરે એ ભગવાનની ચોખ્ખી વિરાધના છે. તેમ જ બીજા પ્રવચનની સાથે, તેમને મિથ્યા કહીને કલહ કરે એ પણ વિરાધના જ છે. ભગવાનના કહા પ્રમાણે જે પુરુષ સ્વ કે પરધમી સાથે સહિષ્ણુતાથી વર્તે છે તે જ આરાધક કહેવાય છે. Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૨ પાણી [ઉદગણાય'] શ્રમણભગવાન મહાવીરે કહેલે નાયાધમ્મકહાના અગિયારમા અધ્યયનનો અર્થ જાણે; તો હવે તેના બારમા અધ્યયનને શું અર્થ કહ્યો છે તે જણાવે, એમ આર્ય જંબુએ પોતાના ગુરુ આર્ય સુધર્માને કહ્યું. આર્ય સુધર્મા બોલ્યા :– ચંપા નગરીમાં જિતશત્રુ નામે રાજા હતા. તેને ધારિણી નામે સ્ત્રી અને અદીનશત્રુ નામે યુવરાજ પુત્ર હતે. તેના રાજ્યની ધુરા સુબુદ્ધિ નામ શ્રમણોપાસક અમાત્યના હાથમાં હતી. ચંપાની બહાર એક મોટી ખાઈ હતી. તેનું પાણી સડેલા મુડદા જેવું ગંધાતું, જેવું કે અડકવું ન ગમે તેવું ગંદું, અને અસંખ્ય કીડાઓથી ખદબદતું હતું. એકવાર જિતશત્રુ રાજા અનેક મોટા રાજાઓ, ધનાઢ્યો અને સાર્થવાહો સાથે ભેજન લીધા પછી ભેજનની સામગ્રીનાં વખાણ કરતે તેઓને આ પ્રમાણે કહેવા લાગ્યું – “હે દેવાનુપ્રિયે ! આપણે લીધેલા ભોજનને રસ ઉત્તમોત્તમ હતું. તેને વર્ણ, ગંધ અને સ્પર્શ પણ એ જ સુંદર હતે. ભેજન દીપક, તર્પક, અત્યંત આસ્વાદવાળું તથા આપણું બત્રીસે કોઠાઓને ઠંડક વાળે એવું આહલાદક હતું.” Page #115 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાઓ અમાત્ય સુબુદ્ધિ સિવાય ત્યાં બેઠેલી મંડળીએ રાજાની હામાં હા મેળવી; પણ સુબુદ્ધિએ કહ્યુંઃ — “ એમાં શું નવાઈ છે ? એ તા પુદ્ગલ-પરમાણુઓના સ્વભાવ છે. કેટલીક વાર સારાં અને મધુર અવાજવાળાં પરમાણુઓ કાનને ન ગમે તેવા કઠોર અવાજવાળાં થઈ જાય છે, અને કાનને ન ગમે તેવા અવાજવાળાં પરમાણુએ ઉત્તમ, મધુર અવાજવાળાં પણ બને છે. . “ જે અણુએ આંખને અત્યંત પ્રસન્નતા આપનારાં હાય છે, તે કોઈ વાર જોવાં પણ ન ગમે તેવાં થઈ જાય છે; અથવા તેથી ઊલટું પરિણામ પણ આવે છે. “સુગ ́ધી અણુએ કેટલીક વાર માથું ફાટી જાચ તેવાં દુર્ગંધયુક્ત પણ થઈ જાય છે; અને દુર્ગંધી અણુએ માથાને તર કરે તેવી સુવાસ પણ આપવા લાગે છે. જીભને સ્વાદિષ્ટ લાગનારાં પરમાણુએ કેટલીક વાર એસ્વાદ પણ અની જાય છે; અને ચાખવાં પણ ન ગમે તેવાં આણુએ અત્યંત મધુર પણ થઈ જાય છે. << “ જે અણુઓના સ્પ કરવાનું આપણુને વારવાર મન થાય, તે જ અણુએ કેટલીક વાર અડકવાં પણ ન ગમે તેવાં થઈ જાય છે; જ્યારે કેટલીક વાર તેથી ઊલટું પરિણામ પણ આવે છે. “ એટલે કે અમુક ઘણું સરસ અને અમુક હું જ ખરાબ છે એ કાંઈ નવાઈ ના વિષય નથી. “ કેટલીક વાર સરસ વસ્તુ સંયેાગવશાત્ મગડી પશુ પશુ જાય છે અને ખરાબ વસ્તુ સુધરી પણ જાય છે. એ તા માત્ર પરમાણુઓના સ્વભાવ અને સચેાગની વિચિત્રતા છે.” Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૨ પાણી સુબુદ્ધિની આ હકીકત જિતશત્રુને ગમી નહિ પણ તે આ વિષે વધુ ચર્ચા ન કરતાં ચૂપ રહ્યો. એક વાર જિતશત્રુ રાજા ઘોડેસ્વાર થઈને મોટા પરિવાર સાથે નગર બહાર, તે ખાઈના અત્યંત ગંદા પાણી પાસે થઈને ફરવા નીકળ્યા. ત્યાં તે પાણીની અસહ્ય દુર્ગધથી તેને નાક દાબવું પડ્યું. થોડે આગળ જઈને રાજાએ બધા સમક્ષ એ પાણીની નિંદા શરૂ કરી. તેણે કહ્યું – એ ખાઈના પાણુને રંગ ઘણે જ ખરાબ છે અને અને ગંધ તે સાપના સડેલા મુડદા જેવું છે. એટલા ઉપરથી જ તેના સ્વાદ અને સ્પર્શની પણ અટકળ કરી શકાય છે.” રાજાની આ વાત પણ અમાત્ય સિવાય બીજા બધાએ કબૂલ રાખી. માત્ર અમાત્યે કહ્યું – “હે સ્વામી ! મને તો તમારી આ વાતમાં કંઈ નવાઈ લાગતી નથી. મેં પહેલાં કહ્યું હતું તે પ્રમાણે એ તે બધું પરમાણુઓના સ્વભાવની વિચિત્રતામાં જ રહેલું છે.” જિતશત્રુએ સુબુદ્ધિને કહ્યું – હે દેવાનુપ્રિય ! તારે અભિપ્રાય બરાબર નથી. મને તે તારું કથન દુરાગ્રહ ભરેલું જ લાગે છે. જે સારી વસ્તુ છે તે સારી જ છે, અને ખરાબ વસ્તુ છે તે ખરાબ જ છે. તેમને તે સ્વભાવ પલટાઈ જાય એવું તે કઈ બનતું હશે ?” રાજાના કથન ઉપરથી સુબુદ્ધિને લાગ્યું કે વસ્તુમાત્ર પરિવર્તનશીલ છે એ વાત રાજા જાણતો નથી. માટે મારે પ્રત્યક્ષ પ્રયોગ કરી બતાવી, રાજાને ભગવાન મહાવીરે કહેલું વસ્તુનું સ્વરૂપ બરાબર સમજાવવું જોઈએ. Page #117 -------------------------------------------------------------------------- ________________ ધર્મસ્થાએ ભગવાન મહાવીરે કહ્યું છે કે, વસ્તુમાત્ર દ્રવ્ય પર્યાય ઉભયરૂપ છે. દ્રવ્ય વિનાના પર્યાયે અને પર્યા વિનાનું દ્રવ્ય હોઈ શકે જ નહિ. પર્યાય એટલે પરિણામ-ફેરફાર, આ હકીકત રાજાના ધ્યાનમાં આવે માટે મારે ખાઈના આ ગંદા પાણીને જ સ્વચ્છ કરી બતાવવું જોઈએ. આમ વિચાર કરી, ઘેર પાછા ગયા બાદ, સુબુદ્ધિએ બજારમાંથી નવ કોરા ઘડાઓ મંગાવ્યા તથા પોતાનાં માણસે દ્વારા તે ઘડાઓમાં ખાઈનું ગંદું પાણી બરાબર ગળીને ભરાવી મંગાવ્યું. ત્યારબાદ તેણે તે ઘડાઓ બરાબર બંધ કરી સાત દિવસ રાખી મૂક્યા. ત્યારબાદ બીજા નવા ઘડાઓ મંગાવી, તે પણ તેમાં ફરી ગળીને નંખાવ્યું અને તે દરેકમાં તાજી રાખ નંખાવી. સાત દિવસ બાદ ફરી નવા ઘડા મંગાવી તેણે તે પ્રમાણે જ ફરી કરાવ્યું. આમ સાત અઠવાડિયાં સુધી તેણે તે પાછું વારંવાર ફેરવાવ્યા કર્યું તથા તેમાં તાજી રાખ નંખાવ્યા કરી. સાતમે અઠવાડિયે એ પાને વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ સ્વચ્છમાં સ્વચ્છ પાણી જે થશે. તે ઇદ્રિ અને ગાત્રોને આહ્લાદ આપે તેવું, પચ્ય, હલકું અને સફટિક જેવું નિર્મળ થયું. એ ઉત્તમ પાણીને વધુ ઉત્તમ બનાવવા સુબુદ્ધિએ તેમાં સુગંધી વાળો, મેથ વગેરે ઉદકસંભારણીય દ્રવ્યો મેળવ્યાં અને રાજાના પાણિયારાને એ પાણી લઈ જઈ, ભોજન વખતે રાજાને આપવાની સૂચના કરી. જમ્યા પછી રાજાએ એ પાણી પીને તેનાં ખૂબ વખાણ કર્યો અને સાથે જમનારા બધા રાજાઓ, મિત્રો વગેરેને કહ્યું કે, “હે દેવાનુપ્રિયે ! આપણે જે પાણી અત્યારે પીધું એ ઉત્તમ છે. શું એને સ્વાદ ! શું એને રંગ ! શી એની અઠવાડિક છે એ વાત ચિતે રક Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૨: પાણી ગધ ! અને કેવી એની હિમ કરતાંયે વધારે શીતલતા ! હું તે તેને ઉદકરતન કહું છું.” વખાણ કરતાં કરતાં રાજાએ પાણિયારાને પૂછ્યું કે “ આ પાણી તે કયાંથી મેળવ્યું? પાણિયારો બેલ્યો – “મહારાજ પાણી સુબુદ્ધિને ત્યાંથી આવેલું છે.” રાજાએ સુબુદ્ધિને બોલાવીને પૂછયું – “હે દેવાનુપ્રિય ! તું આવું સરસ પાણી ક્યાંથી લા ?” સુબુદ્ધિએ જવાબ આપે – “મહારાજ ! એ પાણી પિલી ગંધાતી ખાઈનું જ છે.” રાજાએ વિમય સાથે પૂછયું કે, “શું આ પેલી ગંદી ખાઈનું પાપ છે?” સુબુદ્ધિ બે – “મહારાજ ! એ તેનું જ પાણી છે. જિનભગવાને કહ્યું છે કે વસ્તુમાત્ર પરિણમનશીલ છે. જ્યારે તમે ભેજનનાં વખાણ ક્યાં અને પાણીની નિંદા કરી, ત્યારે મેં તમને જિનભગવાનને સિદ્ધાંત સમજાવવા પ્રયત્ન કરેલ; પણ તમારા માન્યામાં તે વાત આવી નહિ. તેથી મેં ખાઈના ગંધાતા પાણી ઉપર પ્રવેગ કરીને તમને તે પ્રત્યક્ષ કરી બતાવ્યો.” આમ થવા છતાં રાજાને સુબુદ્ધિ ઉપર વિશ્વાસ ન આવ્યું. તેથી તેણે પિતાની દેખરેખ નીચે, કોઈથી ફેડી ન શકાય તેવાં ખાસ અંગત માણસેદ્વારા એ પાણી મંગાવી સુબુદ્ધિના કહેવા પ્રમાણે એ પ્રગ ફરી કરી જોયે. ત્યાર બાદ તેને પાકી ખાતરી થઈ કે સુબુદ્ધિનું કહેવું પૂરેપૂરું ખરું છે. તેણે ફરી વાર સુબુદ્ધિને બોલાવીને પૂછ્યું કે વસ્તુના સ્વરૂપને લગતે આ સત્ય સિદ્ધાંત તે ક્યાંથી મેળ ?” Page #119 -------------------------------------------------------------------------- ________________ ધમકથાએ સુબુદ્ધિ બેલ્ય: “મહારાજ ! જિનભગવાનના વચનથી હું એ સિદ્ધાંત સમજ્યો . તેથી જ કેઈ સુંદર વસ્તુ જોઈને હું ફુલાત નથી તેમ જ નઠારી વસ્તુ જોઈ ગભરાતો નથી. વસ્તુના પર્યાનું યથાર્થ ભાન થવાથી મુમુક્ષુ પિતાને સમભાવ ટકાવી બરાબર મધ્યસ્થ રહી શકે છે અને કષાયોની ચીકાશમાં પડતું નથી.” સુબુદ્ધિની વાત સાંભળીને રાજાને એ સિદ્ધાંત સમજવાની તીવ્ર ઈચછા થઈ. સુબુદ્ધિએ તેને પઢાર્થના સ્વરૂપ પરત્વેને જિનભગવાનને સિદ્ધાંત બરાબર સમજાવ્યું. તેમ જ સદાચાર પરત્વે જિને કહેલે ચાતુર્યામ ધમર તથા ગૃહસ્થ ધર્મની બરાબર સમજ આપી. રાજા તે વાત સાંભળી ઘણે પ્રસન્ન થયે તથા સુબુદ્ધિને કહેવા લાગે – “હે દેવાનુપ્રિય! તારું કહેવું મને બરાબર ગમ્યું છે, એમાં મારે પાકે વિશ્વાસ છે. હવે હું પદાર્થનું યથાર્થ સ્વરૂપ સમજ્યો છું તથા આચારશુદ્ધિ માટે જિને કહેલા ગૃહસ્થધર્મને મારી પ્રવૃત્તિમાં ઉતારવાને છું.” એક વાર ચંપા નગરીની બહાર પૂર્ણભદ્ર ચિત્યમાં કેટલાક જિનાનુયાયી સ્થવિરે આવીને ઊતર્યા. સુબુદ્ધિએ રાજાની સંમતિ લઈ તે સ્થવિરોના અંતેવાસી થવાને વિચાર કર્યો. પરંતુ રાજાએ તેને કહ્યું કે, “ડાં વરસ પછી આપણે બંને સાથે જ જિનભગવાનના સ્થવિરેના અંતેવાસી થઈશ, ” Page #120 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણ ૧૨: પાણી સુબુદ્ધિએ રાજાની તે વાત સ્વીકારી અને એ બંને બાર વરસ સુધી ગૃહસ્થધમાં રહ્યા. ત્યાર બાદ ચિત્તવૃત્તિને પરિપાક થયે રાજાએ પોતે જ સુબુદ્ધિને બોલાવીને કહ્યું કે, “હવે આપણે આ અદીનકુમારને ગાદી ઍપી, તથા કુટુંબની સંમતિ મેળવી, બંને સાથે જ પેલા સ્થવિરેના અંતેવાસી થઈએ.” એ પ્રમાણે કુમારને રાજ્યાભિષેક કર્યા બાદ તે બંનેએ પ્રવ્રજ્યા લીધી અને જીવનશુદ્ધિને માગ સ્વીકાર્યો. બંને જણાએ અગિયાર અગેનું અધ્યયન કર્યું, મનુષ્યમાત્રમાં મિત્રીભાવ પ્રગટાવવા ઉગ્ર પ્રયત્ન કરી ચિત્તમાં સમભાવ કેળ, તથા શરીર-ઈદ્રિયોને પોતાના વશમાં આણ્યાં. એ પ્રમાણે કેટલાય વર્ષો સુધી સંયમ અને તપનું આચરણ કરતા તે, છેવટે કાળ કરી સિદ્ધ બુદ્ધ અને મુકત થયા. આ પ્રમાણે હે જંબુ ! શ્રમણભગવાન મહાવીરે પિતાનું મંતવ્ય બીજાને બરાબર સમજાવવાની પદ્ધતિ આ અધ્યયનમાં વર્ણવી બતાવી છે, તે મેં તને કહી, એમ આર્ય સુધર્મા બોલ્યા. જીવન કર્યું સમભા Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૩ દેડકો [મંડ૧] શ્રમાણુભગવાન મહાવીરે કહેલો નાયાધમ્મકહાના બારમા અધ્યયનને અર્થ જા; તે હવે તેના તેરમાં અધ્યયનને શું અર્થ કહ્યો છે તે જણાવે, એમ આર્ય જબુએ પોતાના ગુરુ આર્ય સુધર્માને કહ્યું. આર્ય સુધર્મા બોલ્યા – રાજગૃહ નગરની બહાર ગુણશિલક નામે ચૈત્ય હતું. તે નગરમાં શ્રેણિકરાજા રાજ્ય કરતું હતું. તે સમયે ગામેગામ ફરતા ફરતા સંયમ અને તપથી આત્માને વાસિત કરતા શ્રમણુભગવાન મહાવીર પોતાના ચૌદ હજાર શ્રમણ સાથે ત્યાંના ગુણશિલક ચિત્યમાં આવીને ઊતર્યા. ત્યાં એકવાર સૌધર્મક૯૫ના દરાવતંસક નામના વિમાનમાં રહેનારે દદુર નામને તેજસ્વી દેવ તેમની ભક્તિ કરવા આવ્યા. તે દેવનું દિવ્ય તેજ જોઈને ભગવાનના મોટા શિષ્ય તેમને પૂછયું – “હે ભગવન ! એ દેવે એવું અદ્ભુત તેજ શાથી મેળવ્યું?” ભગવાન બોલ્યાઃ – “હે ગૌતમ ! આ નગરમાં પહેલાં મેટી રિદ્ધિવાળો અને વ્યવહારકુશળ નંદ નામે એક મેટે મણિયાર રહેતા હતા. તે વખતે એક વાર ફરતે ફરતે હું આ નગરમાં આવી ચડ્યો. નંદ મણિયારે મારું પ્રવચન સાંભળી મારી પાસે શ્રમણોપાસકને ધર્મ સ્વીકાર્યો. ૯૪ Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૩: દેડકે પછી દિવસ જતાં અસંયમીઓના સહવાસને કારણે તે ધીરે ધીરે પોતાના સંયમમાં શિથિલ થવા લાગ્યો. એક વાર જેઠ માસમાં નિર્જળે અઠ્ઠમ (ત્રણ ઉપવાસ) સ્વીકારીને તે પિતાની પૌષધશાળામાં રહ્યો હતો. છેલ્લે દિવસે તેને અત્યંત તૃષા અને સુધા લાગી. પણ તે અસંયત અને આસક્ત થયો હોવાથી ભૂખ અને તરસ વખતે સમભાવ ટકાવી રાખવાને બદલે અત્યંત વ્યાકુળ થઈ ગયે. તે વખતે તેને વિચાર આવ્યો કે, જે લોકોને પીવા માટે કે નાહવા માટે વાવે, પુષ્કરિણીઓ અને તલાવડીઓ ખણાવે છે, તેઓને ખરે ખર ધન્ય છે. હું જેમ અત્યારે તૃષાથી પીડાવું છે, તેમ અનેક પ્રવાસીઓ આવા સખત તાપમાં તરસથી તરફડતા હશે. તેઓને માટે એ વા અને તલાવડીઓ આશીર્વાદ સમાન છે. આમ વિચાર કરતાં તેણે નિશ્ચય કર્યો કે, આવતી કાલે સવારે જ એક મેટું ભંટણું લઈ હું રાજા પાસે જઈને તેની સંમતિ મેળવી એક મોટી પુષ્કરિણું ખોદાવીશ. સવાર થતાં જ તે પ્રમાણે તેણે રાજા પાસે જઈને તેને વિનંતિ કરી – “હે મહારાજ ! આપ અનુમતિ આપે તે નગરની બહાર, ભાર પર્વત પાસે, વાસ્તુશાસ્ત્રીઓ બતાવે તે જગ્યાએ હું એક મેટી પુષ્કરિણી ખેદાવવાની ઈચ્છા રાખું છું.” રાજાએ તેમ કરવાની તેને ઘણું ખુશીથી રજા આપી. ત્યાર બાદ તેણે વૈભાર પર્વતની પાસે સમચોરસ, સરખા કાંઠાવાળી, અનેક જાતનાં પુષ્પોથી સુગંધિત અને પુપેની ગંધથી છકેલા ભમરા તથા સારસ વગેરે અનેક Page #123 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાઓ જળચર પંખીઓના અવાજથી ગુંજાયમાન એવી મોટી પુષ્કરિણી બંધાવી. તેની ચારે દિશામાં તેણે ઘટાદાર વૃક્ષોની ગાઢ છાયાવાળા અને સુગંધિત પુપવાળી લતાઓથી બહેકતા ચાર વનખંડે તૈયાર કરાવ્યા. - ત્યાર બાદ પૂર્વના વનખંડમાં તેણે અનેક સ્તંભેથી સુશોભિત અને અત્યંત મનોહર એવી એક મોટી ચિત્રસભા બંધાવી. તેમાં પ્રેક્ષકોને પ્રસન્ન કરે તેવાં અનેક પ્રકારનાં લાકડાનાં રમકડાં, પુસ્તની બનાવટે, વિવિધ જાતનાં ચિત્રો, માટીની અનેક પ્રકારની સજાવટે, જુદી જુદી જાતનાં ગૂંથણકામ, તથા વટીને, ભરીને અને સમૂહ કરીને તૈયાર કરેલા દેખાવો વ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવ્યા હતા. તે પ્રત્યેકની સમજ આપનારા નિપુણ કારીગરે, તેમ જ વિવિધ પ્રકારનાં ગાયનવાદન કરનારા ગાયકે તથા કુશળ નટને ત્યાં પગાર આપીને રોકવામાં આવ્યા હતા. શ્રમથી કંટાળીને નગર બહાર વિહાર કરવા આવનાર લેકે તે સભામાં નિરંતર બિછાવી રખાતાં આસને ઉપર બેસીને પ્રસન્નતાપૂર્વક તે દેખાવો જેતા, સંગીત સાંભળતા અને નાટકને રસ લઈ પિતાને શ્રમ દૂર કરતા. દક્ષિણના વનખંડમાં અનેક જળયંત્રોથી શોભિત, વિશાળ, ભવ્ય, ઊંચી, તથા સહેલાઈથી સ્વચ્છ થઈ શકે તેવી એક પાકશાળા તયાર કરાવી હતી. તેમાં ખાન, પાન, ખાદિમ અને સ્વાદિમ એ ચારે પ્રકારની વિપુલ ભજનસામગ્રી તૈયાર કરવા પાકશાસ્ત્રમાં પ્રવીણ રસેઈયાઓને રેકેલા હતા. એ રસેઈયાઓ ત્યાં આવનારા શ્રમણે, બ્રાહ્મણે, કૃપણ લોકે અને માગણેને તે ભેજનસામગ્રી છૂટે હાથે Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૩: દેડકે ૯૭ આપતા. ત્યાં આવનાર કઈ ભૂખ્યું ન જાય તેની નંદ મણિયારની ખાસ આજ્ઞા હતી. પશ્ચિમના વનખંડમાં ચારેકોરથી વિપુલ પ્રકાશ અને સ્વચ્છ હવા આવી શકે તેવું એક મેટું ઔષધાલય બંધાવ્યું હતું. ત્યાં અનેક વૈદ્યો, વિદ્યપુત્રો, રેગની પરીક્ષા કરનારા અનુભવી અને તર્કથી રોગને સમજનારા ચતુર માણસને રોકવામાં આવ્યા હતા. તેઓ ત્યાં આવનાર સર્વ રોગીઓ, પ્લાન, દુર્બલે અને અનેક વ્યાધિથી પીડાયેલા લેકેની નિદાનપૂર્વક ચિકિત્સા કરતા હતા. ચિકિત્સા ઉપરાંત રેગીએના ઉપચાર અને ખાનપાનની પણ ત્યાં સંભાળભરી વ્યવસ્થા હતી. ઉત્તરના વનખંડમાં નંદ શેઠે એક મોટી આલંકારિકસભા બનાવરાવી હતી. ત્યાં આવનારા લેકેને સ્વચ્છ કરનારા અનેક અલંકારિક પુરુષો (હજામે) રાખવામાં આવ્યા હતા. કેટલાય શ્રમ, અનાથ, ગ્લાને, રોગીઓ અને દુર્બલે તે સભાને લાભ લઈ સ્વચ્છ થતા. રાજગૃહમાં આવતા કે રહેતા અનેક મુસાફરે, કાસદિયાએ, કાવડિયાઓ અને કારીગરે, ઘાસ, પાંદડાં અને લાકડાંના ભારા લઈ જનારા અનેક અનાથ કે સનાથ લેકે તે નંદા પુષ્કરિણમાં નાહવા, પાણી પીવા અને પાણી લઈ જવા વારંવાર આવતા તથા કેટલાક તે ત્યાં આવીને માત્ર જળક્રીડા કરતા. પુષ્કરિણકાંઠે ઊભા કરેલા કેળના મંડપોમાં, લતાકુંજોમાં અને પક્ષીઓના અવાજથી કલકલિત અનેક પ્રકારની પુષ્પની પથારીઓમાં સાયવિહારે નીકળેલા રાજગૃહવાસીઓ આરામ કરતા. Page #125 -------------------------------------------------------------------------- ________________ ધમકથાઓ એ પુષ્કરિણીને લીધે આખા રાજગૃહમાં અને તેની ચારે બાજુ નંદ મણિયાર ખૂબ જ પ્રસિદ્ધ થયે. જ્યાં જઈને સાંભળે ત્યાં લોકો તેના જ ગુણ ગાતા અને કહેતા ધન્ય છે નંદ મણિયારને ! સફળ છે એને મનુષ્યજન્મ! અને ધન્ય છે તેનાં માતાપિતાને !” આવી ચારે દિશામાં ફેલાયેલી પિતાની કીર્તિ સાંભળીને શ્રમ પાસકની મર્યાદાથી વ્યુત થયેલો તે નંદ મણિયાર અધિકાધિક પ્રસન્ન થયા અને પિતાનું નામ અમર થયું જાણું ખૂબ ફુલાતો સુખે સુખે રહેવા લાગ્યો. એમ કેટલાક દિવસે વહી ગયા બાદ એક વાર નંદ મણિયારનું શરીર સેળ રેગથી એકીસાથે ઘેરાયું. શ્વાસ, ખાંસી, જવર, દાહ, શૂલ, ભગંદર, હરસ, અજીર્ણ, આંખનું શૂળ, માથાનું શૂળ, અરુચિ, આંખ અને કાનની વેદના, ખરજ, જલોદર, અને કેદ્ર એમ રોગેથી તે હેરાન હેરાન થઈ ગયો. તેણે રાજગૃહમાં ઘોષણા કરાવી કે જે કઈ વૈદ્ય નદ મણિયારના એક પણ રોગને શમાવશે તેને મેં માગ્યું નાણું આપવામાં આવશે. આ શેષણ તેણે ફરી ફરી બેત્રણ વાર કરાવી. તેને કારણે કેટલાય વૈદ્યો અને વૈદ્યપુત્ર, ચિકિત્સાને લગતાં શસ્ત્રો, પાત્રો, શસ્ત્રોને તીક્ષણ કરવાની સલ્લીઓ, કરિયાતા વગેરેની સળીઓ અને અનેક પ્રકારનાં એસડસડ લઈને આવ્યા. તેઓએ આવીને નંદમણિયારનું શરીર તપાસ્યું, નિદાન વિષે અંદર અંદર પડપૂછ કરી. કેટલાય લેપ, ખરડે, ચીકણું પીણું, વમન અને વિરેચનના ઉપચારો, નાસે, ડાં, અપસ્નાને (ચીકાશ દૂર કરવા માટેનાં સ્નાન), અનુવાસના, Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૩: દેડકે બસ્તી, નિરૂહ, શિરાવે" તક્ષણે, પ્રક્ષણ, શિરેવેન્ટને, તર્પણે, અને પુટપાકે, ૧૦ વગેરે ઉપાચની સૂચના કરી તથા ઔષધ તરીકે કેટલાય પ્રકારની છાલા, વેલે, મૂળે, કદ, પત્રો, પુખે, ફૂલે, બીજે, સળીઓ વગેરે ચીધી. પણ તેઓના એક પણ ઉપચારથી નંદના શરીરને જરાય શાંતિ ન વળી. નંદ મણિયાર આટલા રોગથી પીડાયેલો હતો છતાં તેનું મન તે પિતાની પુષ્કરિણીમાં જ આસક્ત હતું. આખર વખતે પણ તે તેમાંથી મન પાછું ફેરવી શક્યો નહિ. પરિણામે તે પિતાની જ પુષ્કરિણીમાં એક દેડકા તરીકે જન્મે. ત્યાં ચારે બાજુ ફરતે તે દેડકે મોટે થઈ પુષ્કરિણમાં આમતેમ ખેલવા કુદવા લાગ્યો. પુષ્કરિણીએ આવેલા લેકે નંદનું નામ લઈ તેની ખૂબ પ્રશંસા કરતા અને કહેતાઃ– “ધન્ય છે નંદને. ધન્ય છે નંદની ઉદારતાને!' એક વાર આ શબ્દ પિલા દેડકાને કાને પડ્યા. તે સાંભળતાં જ તેને યાદ આવ્યું કે આ શબ્દો તેણે પૂર્વે પણ કયાંક સાંભળ્યા છે. વધારે વિચાર કરતાં તેને પોતાના પૂર્વ જન્મનું બરાબર સ્મરણ થયું. તે સમયે કે શ્રમણભગવાન મહાવીર પાસે સ્વીકારેલી શ્રમ પાસકની મર્યાદામાં શિથિલ થઈને મરતી વખતે આ પુષ્કરિણીમાં આસક્ત રહેવાને કારણે જ હું આ દેડકાની દશાને પામ્યો છું. આ વાત સમજાતાં જ તે અત્યંત પશ્ચાત્તાપ કરવા લાગ્યું. તેણે પોતાની બુદ્ધિથી ફરી વાર શ્રમણોપાસકની મર્યાદા સ્વીકારી અને જીવન સુધી એ જન્મમાં પણ બની શકે તેટલે સંયમ પાળવાને સંકલ્પ કર્યો. યશ, પુષ્કરિણા કરવામાં કોઈ Page #127 -------------------------------------------------------------------------- ________________ ધર્મસ્થાએ અત્યાર સુધી તે મરજીમાં આવે ત્યારે પાણીમાં ફરતાં બીજા નાનાં જીવડાંને મારી ખાતે અને રમત માટે પણ પાણીમાં આમતેમ ફરી અનેક જતુઓને ત્રાસ આપતે. પરંતુ ઉપર જણાવ્યા પ્રમાણે શ્રમણે પાસકની મર્યાદા સ્વીકાર્યા બાદ તેણે પિતાની તમામ હિંસક પ્રવૃત્તિ બંધ કરી. અને તે પણ એટલે સુધી કે બે બે દિવસના એકાંતરે ઉપવાસ કરવા છતાં ખોરાકમાં તે માત્ર પાણી જ લેતો અને તેમાં પણ એક પણ જંતુ ના આવે તેની પૂરેપૂરી સંભાળ રાખતે. એક વાર તેણે પુષ્કરિણીમાં નાહવા આવેલા કે પાસેથી સાંભળ્યું કે “ભગવાન મહાવીર ગુણશિલક ચેત્યમાં પધાર્યા છે” એ વાત સાંભળી તે મારાં દર્શન કરવાને ઉત્સુક થયે અને ધીરે ધીરે બહાર આવી પિતાની હુત ગતિથી મારા ઉતારા તરફ આવવા નીકળે. તે વખતે હે ગૌતમ ! રાજા શ્રેણિક ભંભાસાર પણ પિતાના મોટા પરિવાર સાથે મને વાંદવા આવતું હતું. એ દેડકે રસ્તામાં જ તેની સવારીમાં સપડાઈ ગયો અને એક ઘેડાના બચ્ચાના ડાબા પગ નીચે સખત દબાતાં જ તેનાં આંતરડાં બહાર નીકળી ગયાં. હવે તેનાથી આગળ ચાલી શકાય તેમ રહ્યું નહિ, એટલે તે ઠેકાણે જ “સર્વ વીતરાગ પુરુષને તથા મારા ધર્માચાર્ય શ્રમણભગવાન મહાવીરને મારા નમસ્કાર હે,” એમ તે પિતાની ભાષામાં બે. તે વખતે તેને સ્પષ્ટ સ્મૃતિ થઈ કે તેણે શ્રમણભગવાન મહાવીરની સમક્ષમાં હિંસા, અસત્ય વગેરે દોષોને શ્રમ પાચકની મર્યાદામાં આવે તેટલે જ ત્યાગ સ્વીકાર્યો હતું, પણ હવે તેણે સંકલ્પ કર્યો કે, “હું તે દેને શ્રમ Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૪: અમાત્ય તેલિ ૧૧ ની મર્યાદામાં આવે એ ત્યાગ સ્વીકારું છું અને હવે હું વધારે જીવું તો પણ કઈ પણ પ્રકારના ભેજનન તેમ જ આ દેહની મૂછનો સંપૂર્ણ ત્યાગ કરું છું.” તે દેડકે એ સંકલ્પ કરતે કરતે તે ઠેકાણે જ અવસાન પામ્યા અને ત્યાંથી સમભાવ, સંયમ અને અનાસક્તિથી વિશુદ્ધ થયેલી ચિત્તવૃત્તિને કારણે દર્દી૧૧ નામે તેજસ્વી તેમ જ દિવ્ય શક્તિ અને પુરુષાર્થવાળે દેવ થયે. “એ પ્રમાણે હે જંબુ! આસક્તિ અને અનાસક્તિનું પરિણામ બતાવનારું આ તેરમું અધ્યયન ભગવાન મહાવીરે કહ્યું છે, તે મેં તને કહ્યું,” એમ આર્ય સુધર્મા છેલ્યા. ૧૪ અમાત્ય તેલિ [તેથલિ']. શ્રમણભગવાન મહાવીરે નાયાધમ્મકહાના તેરમા અધ્યયનને શું અર્થ કહ્યો છે તે જણાવે, એમ આર્ય જબુએ પોતાના ગુરુ આર્ય સુધર્માને કહ્યું. આર્ય સુધર્મા બોલ્યા : તે લિપુર નગરમાં કનકરથ નામે રાજા હતો. તેને પદ્માવતી નામે રાણી હતી તથા સામ, દામ, ભેદ અને દંડ એ ચારે પ્રકારની રાજનીતિમાં કુશળ એવો તેયલિપુત્ર નામે અમાત્ય હતે. તે નગરમાં મૂષિકારદારક નામે એક સેની રહે તે હતું. તેને ભદ્રા નામની સ્ત્રી અને રૂપ, યૌવન તથા લાવણ્યમાં ઉત્કૃષ્ટ એવી પદિલા નામે પુત્રી હતી. Page #129 -------------------------------------------------------------------------- ________________ ધર્મ કથાઓ એક વાર તે પાટ્ટિલા પેાતાના આવાસની અગાસી ઉપર પેાતાની સખીએ સાથે સાનાના દડાથી રમતી હતી. તે વખતે અશ્વારૂઢ થઈ, મેાટા પિરવાર સાથે અશ્વવાહનિકા માટે નીકળેલા તૈલિપુત્રે તેને દૂરથી જોઈ. તેના રૂપ ઉપર મુગ્ધ થઈને તેણે તેને લગતી ખાસ હકીકત પેાતાનાં માણસાને પૂછી લીધી, અને ઘેર પાછા ગયા બાદ તે સેાનીને ત્યાં તેની કન્યાનું માગું કરવા પેાતાનાં માણસો માકલ્યાં; તથા કહેવરાવ્યું કે જે શુલ્ક જોઈએ તે લઈને પણ તારી કન્યા મને પરણાવ. ૧૦૨ તે સેનીએ ઘણી ખુશીથી આવેલા માણસેાના સ્વાગત સાથે મંત્રીનું કહેવું સ્વીકાર્યુ અને પોતે જાતે મંત્રીને ઘેર તે વાત કહેવા ગયેા. પછી વિવાહાથી તૈલિપુત્ર પેટ્ટિલા સાથે એક પાટ ઉપર બેઠે. અનેએ સ્નાન કર્યું તથા હામ કર્યાં. ત્યારબાદ કુટુંબીઓને જમાડીને વિદાય કર્યા પછી અમાત્ય તૈયલિપુત્ર પેટ્ટિલા સાથે સુખે સુખે રહેવા લાગ્યા. રાજા કનરથ રાજ્ય તેમ જ અંતઃપુરમાં અત્યંત આસક્ત હતા. તેની એ આસક્તિ એટલી બધી હતી કે પેાતાના એક પશુ પુત્ર રાજ્યને લાયક ન રહે તે માટે તે પેાતાને થતા દરેક પુત્રનાં અંગપ્રત્યગા છેદી નાખતા. તેની રાણીએ વિચાર કર્યો કે આ રાજા એવા દુષ્ટ છે કે તે મારા એક પણ દીકરાને ગાદીના વારસ નહિ થવા દે. તેથી તેણે અમાત્ય સાથે મળીને પેાતાના હવે થનારા એક પુત્રને અચાવી લેવાની ગેાઠવણ કરી. ચેાગ્ય વખતે રાણીને પુત્ર થયા. અગાઉથી ગેાઠવ્યા મુજબ તેણે તે પુત્રને પેાતાની ધાત્રીદ્વારા અમાત્યને ત્યાં છૂપી રીતે મેકલી આપ્યા, તે જ વખતે પેટ્ટિલાએ એક Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૪: અમાન્ય તેલિ ૧૦૩ મરેલી છોકરીને જન્મ આપે હતો. તે છોકરીને છેકરાને સ્થાને રાણી પાસે મૂકવામાં આવી. રાણીને પ્રસવ થયે છે એવું જાણતાં જ રાજા તેની પામે ત્વરાથી આવી પહોંચ્યા. પણ મૂએલી છેકરી જોઈને ત્યાંથી પાછા ચાલયે ગયે. હવે પેલો રાજપુત્ર અમાત્યને ત્યાં મોટે થવા લાગ્યો. તેનું નામ મોટી ધામધુમ સાથે કનકધ્વજ રાખવામાં આવ્યું. વખત જતાં અમાત્યને પિદિલા ઉપર અભાવ થયો. તેથી તે ઘણી ખિન્ન થઈ. પણ અમાત્ય તેના ખેદનું નિવારણ કરતાં કહ્યું કે, “હે દેવાનુપ્રયે ! તારે ખેદ કરવાનું કારણ નથી. તું મારા રસેડામાં આવતા તમામ શ્રમ, બ્રાહ્મણે અને છતર માગણને નિરંતર દાન દીધા કર.” ત્યારથી પિદિલા તે પ્રમાણે કરતી સુખેથી રહે છે. એવામાં વખત જતાં સુવ્રતા નામની બ્રહ્મચારિણી, બહુશ્રુત અને બહપરિવારવાળી આ ગામેગામ ફરતી ફરતી ત્યાં આવી તથા સંયમ અને તપથી પિતાના આત્માને વાસિત કરતી થડે વખત ત્યાં રહી. તે આર્યાના એક સંઘાટક ભિક્ષા સમયે અમાત્યના ઘરમાં આવ્યો. પિફ્રિલાએ તેને ઘણા આદરથી ભિક્ષા આપી અને વિનંતિ કરી – - “હે આર્યાઓ ! હું પહેલાં અમાત્યને અત્યંત ઈષ્ટ હતી પણ હવે હું તેને ગમતી નથી. તે એવું કાંઈ ચૂર્ણ, મંત્ર, કામણ કે વશીકરણ છે વા કોઈ ઔષધિ છે કે જેનાથી હું ફરીવાર તેને ઈષ્ટ થાઉં ?” આ વાત સાંભળીને પોતાના બંને કાન દાબીને તે આર્યોએ બેલી – “હે દેવાનુપ્રિયે ! અમે તે શ્રમણનિર્ચથીઓ તથા બ્રહ્મચારિણીએ છીએ. તારું આવું કથન Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ધર્મકથાઓ તે અમારાથી સાંભળી પણ ન શકાય. પણ જો તારી ઈચ્છા હોય તે અમે તને કેવળીએ જણાવેલા ધર્મનો ઉપદેશ કરીએ.” પિટ્ટિલાએ તેમ કરવાની ઈચ્છા જણાવતાં, તે શ્રમણીઓએ તેને શ્રમણે પાસિકાને ધર્મ કહી સંભળાવ્યું. પિફિલાએ તેને સમજીને તેને સ્વીકાર કર્યો. હવેથી શ્રાવિકા ધર્મને પાળતી પિહિલા કોઈ સંત કે સતી પિતાને ત્યાં આવી ચડે તે ખૂબ આદરથી ચગ્ય ભિક્ષા આપતી સુખેથી રહે છે. એક વાર પિટ્ટિલાને વિચાર આવ્યો કે હું મારા ચિત્તની શુદ્ધિ માટે હંમેશાં તે સુવતા આર્યા પાસે રહું તે ઠીક. તે માટે તે અમાત્ય તેટલિપુત્રની અનુમતિ લેવા ગઈ અમાત્યે કહ્યું :– “તું આર્યાની અંતેવાસિની થયા બાદ જ્યારે કાળ કરીશ ત્યારે જરૂર કઈ સદ્ગતિમાં જઈશ. ત્યાંથી તું આવીને મને બાધ આપવાની કબૂલાત આપે તે હું તને આર્મીઓની અંતેવાસિની થવાની રજા આપું.” પદિલાએ તેની તે વાત સ્વીકારી. ત્યાર બાદ અમાત્ય અને પેદિલા બંને સુવ્રતા આર્યા પાસે ગયાં. પિફ્રિલાને આગળ કરીને અમાત્યે તે આર્યોને કહ્યું – “હે દેવાનુપ્રિયે ! આ પિટ્ટિલા મારી સ્ત્રી છે. તે પિતાની ચિત્તશુદ્ધિ માટે તમારી સહવાસિની થવા ઈચ્છે છે. તે હું તમને આ શિષ્યાની ભિક્ષા આપું છું, તેને તમે સ્વીકાર કરો.” આર્યોએ તેને સ્વીકારીને તથા પ્રવ્રજિત કરીને પિતાના સંઘમાં રાખી. તે પાટિલા અગિયાર અંગેને ભણી અને ઉગ્ર સંયમ તથા તપ આચરતી આચરતી Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ ૧૪: અમાત્ય તેલિ વિશિષ્ટ ચિત્તશુદ્ધિ સાથે રહેવા લાગી. વખત જતાં મૃત્યુ સમય નજીક આવ્યો જાણીને તે તપ અને સંયમમાં વધારે ઉદ્યત થઈ. છેવટે કાળ કરીને તે દેવયોનિમાં ઉત્પન્ન થઈ. રાજા કનકરથ અવસાન પામ્યો. પ્રજાએ તેની પાછળ લૌકિક કાર્ય કરીને તેને સ્થાને હવે ગાદી કોને આપવી એ વિષે વિચાર અમાત્ય પાસે મૂક્યો. અમાત્યે પિતાને ત્યાં રહેલા રાજપુત્ર કનકદેવજને નિર્દેશ કર્યો અને તેને પિતાને ત્યાં કેમ રાખેલે તે બધું વિગતવાર કહી સંભળાવ્યું. | કનકધ્વજને રાજ્યાભિષેક થયા. કનકધ્વજની માતા પદ્માવતીએ તેને કહ્યું કે, “હવે તારે આ અમાત્યને જ પિતા તરીકે સમજવાના છે. તેમના પ્રતાપથી જ તું આ ગાદી ઉપર આવી શક્યો છે.” હવે કનકદેવજ, અમાત્ય તેયલિપુત્ર ઉપર બહુ પ્રીતિ રાખતા પોતાના રાજકારભાર ચલાવે છે. પિફ્રિલાને દેવાનિમાં ગયા બાદ પિતે અમાત્ય સાથે કરેલી શરત યાદ આવી. તેણે અનેક પ્રકારે અમાત્યને ધમધ કરાવવા પ્રયત્ન કર્યો પણ તેની સુખશીલતાને કારણે તેને સમજાવવામાં તે પદિલદેવ સફળ નીવડયો નહિ. છેવટે તેણે મંત્રીને જ્ઞાન આપવા તેની અને રાજાની વચ્ચે વિરોધ ઊભે કર્યો. તેથી કરીને હંમેશની માફક જ્યારે મંત્રી રાજા પાસે આવ્યા ત્યારે રાજાએ તેને જરાય આદર ન કર્યો. જે રાજા પોતાને ઘણુ માનથી અને આદરથી રોજ લાવતે તેને આજે આમ બદલાયેલા જોઈને અમાત્ય ઘણે ખેદ પામ્ય તથા રાજા પોતાને અકાળ મિતે મરાવી નખાવશે તે શંકાથી અત્યંત ભયભીત થયે. Page #133 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાઓ તે જલદીથી પેાતાને ઘેર પાછે આવ્યેા. પરંતુ ત્યાં પણ તેનાં માપતા કે સેવકાએ તેને આદર ન કર્યાં. હવે તે તેણે મરવાના વિચાર કરીને કાલકૂટ વિષ ખાધું; પણ તેને તેની કશી અસર ન થઈ. પેાતાની તરવારને ડાક ઉપર ચલાવી; તે પણ નિષ્ફળ ગઈ. ગળાફાંસા ખાવા ગયા; ત્યારે કાંસા જ તૂટી ગયા. માટી શિલાને ડાક સાથે માંધી ઊંડા પાણીમાં પડ્યો; પણ મર્યો નહિ. છેવટે તે ઘાસની ગજીમાં આગ નાખી તેમાં પેઠા; પણ અગ્નિ બુઝાઈ ગયા. ૧૦: પછી તે લમણે હાથ દઈને ઊતરેલે મેએ પેાતાની આ દુર્દશાના વિચાર કરવા લાગ્યા. તે વખતે પેલા પેટ્ટિલદેવ પેટ્ટિલાના રૂપે તેની સામે હાજર થયા અને એલ્યુંઃ હે તેલિ ! આગળ મેટા ખાડે છે, પાછળ ગાંડ હાથી ચાલ્યા આવે છે, અને માજુએ ઘાર અંધારું છે, વચ્ચે માણેા વસે છે, ગામ સળગ્યું છે અને રણુ ધગધગે છે. તેા હે તૈયલિ હવે ક્યાં જવું ?” << તેર્યાલ મેલ્યાઃ “ જેમ ભૂખ્યાનું શરણુ અન્ન છે, તરસ્યાનું શરણુ પાણી છે, રાગીનું શરણુ ઔષધ છે અને થાકેલાનું શરણ વાહન છે, તેમ જેને ચારે બાજુ ભય છે તેનું શરણું પ્રત્રજ્યા છે, પ્રજિત થયેલા ક્ષાંત, દાંત અને જિતેન્દ્રિયને કશે। ભય હાતા નથી. ” દેવે કહ્યું: “ હું તેલિ! જ્યારે તું આ સમજે છે ત્યારે શા માટે લય કરે છે?” આ સાંભળીને તેલિને પેાતાના પૂર્વજન્મનું સ્મરણુ થયું. તેને યાદ આવ્યું કે પહેલાં તે મહાવિદેહ ક્ષેત્રની, પુષ્કલાવતી વિજયમાં પુંડરીકિણી રાજધાનીમાં મહાપદ્મ રાજા હતા. ત્યાં તે સાંસારિક ભેગવિલાસાને છોડીને Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૪: અમાન્ય તૈલિ વિરાના સ’ઘમાં રહેલા. ત્યાંથી મરીને તે મહાશુક કલ્પમાં દેવ થયા હતા અને ત્યાંથી તે અહીં અમાત્ય થયા છે. ' તેણે વિચાર કર્યો કે હવે પણ તેણે એવા જ પ્રકારના સંત વિરાના સહવાસમાં રહી, ચિત્તશુદ્ધિને અર્થે સંયમ આદરવા જોઈએ. આમ વિચારી તે તૈયલિપુરના પ્રમદવન નામના ઉદ્યાનમાં જઇને ઉગ્ર સયમી તરીકે રહેવા લાગ્યા. આ રીતે સંયમ, તપ અને ત્યાગપૂર્વક રહેતાં રહેતાં તે સિદ્ધ, બુદ્ધ અને મુક્ત જેવું જીવન ગાળવા લાગ્યા. હવે રાજા કનકધ્વજને ખઅર પડી કે તૈયલિપુત્ર તે ઉદ્યાનમાં એક ચેગીની પેઠે રહે છે. પેાતે વિના અપરાધે તેને અનાદર કર્યો હાવાથી તે તેની પાસે જઈને વારવાર ક્ષમા માગવા લાગ્યા. મત્રો હવે સમભાવી થયેલા હતા એટલે તેણે એ રાજાને સમભાવપ્રધાન ધા ઉપદેશ કર્યાં. અમાત્ય ૧૦૭ રાજાએ પણ શ્રમણેાપાસકની મર્યાદામાં આવે તેટલે ધર્મ સ્વીકાર્યાં. પછી તેયલિપુત્ર યાગી સંયમના ઉપદેશ દેવાને ગામેગામ ફરતા ફરતા અંતે સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થયા. હે જમુ! ચારે બાજુ ભયથી ઘેરાયેલા મનુષ્યા પણ આક્તિ છેડીને ભાગ્યે જ ધર્માભિમુખ થવાના પ્રયત્ન કરે છે, એ હકીકત આ પ્રમાણે શ્રમણુભગવાન મહાવીરે આ ચૌદમા અધ્યયનમાં સમજાવેલી છે; જે મે તને કહી, એમ આ સુધર્માં ખેલ્યા. Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૫ નદીફલ [ નદીલ ૧ શ્રમણુભગવાન મહાવીરે કહેલે નાયાધમકહાની ચૌદમા અધ્યયનના અર્થ જાણ્યા; તેા હવે તેના પંદરમા અધ્યયનના શો અથ કહ્યો છે તે જણાવે,એમ આય જજીએ પોતાના ગુરુ આ સુધર્માને કહ્યું. આ સુધર્મો ખેલ્યા : ચંપામાં જિતશત્રુ રાજા રાજ્ય કરતા હતા અને ત્યાંથી ઈશાન ખૂણામાં આવેલી જંગલદેશની રાજધાની અહિચ્છત્રામાં કનકેતુ નામે રાજા રાજ્ય કરતા હતા. ચ'પામાં ધન્ય નામે સમૃદ્ધ અને વ્યાપારકુશળ એવા એક સાવાહ રહેતા હતા. એક વાર તે સાવાહે વાણિજ્ય માટે અહિચ્છત્રા તરફ જવાના વિચાર કર્યાં. ૩ ૬ ७ - ૧૪ તે માટે તેણે અનેક પ્રકારનાં કરિયાણાંનાં મેાટાં મોટાં ગાડાં ભરાવ્યાં, તથા પ્રયાણુની તૈયારી પહેલાં ચ’પામાં તેણે ઘાષણા કરાવી કે, “જે કાઈ ચરક, ચીરિક,′ ચમ’ખડિક,પ લિમ્બુડ, પ`ડુરંગ, ગૌતમ, ગાત્રતી, ગૃહિધમી,૧૦ ધચિંતક,૧૧ અવિરુદ્ધ,૧૨ વિરુદ્ધ,૧૩ વૃદ્ધ, શ્રાવક, વૃદ્ધ શ્રાવક, રક્તપ૬ અને નિગ્રંથ વગેરેના પાસડના પરિવ્રાજક કે ગૃહસ્થ, ધન્ય સાવાહની સાથે અહિચ્છત્રા આવવા ઇચ્છતા હોય, તે ઘણી ખુશીથી આવી શકે છે.૧૭ વન્ય સાથવાહ જેની પાસે છત્ર નહિ હાય ૧૫ ૧૦૮ Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ નદીલ ૧૦૯ તેને છત્ર આપશે, જોડા વિનાનાને જૉડા આપશે, કુંડી વિનાનાને કુંડી આપશે, ભાતા વિનાનાને ભાતું આપશે, રસ્તામાં જેને જે કંઈ તાટા પડશે તે પૂરા કરશે અને જે કેાઈ બિમાર થશે અથવા બીજા કેાઈ કારણથી અશક્ત થશે તે તેને સહાય આપશે. માટે જેને આવવું હોય તેણે ખુશીથી આવવું, ” આ ઘેષણા તેણે ચંપામાં બે ત્રણ વાર કરાવી. અહિચ્છત્રા જનારા બધા પ્રવાસીએ ધન્યના સાથમાં આવ્યા. ધન્ય જેને જે જે જોઈતું હતું તે તે આપ્યું અને કહ્યું કે “તમે બધા ચંપાના અગ્રદ્યાનમાં મારી રાહુ જુ. હું અમુક દિવસે અહીંથી પ્રયાણ કરીશ. ” પછી શુ નક્ષત્ર, તિથિ અને કરણના ચેાગ આળ્યે, પેાતાની જ્ઞાતિમાં મેટું જમણ આપીને, જ્ઞાતિજનાની અનુમતિથી, કરિયાણાંનાં અનેક ગાડાંઓ સાથે ધન્ય ચપાથી નીકળી અહિચ્છત્રા તરફ પ્રયાણ કર્યું. નાની નાની મજલા કરતા ધન્ય બધા સાથે સાથે અગદેશની વચ્ચે થઈને સરહદ ઉપર આવી પહેાંચ્યા. ત્યાં પડાવ નાખ્યા બાદ ભવિષ્યના પ્રવાસમાં રાખવાની સાવચેતીની જાણ માટે તેણે પેાતાના સામાં નીચે પ્રમાણે ઘેષણા કરાવી : “ હુવે પછીના પ્રવાસમાં વૃક્ષાથી ગીચ એવી એક મેટી અટવી આવનાર છે. તેમાં પત્ર, પુષ્પ અને ફળેથી શેભતાં નદીફળ નામનાં વૃક્ષે આવશે. તે વ, રસ, ગ ંધ, સ્પ અને છાયાથી ઘણાં મનેાહર હાય છે. પરંતુ જે કેઈ તેમની છાયામાં વિસામે લે છે કે તેમનાં ફળફૂલ ચાખે છે, તેનું અકાળ મૃત્યુ થાય છે. માટે કંઈ પ્રવાસીએ Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ધમકથાએ તે વૃક્ષેની છાયામાં વિસામો લે નહિ કે તેમનું ફળફલ ચાખવું નહિ.” આ ઘાષણ તેણે આબાળવૃદ્ધને પહોંચે તેવી રીતે બે ત્રણવાર કરાવી અને તેનું પાલન થાય તે માટે પોતાનાં માણસ મારફત બરાબર ચોકસાઈ રખાવી. પરંતુ સાર્થના કેટલાંય માણસો ધન્યની આ ઘોષણ તરફ લક્ષ્ય ન રાખીને તે વૃક્ષની છાયા અને ફળફૂલેથી આકર્ષાઈ અકાળ મૃત્યુ પામ્યાં. પરંતુ જેઓએ તે ઘોષણને ધ્યાનમાં રાખી, તેઓ તે ઝાડોથી દૂર જ રહ્યાં. એ રીતે પ્રવાસ કરતે ધન્ય અહિચ્છત્રા આવી પહોંચે તથા મેટું નજરાણું લઈને રાજાને મળ્યા. રાજાએ તેના કરિયાણાની જકાત માફ કરવાનો હુકમ કર્યો. ધન્ય ત્યાં સર્વ વેપાર પૂરે કરીને, પાછાં તે દેશનાં કરિયાણુઓથી પિતાનાં ગાડાં ભરીને સુખે સુખે ચંપામાં આવી પહોંચે. એક વાર તે નગરીમાં કેટલાક સંતસ્થવિરો આવ્યા. પરિપકવ વયના અને અનુભવી ધન્ય તેમની પાસે ધર્મપ્રવચન સાંભળ્યું. તેથી તેની ભેગાકાંક્ષા અને ધનપાર્જનની વૃત્તિ શમી. તે પોતાના મોટા પુત્રને બધે કારભાર સંપી, કુટુંબની અનુમતિ લઈ, તે સ્થવિરોને અંતેવાસી થયો. ત્યાર બાદ તે ધન્ય શ્રમણ પિતાના સુખભેગના જૂના સંસ્કારો તેડવા માટે ઉગ્ર સંયમ અને તપ આચરવા લાગે, પ્રાણું માત્ર પ્રત્યે સમભાવ અનુભવાય તેવું સાત્વિક જીવન ગાળવા લાગે, પોતાની શારીરિક હાજતો માટે કોઈને જરા પણ ત્રાસ ન થાય તેવી કાળજી રાખવા લાગ્યા અને ઉઠતાં, બેસતાં, ખાતાં, પીતાં, સૂતાં અને જાગતાં અહિંસા તથા સત્યનું જ મનન અને આચરણ કરવા લાગ્યા. Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૫ઃ નદીલ સ્થવિરો પાસે તે સામાયિક વગેરે અગિયાર અંગો ભો અને પિતાનું છેલ્લું જીવન અત્યંત સમભાવપૂર્વક ગાળતો રહેવા લાગ્યા. અંતે વિદેહાવસ્થા પામીને તે સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થયે. “હે આયુષ્યમાન શ્રમણ ! ધન્યના સાર્થમાં જે પ્રવાસીએાએ તેની પેલી ઘોષણા ન માની, તેઓ જેમ અકાળ મૃત્યુથી મૂઆ, તેમ જે નિગ્રંથનિર્ચથીઓ વીતરાગ પુરુષોએ કહેલા સંયમને સ્વીકાર કરીને પણ કામગુણેમાં લલચાઈને ફસાઈ જાય છે તથા શ્રમણત્વથી ભ્રષ્ટ થાય છે, તેઓ શ્રમણ અને શ્રમણ સંઘમાં નિંદનીય થાય છે એટલું જ નહિ પણ તેઓ સંસારના અંતને પામવાને બદલે તેમાં જ રખડયા કરે છે. પરંતુ જે નિગ્રંથનિર્ચથીઓ ધન્યની ઘોષણાને સ્વીકારીને ચાલનારા પ્રવાસીઓની જેમ પોતાના સંયમમાં વધારે ને વધારે ઉજમાળ થશે, કામગુણેથી અત્યંત દૂર રહેશે, મનથી પણ તેમની પ્રાર્થના નહિ કરે, અને તેવી પ્રાર્થનાની વૃત્તિને રોકવા અહિંસા, સત્ય, અસ્તેય, ત્યાગ અને બ્રહ્મચર્યના પાલનમાં ક્ષણે ક્ષણે ઉદ્યત રહેશે, તેઓ સમસ્ત લોકમાં વંદનીય અને પૂજનીય થઈ થોડા જ વખતમાં સંસારને પાર પામી સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થશે.” હે જંબુ ! પ્રવાસીનું ઉદાહરણ આપીને આ પંદરમા અધ્યયનમાં શ્રમણભગવાન મહાવીરે સંચમીઓને જે ચેતવણી આપી છે, તે મેં તને કહી, એમ આર્ય સુધર્મા બોલ્યા. પામી છે. ઉદાહરમી માયા. Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૬ અપરકંકા નગરી [અવરકાર છે શ્રમણભગવાન મહાવીરે કહેલે નાયાધમ્મકહાના પંદરમા અધ્યયનનો અર્થ જાણ્યો; તે હવે તેના સેળમાં અધ્યયનને શું અર્થ કહ્યો છે તે જણાવે, એમ આર્ય જંબુએ પોતાના ગુરુ આર્ય સુધર્માને કહ્યું. આર્ય સુધર્મા બેલ્યા :– ચંપા નગરીમાં વેદવેદાંગાદિ શાસ્ત્રમાં પ્રવીણ એવા સેમ, સેમદત્ત અને સમભૂતિ નામના ત્રણ બ્રાહ્મણ ભાઈઓ રહેતા હતા. તેમને અનુકમે નાગશ્રી, ભૂત શ્રી અને યક્ષશ્રી નામે ભાર્યાએ હતી. તે ત્રણે ભાઈઓ એટલા બધા સમૃદ્ધ હતા કે કાંઈ પણ ઉદ્યોગ કર્યા સિવાય બેઠાબેઠ ખાધા કરે તે પણ સાત પેઢી પહોંચે તેટલું ધન તેમની પાસે હતું. એક વાર તેમને વિચાર છે કે આપણી પાસે આટલું બધું ધન છે, ત્યારે આપણે જુદી જુદી રસોઈ ન કરતાં વારાફરતી એક એકને ઘેર જમીએ અને સુખથી રહીએ. એ પ્રમાણે એક વાર નાગશ્રીનો વારો આવ્યો. તેણે અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ એમ ચાર પ્રકારનું વિપુલ ભેજન તૈયાર કર્યું. પરંતુ ચૂકથી શરદ ઋતુની કડવી દૂધીનું શાક બનાવ્યું. રાઈ તૈયાર થઈ ગયા બાદ તેને આ વાતની ખબર પડી. ૧૧૨ Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૬: અપરકા નગરી ૧૧૩ તેણે વિચાર્યું કે જો મારી દેરાણીએ અને દિયરે આ ઝેર જેવું શાક ખાશે તે મારી નિંદા થશે, મારે શરમાવું પડશે અને કુટુ અને સ્નેહ તૂટી જશે. માટે જો કે તે શાક અનાવવામાં તેલ, મસાલા વગેરે ઘણું વપરાયું છે, તે પણ તેને એક જગ્યાએ સંતાડી રાખી, શરદ ઋતુની બીજી મીઠી દૂધીનું તેવું જ સુંદર શાક બનાવીને તે સૌને જમાડું. ઘેર આવીને અધા ભાઈઓ જમીને પોતપોતાને કામે લાગ્યા અને પછી ભેાજાઇ એ પણ જમીને પાતપેાતાને કામે લાગી. એવામાં ચંપાની મહારના સુભૂમિભાગ નામના ઉદ્યાનમાં બહુ પરિવારવાળા, અહુશ્રુત અને સત્ય સચમના ધારક ધમઘાષ નામે સ્થવિર ક્રતા ફરતા આવીને ઊતર્યા હતા. તેમના શિષ્ય ધરુચિ અનગાર ઊંચ, નીચ અને મધ્યમ કુળમાં ભિક્ષા માટે ફરતા ફરતા નાગશ્રીને ઘેર આવ્યા. માસેાપવાસી તે સ્થવિરને આવતા જોઈને નાગશ્રી ઘણી ખુશી થઈ અને ઊઠીને પેલું કડવી દૂધીનું બધું શાક તેને આપ્યું. ભિક્ષા લઈને પાછા ક્રેલા ધરુચિએ પાતાની ભિક્ષા લઈ જઈ ને ગુરુને ખતાવી. ગુરુ ગધથી તે શાકને પારખી ગયા અને મેલ્યા કે તેલથી લદબદ અને અનેક મસાલાથી સયુક્ત આ શાક તું ખાઈશ તા તારું અકાળ મૃત્યુ થશે; માટે તેને ન ખાતાં કાઈ નિર્જીવ જગામાં પરઢવી દ્વેષ્ટ અને બીજી ભિક્ષા મેળવીને પારણુ કર.” ધરુચિ તે શાકને પરઠવવા માટે ઉદ્યાનની પાસેના ભાગમાં ગયા. પહેલાં તે તેણે એક ટીપું લઈને ચાખી Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ધર્મકથાઓ જમીન ઉપર મૂક્યું. ત્યાં તે તેની ગંધથી ઊભરાયેલી હજારો કીડીએ તે ટીપાને ચાખતાં વેંત જ મરી ગઈ. આ જોઈને ધમરુચિને વિચાર આવ્યો કે જે બધું જ શાક આમ પરઠવીશ તો કોણ જાણે કેટલાય લાખ કીડીઓ અહીં મરી જશે. માટે એને હું જ ખાઈ જાઉં એ વધારે સારું છે. એમ વિચારી કીડીઓ ઉપરની અનુકંપાને લીધે તે બધું શાક તે પોતે જ બની ગયો. તે શાક ખાવાથી તેના શરીરમાં દુઃસહ વેદના ઊપડી આવી અને તે ત્યાંથી ઊડવાને પણ અશક્ત થઈ ગયો, જીવનનો અંત આવ્યો જાણીને તે ત્યાં બેઠે બેઠે જ મનથી અરડું તને અને પિતાના ધર્માચાર્ય ધષને વારંવાર પ્રણામ કરવા લાગ્યા તથા તેમની પાસેથી સ્વીકારેલી હિંસા, અસત્ય, ચૌર્ય, અબ્રહ્મચર્ય અને મૂછના ત્યાગની પ્રતિજ્ઞાઓ વારંવાર યાદ કરવા લાગ્યા અને તેમ કરતે કરેતો જ ત્યાં અવસાન પામ્યા. ધર્મચિને ગયે ઘણે વખત થયે જાણીને આચાર્યું બીજા શ્રમણોને તેની ભાળ કાઢવાનું કહ્યું. શ્રમણે શેલતા શેષતા તેનું શબ પડ્યું હતું ત્યાં આવ્યા, અને તેનાં ઉપકરણે ભેગાં કરી, પાછા જઈને તેમણે પોતાના ગુરુને તેના અવસાનની વાત કરી. ગુરુએ તેમને તેના અવસાનનું કારણ સમજાવ્યું. ધર્મઘોષના શિષ્યએ ધર્મરુચિના અવસાનની વાત ચંપામાં ઠેર ઠેર ફેલાવી દીધી અને સાથે સાથે નાગશ્રીને વગેવવી શરૂ કરી. આવી વાત ફેલાતાં જ ચંપાના લોકો નાગશ્રી ઉપર ગુસ્સે થયા અને તેની વારંવાર નિર્ભર્સના Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૬: અપરકા નગરી ૧૧૫ કરી તેને મારવા લાગ્યા એટલુ જ નહિ પણ તેના પતિ પાસે તેને ઘરમાંથી જ કઢાવી મૂકી. તે બિચારી તિરસ્કાર પામતી આમતેમ ચપામાં રખડવા લાગી. કેઈ તેને આંગણે ન આવવા ટૂં તેમ જ એટલે પણ ન બેસવા દે. તેના શરીર ઉપર માત્ર એક ફાટેલું કપડુ તથા હાથમાં રામપાતર અને એક ફૂટલા ઘડે હતાં. તેની આસપાસ માખે! અણુમજુતી હતી, તેના વાળ છૂટા હતા તથા તેના દેખાવ બિહામણુંા હતા. લેાકેા ઘરને ઉમરે જે લિ મૂકતા તે ખાઈ ને જ તે શરીર નભાવતી. આમ કરતાં કરતાં તેના શરીરમાં ૧૯ રાગો દાખલ થયા. રેગેથી પીડાતી અને ઝરતી તે મરીને દ્રુતિમાં ગઈ. ત્યાંથી અનેક વાર તેવા જ જન્મામાં ક્રૂતી કરતી તે એકવાર ચંપાનગરીમાં રહેતા સાગરદત્ત સાથે વાહને ત્યાં ભદ્રા ભાર્યાની કૂખે દીકરી થઈને જન્મી. તે ઘણી સુકામળ હોવાથી માપતાએ તેનું નામ સુકુમાલિકા રાખ્યું, તેની રક્ષા માટે પાંચ ધાત્રીએ!ની વ્યવસ્થા કરવામાં આવી હતી. આમ અનેક પ્રકારનાં લાલનપાલનમાં ઊછરતી તે સુકુમાલિકા, પહાડની કંદરાઓમાં ચંપાની વેલ વધે તેમ દિવસે દિવસે મેટી થવા લાગી. હવે તે તે બાલિકા મટીને યુવતી પણ થઈ અને તેનું રૂપ, ચૌવન તથા લાવણ્ય સર્વોત્કૃષ્ટ થયાં. એ જ નગરીમાં જિનદત્ત સાવાહના સાગર નામે એક યુવાન, સુરૂપ અને સુકુમાર પુત્ર રહેતેા હતેા. તેણે એક વાર રસ્તા ઉપર જતાં જતાં ઘરની અગાશી ઉપર Page #143 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાઓ સખીઓ સાથે સેનાના દડાથી રમતી સુકુમાલિકાને જોઈ. તેને જોઈને તે તેના ઉપર આસક્ત થયે. ઘેર પાછા ફર્યા બાદ તેણે પોતાના પિતાને સુકુમાલિકાનું માગું કરવા તેના પિતા પાસે મોકલ્યો. તેણે જઈને તેના પિતાને કહ્યું કે, “હે દેવાનુપ્રિય! જે તમને યુક્ત લાગતું હોય, પાત્રતા દેખાતી હોય, લાઘા ભાસતી હોય અને સરખે સંગ જણાતે હોય તે મારા સાગરને તમારી સુકુમાલિકા આપ. તમે માગે તેટલું શુક પણ આપવા હું તૈયાર છું.” સુકુમાલિકાના પિતાએ જણાવ્યું -“હે દેવાનુપ્રિય! જે તમારા પુત્ર મારે ત્યાં ઘરજમાઈ રહે તે જ હું તેને મારી પુત્રી આપું. કારણ કે મને મારી પુત્રી એટલી બધી વહાલી છે કે તેના વિના એક ક્ષણ પણ હું રહી શકતું નથી.” સાગરના પિતાએ પાછા આવીને આ હકીકત સાગરને કહી સંભળાવી. સાગરે તેને કશો વિરોધ ન કર્યો. એથી સારાં તિથિનક્ષત્રને વેગ થયે, વિધિપૂર્વક જ્ઞાતિજન કરાવીને તથા સાગરને શણગારીને જિનદત્ત સાર્થવાહ સાગરદનને ઘેર માટી ધામધૂમ સાથે ગયો. સાગરદત્ત પણ તેને વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમથી સત્કાર કર્યો તથા પોતાની પુત્રીનું સાગર સાથે લગ્ન કર્યું. પાણિગ્રહણ સમયે સુકુમાલિકાને પાણિસ્પર્શ સાગરને તરવાર જે તીક્ષણ, અગ્નિ જે દાહક અને અત્યંત અનિષ્ટ લાગ્યો. તે સ્પર્શથી મુહૂર્ત સુધી તે તે પરવશ જે થઈ ગયો. લગ્ન થઈ રહ્યા બાદ રાત્રે જ્યારે તે તેની સાથે એક પથારીમાં સૂતે ત્યારે પણ તેના અંગને સ્પર્શ તેને તરવારની ધાર જે તીર્ણ, અગ્નિ જે દાહક અને અત્યંત Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૧ અપરકા નગરી અનિષ્ટ લાગ્યો. આથી તે ઊઠી જુદી પથારીમાં જઈને સૂઈ ગયે. મુહૂર્ત પછી જાગીને સુકુમાલિકાએ જોયું તો પિતાની પથારીમાં સાગર ન હતા; તેથી તે ઊઠીને સાગરની પથારીમાં જઈને તેની સાથે સૂઈ ગઈ. ત્યાં પણ સાગરને તેનો સ્પર્શ અત્યંત અસહ્ય લાગવાથી, કઈ માણસ જેમ મારાથી નાસી છૂટે તેમ ત્વરાથી સુકુમાલિકાનું ઘર છોડીને તે પિતાને ઘેર ચાલી આવ્યું. સવાર થતાં સુકુમાલિકાની માતાએ દાસીને વરવહુમાટે શયનગૃહમાં મુખશે નિકા મૂકી આવવાનું કહ્યું. મુખશોધનિકા મૂકવા ગયેલી દાસીએ શેક કરતી એકલી સુકુમાલિકાને જોઈ; પણ સાગરને ન જોયે. તેણે આવીને સુકુમાલિકાના પિતા સાગરદત્તને સાગરના ચાલ્યા જવાની વાત કહી. તે સાંભળીને ક્રોધે ભરાયેલે સાગરદત્ત જિનદત્તને ત્યાં જઈ કહેવા લાગે –“હે દેવાનુપ્રિય! આ શું યુક્ત છે કે કાંઈ પણ દેષ બતાવ્યા સિવાય, પતિવ્રતા સુકુમાલિકાને છેડીને ઘરજમાઈ રહેવાને બંધાયેલે સાગર તારે ત્યાં ચાલ્યો આવે ?” - જિનદત્ત પિતાના પુત્ર સાગરને ઠપકો આપ્યો તથા તેને સસરાને ત્યાં પાછા જઈને રહેવાનો આગ્રહ કર્યો. પરંતુ સાગરે કહ્યું – “હું પહાડથી પડી જાઉં, ઝાડે ફાંસ ખાઈને મરી જાઉં, મરૂભૂમિમાં જઈને વગર પાણીએ દેહ પાડું, પાણીમાં ડૂબી જાઉં, અગ્નિમાં બળી જાઉં, ઝેર ખાઉં, મારા શરીરને જંગલી પશુઓ કે ભૂતરાક્ષને અર્પણ કરું, શાથી ચિરાઈ જાઉં, ગીધે વડે ફેલાઈ જાઉં, પરદેશમાં Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ધર્મકથાઓ ચા જાઉં કે સંન્યાસી થઈ જાઉં એ કબૂલ છે, પણ સાગરદત્તને ઘેર તો હું જવાનો નથી.” આ હકીકત ભીંત પાછળ રહેલા સાગરદત્તે સાંભળી તેને એમ થયું કે જાણે જમીનમાં પેસી જાઉં. તે શરમાઈને પિતાને ઘેર પાછા આવ્યું અને સુકુમાલિકાને ખેાળામાં બેસાડી આશ્વાસન આપવા લાગ્યો કે, “હે પુત્રી ! સાગરે તને છેડી તેથી શું થયું ? હું તને એવા જ બીજાને આપીશ કે જેને તું ઈષ્ટ અને પ્રિય થઈ પડીશ. માટે તું કશી જ ચિંતા ન કર.” ત્યાર બાદ એક વાર સાગરદત્તે અગાશી ઉપરથી એક ચીંથરેહાલ, હાથમાં રામપાતર અને ફૂટેલા ઘડાવાળે કમક (ભિખારી) . પિતાનાં માણસો દ્વારા તેણે તેને ઘેર તેડાવી મંગાવ્યે, તથા નવરાવી, ધવરાવી, વસ્ત્રાભૂષણથી શણગારીને મિષ્ટભંજન જમાડી તૃપ્ત કર્યો. ત્યાર બાદ તેને કહ્યું – “આ મારી પ્રિયપુત્રીને તને સ્ત્રી તરીકે સેપું છું. તું અને એ બંને કલ્યાણવાળાં થાઓ.” તે દમકે શેઠની એ વાત સ્વીકારી અને પહેલી જ રાતે તે સુકુમાલિકાની સાથે એક પથારીમાં સૂતે. પરંતુ ઘડીક સૂતે ત્યાં તે સાગરની પેઠે તેને પણ સુકુમાસિકાનો સ્પર્શ તસ્વારની અણીની જેમ કાવા લાગ્યો અને અગ્નિની પેઠે બાળવા લાગ્યો. તેથી મતથી નાસી છૂટે તેમ તે ત્યાંથી પિતાનું રામપાતર અને ફૂટેલો ઘડે લઈ નગરમાં ચાલ્યા ગયે. બીજે દિવસે સવારે શેઠને આ વાતની ખબર પડી. સાગરદત્ત સુકુમાલિકાને ખોળામાં બેસાડી કહેવા લાગ્યું – હે પુત્રી ! તું ખેદ ન કરીશ. આ કઈ તારા પૂર્વજન્મનાં Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯ ૧૬ : અપરકા નગરી પાપનું જ ફળ છે અને તારે વગર ખેદે ભેગવવું જ જોઈએ. માટે કાંઈ પણ શોકચિંતા કર્યા વિના હવેથી તું આપણે ત્યાં આવતા શ્રમણ, બ્રાહ્મણ કે દુ:ખી માણસોને ખાનપાન આપતી અને દાનધર્મ આચરતી સુખેથી રહે.” વખત જતાં એક દિવસ તે ગામમાં બ્રહ્મચારિણું, બહુશ્રુત અને બહુપરિવારવાળી ગોપાલિકા નામની આર્યા ગામેગામ ફરતી ફરતી આવી પહોંચી તથા સંયમ અને તપથી આત્માને વાસિત કરતી શેડે વખત ત્યાં રહી. તે આર્યોને એક સંઘાટક ભિક્ષા સમયે સાગરદત્તના ઘરમાં આવ્યું. સુકુમાલિકાએ તેને ઘણા આદરથી ભિક્ષા આપ્યા બાદ વિનંતિ કરી કે, “હે આર્યાએ ! પહેલાં હું સાગરને અત્યંત ઈષ્ટ હતી પણ હવે તેને ગમતી નથી, એટલું જ નહિ પણ બીજા જે કોઈને હું વરું છું તેને પણ ગમતી નથી. તે હું સાગરને ફરી ધષ્ટ થાઉં એ કોઈ મંત્ર, ચૂર્ણ કે ઔષધિ મને બતાવે તે ઘણુ કૃપા થશે. તમે બહુશ્રુત છે અને અનેક પ્રયોગોનાં જાણકાર છે.” આર્યાએ આ વાત સાંભળતાં જ પોતાના કાન ઢાંક્યા અને કહ્યું – “હે દેવાનુપ્રિયે ! અમે તે બ્રહ્મચારિણી તપરિવનીએ છીએ. તારું આ વાક્ય અમારે સાંભળવું પણ ન જોઈ એ. અમારું કામ તે સંયમ અને શીલને પ્રચાર કરવાનું છે. જે તે ઈ છે તે સંયમ અને શીલને આચારમાં આણવાની પદ્ધતિ તને બતાવીએ.” - પછી આર્યાઓના ઉપદેશથી સુકુમાલિકા શ્રાવિકા થઈ અને પિતાની સંમતિ લઈને ગપાલિકા આ પાસે પ્રવજિત થઈ. હવે સુકુમાલિકા આર્યા ખાવામાં, પીવામાં, Page #147 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાઓ ઊઠવામાં, મેસવામાં, ખેલવામાં અને ચાલવામાં પેાતાનાં સચમ તથા શીલને ખરાખર સાચવે છે અને ઉગ્રતપ તથા બ્રહ્મચનું સેવન કરતી ગામેગામ વિહરે છે. એકવાર તેણે પેાતાની ગુરુણી ગાપાલિકા આર્યાને કહ્યુ કે, જો આપની અનુમતિ હોય તેા હું ચંપાની બહાર સુભૂમિભાગ ઉદ્યાનમાં રહીને અબ્બે ઉપવાસ કરતી સૂર્યભિમુખ ઊભી રહી ધ્યાન કરવા ઇચ્છું છું.” ૧૩: ગુરુણીએ કહ્યું:—“હે આવે ! આપણે બ્રહ્મચારિણી શ્રમણીએ છીએ. આપણે એકલાં ગામ બહાર જઈ શકીએ નહિ; એટલું જ નહિ પરંતુ ગામમાં પણ ફરતી વંડીવાળા ઉપાશ્રયમાં જ વજ્રથી શરીરને ઢાંકીને અને પગ પૃથ્વી ઉપર ભેગા રાખી આતાપના લઈ શકીએ.” ગુરુણીનું આ વાક્ય સુકુમાલિકાને ગમ્યું નહિ. એટલે તે તે પોતાની ઇચ્છા પ્રમાણે સુભૂમિભાગ ઉદ્યાનમાં જઈને ધ્યાન ધરવા લાગી. હવે તે ઉદ્યાનની પાસે એક સ્વૈચારિણી ટાળી રહેતી હતી. તે ટાળી એક દિવસ દેવદત્તા ગણિકાને લઈને સુભૂમિભાગ ઉદ્યાનમાં વિહાર કરવા આવી. ટાળીના એક પુરુષે દેવદત્તાને ખેાળામાં બેસારી, બીજાએ તેને માથે છત્ર થયુ, ત્રીજાએ માથા ઉપર પુષ્પના મુગટ મૂકયો, ચેાથે પગે અળતા લગાવવા લાગ્યા અને પાંચમા ચામર ઢોળતા ઊભેા રહ્યો. તે ટોળીની અને ગણિકાની બધી રતિક્રીડા કુમાલિકાએ જોઈ. તે જોતાં જ તેના સર્વાં કામસકારા તાજા થયા. તેણે વિષ્ફળ થઈ ને સંકલ્પ કર્યા કે જો આ મારા આકરા તપ અને પ્રહ્મચર્યનું કંઈ ફળ હોય, તા હું ભવિષ્યમાં આ Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૬: અપરકા નગરી ગણિકાની પેઠે જ પાંચ જણુથી સેવાતી અને સુખભાગ ભાગવતી થાઉં. હવે તે તેને કામસંસ્કારોના ઉદયથી પેાતે સ્વીકારેલા શ્રમણીપણા ઉપર પણ ઘૃણા આવવા લાગી. તે વારંવાર પેાતાના હાથ, પગ, માથુ, માઢું, સ્તન, કક્ષા અને ગુહ્યાંગાને ધેાતી; તથા બેસવાના, સૂવાના અને સ્વાધ્યાય કરવાના સ્થાને પહેલાં પાણી છાંટ્યા વિના પગ પણ ન મૂકતી. ૧૧ ગુરુણીએ તેને કહ્યું:“ હે દેવાનુપ્રિયે ! આપણે સંયમશીલ બ્રહ્મચારિણી છીએ, માટે તમારે આમ કરવું ન ક૨ે. તમે એ વિષે વિચાર કરો અને પ્રાયશ્ચિત્ત લઈ ને શુદ્ધ થાઓ.” પશુ સુકુમાલિકાએ ગુરુણીનું કહેવું ધ્યાન ઉપર ન લીધું અને અંતે તે શ્રમણીવમાં તિરસ્કાર અને નિંદા પામી. એક વાર તેને વિચાર આવ્યા કે જ્યારે હું શ્રાવિકા હતી ત્યારે સ્વતંત્ર હતી. તે વખતે આ બધી શ્રમણીએ મારી પ્રશંસા કરતી અને મારે! આદર કરતી. હવે હું જ્યારે મુંડ થઈને પ્રજિત થઈ છું, ત્યારે પરવશ હોવાને લીધે આ શ્રમણીએ મારું અપમાન કરી મારે તિરસ્કાર કરે છે. માટે આવતીકાલે જ સવારના અહીંથી નીકળી આ લેાકેાથી અળગી થઈને હું જુદા ઉપાશ્રયમાં રહીશ. સુકુમાલિકા સ્વછંદી હતી તેથી તેને કાઈ એ અટકાવી નહિ. એટલે તે જુદા ઉપાશ્રયમાં જઈને નિરંકુશપણે રહેવા લાગી. ત્યાં તે પેાતાનાં સંયમ અને શીલમાં ઘણી પાછી પડી. અને એ રીતે કેટલેાક વખત પસાર થયા. માદ, કાળધમ પામી, તે ઈશાનકલ્પમાં ઘણા લાંબા આયુષ્યવાળી સુકુમાલિકા નામની દેવી થઈ. Page #149 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાઓ ત્યાંથી તે પંચાલ દેશના કાંપિલ્યપ નગરમાં ૩પ૬૬ રાજાને ઘેર ચુલણીની કુક્ષીએ પુત્રી તરીકે અવતરી. માતાપિતાએ તેનું નામ દ્રૌપદી રાખ્યું, તેને ધૃષ્ટદ્યુમ્ન નામના એક યુવરાજ ભાઈ પણ હતા. દ્રૌપદી દિવસ જતાં યુવતી થઈ. એક વાર તે નાહીધાઈ, વિભૂષિત થઈ ને રાજાને પગે લાગવા સભામાં આવી. પુત્રીને ખેાળામાં એસારી તેના માથા ઉપર હાથ મૂકી રાજાએ તેને કહ્યું કે, “હું પુત્રી તને હું મારી મરજીમાં આવે ત્યાં પરણાવું તેા કદાચ તું દુ:ખી પણ થાય અને મને મનમાં જીવનભરનું શલ્ય રહી જાય. માટે તેમ ન કરતાં હું તારે માટે સ્વયંવર કરું, જેથી તું તારી ઇચ્છા પ્રમાણે વર પસંદ કરી શકે.” એમ કહીને આશીર્વાદ આપી રાજાએ પુત્રીને વિદાય કરી. ૧૧૨ ત્યારબાદ રાજાએ કૃષ્ણવાસુદેવ, સમુદ્રવિજયપ્રમુખ દશ દશા, બળદેવપ્રમુખ પાંચ મહાવીર, ઉગ્રસેનપ્રમુખ ૧૬,૦૦૦ રાજાએ, પ્રદ્યુમ્નપ્રમુખ સાડાત્રણ કેાડી રાજકુમારા, શાંમપ્રમુખ ૬૦૦૦૦ દુર્રાન્ત મળવાના, વીરસેનપ્રમુખ ૨૧,૦૦૦ વીરપુરુષો, મહુસેન પ્રમુખ ૫૬,૦૦૦ પરાક્રમી પુરુષો તથા અનેક રાજાએ, ઇશ્વરા, તલવર, માાંખકા કૌટુબિકા, ઇજ્યેા, શેઠશાહુકારા, સેનાપતિએ અને મેટા મોટા સા વાહે વગેરેને સ્વયંવરમાં ખેલાવવા દૂતને દ્વારિકા જવાના હુકમ કર્યાં. ક્રૂત તૈયાર થઈ, કવચ પહેરેલા, આયુષ અને પ્રહરણાવાળા અનેક પુરુષને સાથે લઈને તથા ઘેાડાોડેલા રથમાં બેસી, ૫ચાલદેશની વચ્ચે થઈ તેની સરહદ ઉપર આવ્યેા. ત્યાંથી સૌરાષ્ટ્ર દેશમાં દાખલ થઈ, દ્વારિકામાં Page #150 -------------------------------------------------------------------------- ________________ his USD ૧૧ : અપરકા નગરી ૧ર૩ કૃષ્ણ વાસુદેવની ઉપસ્થાનશાળામાં આવીને તેણે કૃષ્ણને દ્રુપદને સંદેશે કહી સંભળાવ્યું. કૃષ્ણ તેની હકીકત સાંભળીને પિતાના બધા સમુદાયને ભેગો કરવા સુધર્મા સભામાં રહેલી સામુદાયિક ભેરી વગડાવી. મેરી સાંભળીને સમુદ્રવિજય વગેરે કૃષ્ણ પાસે આવ્યા. આવેલા બધા લોકોને કૃષ્ણ પોતાની સાથે દ્રૌપદીના સ્વયંવરમાં આવવા તૈયાર થવાની સૂચના કરી. તે મુજબ બધા તૈયાર થઈ કૃષ્ણ સાથે સૌરાષ્ટ્રની વચ્ચે થઈ સરહદ વટાવી, પંચાલના કંપિલપુરમાં મોટી ધામધૂમથી આવી પહોંચ્યા. તેમની સાથે અનંગસેના વગેરે હજારે ગણિકાઓ પણ હતી. પદરાજાએ યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુળ અને સહદેવ એ પાંચે પુત્ર સહિત પાંડુરાજાને, એ ભાઈ વાળા દુર્યોધનને, ગાંગેય, વિદુર, દ્રોણ, જયદ્રથ, કલબ અને અશ્વત્થામાને સ્વયંવરમાં બોલાવવા બીજે દૂત હસ્તિનાપુરમાં મોકલે. ત્રીજા દૂતને અંગરાજ કર્ણ, સેલ્લક, અને નંદીરાજાને બોલાવવા ચંપામાં મેક. ચેથાને પાંચ ભાઈએ વાળા, દમષના પુત્ર શિશુપાળને બોલાવવા શક્તિમતી મેક. પાંચમાને દમદંતને બોલાવવા હસ્તિશીષ મેક. છઠ્ઠીને ધરરાજાને બોલાવવા મથુરા મેક. સાતમાને જરાસંધના પુત્ર દેવને બોલાવવા રાજગૃહ મેક. આઠમાને ભેસગના પુત્ર રુકિમને બોલાવવા કૌડિન્ય નગરમાં મોકલ્યા. અને એ ભાઈ સાથે કીચકને બેલાવવા નવમાને વિરાટ નગરમાં મોકલ્યો. તે ઉપરાંત દશમા દૂતને બીજા અનેક ગામ તથા નગરના રાજાઓને બોલાવવા સૂચના કરી. Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ધમકથાએ એ બધા રાજાઓ દ્રુપદના આમંત્રણથી ધામધૂમ સાથે કપિલપુરમાં આવી પહોંચ્યા. રાજા દ્રુપદે તેઓનું સ્વાગત કરીને તેમને એગ્સ ઉતારા આપ્યા. કંપિલ નગરીની બહાર ગંગા નદીને કાંઠે રાજા દુપદે એક માટે સ્વયંવરમંડપ તૈયાર કરાવ્યું હતું. તેમાં સ્ત ઉપર ક્રીડા કરતી અનેક પૂતળીઓ ગોઠવી હતી, શોભા વધારે તેવા અનેક સ્તંભે ઊભા કર્યા હતા અને તેને બની શકે તેટલે સુંદર અને આકર્ષક બનાવવામાં આવ્યો હતો. સ્વયંવરમાં આવેલા બધા રાજાઓને રાજા દ્રુપદ તેમના ઉતારામાં જ હરરેજ વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, સુરા, મધ, માંસ, સીધુ અને પ્રસન્ના તથા અનેક પ્રકારનાં પુષ્પ, વસ્ત્ર, ગંધે માર્યો અને અલંકાર મેકલાવ્યા કરે છે અને તે બધા તેમને ઉપભેગ કરતા, ગાનતાન સાંભળતા, નાટકો જોતા અને અનેક પ્રકારના વિલાસે કરતા આનંદથી રહે છે. ત્યાર બાદ એક દિવસ દ્રપદ રાજાએ ઘોષણા કરાવી કે, “આવતી કાલે સવારના પહોરમાં દ્રૌપદીને સ્વયંવર થશે. માટે બધા રાજાઓએ દ્રપદ ઉપર કૃપા કરીને નાહીધેાઈ, વિભૂષિત થઈને પિતપતાના વૈભવ સાથે વહેલા પધારવું અને દ્રૌપદીની વાટ જોતા, પોતપોતાના નામથી અંકિત થયેલા આસન ઉપર મંડપમાં બેસવું.” દ્રપદ રાજાએ મંડપમાં ચારે બાજુ ફૂલની માળાઓ લટકાવરાવી, અનેક પ્રકારના સુગધી ધૂપથી ભરેલાં ધૂપધાણાં મુકાવ્યાં, અને વધારાના પ્રેક્ષકો માટે પગથિયાંના આકારે માંચાઓ એક ઉપર એક ગોઠવાવ્યા. Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૬: અપરકા નગરી વખત થતાં અધા રાજાએ મંડપમાં આવી પહોંચ્યા. રાજા દ્રુપદ પણ આવીને બધાને સત્કાર કરી, કૃષ્ણ વાસુદેવને શ્વેત ચામર ઢોળતા ઊભા રહ્યો. દ્રૌપદી નાહી, ખલિક કરી, મદિરને ચેાગ્ય શુદ્ધ વચ્ચે મદલી, જિનગૃહમાં ગઈ. ત્યાં તેણે જિનપ્રતિમાને જોતાં જ પ્રણામ કર્યાં, લેામહુસ્તક લઈને પ્રતિમાઓને પરામશી, અને સૂર્યોભદેવની પેઠે પ્રતિમાઓની પૂજા કરી ધૂપ કર્યાં. ત્યારબાદ ડામા જાનુને ઊંચા કરી, જમણા જાનુ નીચે સ્થાપી, ત્રણ વાર માથું નમાવી, પ્રતિમાની સ્તુતિ કરતી એલી : नमोत्थु णं अरिहंताणं, भगवंताणं (जाव) संपत्ताणं પછી તે અંતઃપુરમાં ગઈ તથા સર્વોલ કારવિભૂષિત થઈને પેાતાના ભાઈ ધૃષ્ટદ્યુમ્નથી હુંકાતા અશ્વરથમાં બેસી, અનેક દાસદાસીએ તથા પેાતાની ક્રીડાપિકા ધાત્રી અને લેાંખકા દાસી સાથે સ્વયંવરમ’ડપમાં આવી. .. ૧૫ 3. આવતાં વેંત જ તેણે નમ્રતાપૂર્વક બધા રાજાઓને પ્રણામ કર્યા. પછી હાથમાં દણવાળી ધાત્રીને સાથે લઈને તે સ્વયંવરમાં ગજગતિથી ફરવા લાગી. કણમાં જે રાજાનું પ્રતિબિંબ પડતું તે રાજાનાં વંશ, નામ, ગેાત્ર, સત્ત્વ, સામર્થ્ય, પરાક્રમ, લાવણ્ય, શાસ્ત્રાભ્યાસ, માહાત્મ્ય, રૂપ, ચૌવન, કુલ અને શીલ તે ધાત્રી દ્રૌપદીને વવી મતાવતી. તે પ્રમાણે દણમાં પડતાં રાજાએનાં પ્રતિષિમ જોતી તથા ધાત્રીએ કહેલું વર્ણન સાંભળતી સાંભળતી દ્રૌપદી હજારા રાજકુમારેાને વટાવીને જ્યાં પાંડવા હતા ત્યાં આવી. Page #153 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાઓ તેણે પાંચ પાંડને પાંચ વર્ણનાં પુષ્પની વરમાળાથી આવેષ્ટિત પરિવેષ્ટિત કર્યા અને કહ્યું – “આ પાંચ પાંડવને હું વરી.” તરત જ બધા લોકેએ “ઠીક કર્યું,” “ઠીક કર્યું.” એવી ઘોષણા કરી. ત્યારબાદ બીજા બધા રાજાઓ પોતપતાને ઉતારે પાછા ચાલ્યા ગયા. પછી ઇષ્ટદ્યુમ્ન પાંચ પાંડવ અને દ્રૌપદીને અશ્વરથમાં બેસાડી દ્રપદના રાજમહેલમાં લાવ્યા. રાજા દ્રુપદે પાંચ પાંડ અને દ્રૌપદીને પાટ ઉપર બેસાડી અભિષેક કરાવ્યું, હેમ કરાવ્યું, અને પાંચ પાંડવો સાથે દ્રૌપદીનું પાણિગ્રહણ કરાવ્યું તથા પ્રીતિદાનમાં અનેક દાસદાસીઓ સાથે વિપુલ ધન આપ્યું. ત્યાર બાદ દ્રપદ રાજાએ વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ તૈયાર કરાવીને આવેલા દાજાઓને ખૂબ આદરથી જમાડ્યા અને વિદાય કર્યા. તે વખતે પાંડુરાજાએ તે બધા જ રાજાઓને પાંડ અને દ્રૌપદીના પાણિગ્રહણ ઉત્સવ વખતે હસ્તિનાપુરમાં આવવા વિનંતિ કરી. પાંડુ રાજાએ હસ્તિનાપુરમાં સાત સાત માળના ઊંચા પાંચ મહેલે તૈયાર કરાવ્યા અને તે તૈયાર થયે પિતાના પાંચ પુત્રો અને દ્રૌપદીને લઈને મોટા પરિવાર સાથે તે કપિલપુરથી નીકળી હસ્તિનાપુર આવ્યો. ત્યાં તેણે ગામ બહાર એક માટે મંડપ કરાવ્યો. એગ્ય વખતે નેતરેલા બધા રાજાઓ આવી પહોંચ્યા. દ્રપદની પેઠે પાંડુએ પણ તેમને સારી રીતે સત્કાર કર્યો તથા તે બધાની સમક્ષમાં તેણે પાંચ પાંડ અને દ્રૌપદીને Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧ર ૧૬ઃ અપરકકા નગરી ૧રહ સાથે પાટ ઉપર બેસાડી અભિષેક કરાવ્યું. ત્યાર બાદ આવેલા રાજાઓને ઘણું આદર સાથે વિસજિત કર્યા. હવે પાંચ પાંડવે દ્રૌપદી સાથે સુખવિલાસથી રહેવા લાગ્યા. એવામાં એક વાર મૃગચર્મના ઉત્તરાસંગવાળા, હાથમાં દંડ અને કમંડલુ ધારણ કરનારા, જટાધારી, જઈ ગણેત્રિકા, મુંજમેખલા ને વલ્કલ પહેરનારા, કચ્છી વીણુ વગાડનાર, કજિયા ખેર, મધ્યસ્થ અને ગાંધર્વપ્રિય એવા કચ્છ નારદ કજિયાની શોધમાં પાંડુરાજાના મહેલમાં આકાશથી ઊતરીને આવી પહોંચ્યા. નારદને આવતા જોઈને પાંચ પાંડવે, કુંતી અને પાંડુરાજાએ આસનથી ઊઠી, સાત આઠ પગલાં નારદની સામે જઈ તેમની પ્રદક્ષિણા કરી, વંદન અને નમનથી તેમને સત્કાર કર્યો તથા જમીન ઉપર પાણી છાંટી તેમને બેસવા માટે દર્ભ ઉપર આસન પાથર્યું. આ આસને બેસીને નારદે રાજાનું, રાજકુટુંબનું અને અંતઃપુરનું કુશળમંગળ પૂછ્યું. તે વખતે નારદને અસંયત તથા પાપથી અવિરત સમજીને દ્રૌપદીએ તેમને આદર ન કર્યો, તેમનું સંમાન ન કર્યું અને પાંડવોની પેઠે તેમની ઉપાસના પણ ન કરી. નારદને મનમાં વિચાર આવ્યું કે પાંચ પાંડવામાં અનુબદ્ધ થયેલી દ્રોપદી, રૂપ અને લાવણ્યના જેસમાં મારો આદર તથા ઉપાસના નથી કરતી. માટે મારે ત્રાષિના અનાદરનું ફળ તેને બતાવવું જોઈએ. હવે નારદ પાંડુને કુશળમંગળ પૂછીને પૂર્વ દિશા તરફ લવણસમુદ્રની વચ્ચેના માર્ગ ઉપર આકાશમાં વિહરવા લાગ્યા. તે વખતે ધાતકીખંડ દ્વીપમાં, પૂર્વના દક્ષિણાઈ Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ધમ કથાઓ ભરતની અપરકકામાં પદ્મનાભ નામે રાજા હતા. તેને સાતસેા રાણીએ અને સુનાલ નામે યુવરાજ પુત્ર હતા. તે રાજા બધી રાણીએ સાથે અંતઃપુરમાં સિંહાસન ઉપર બેઠા હતા. તે વખતે નારદ ઋષિ તેના ભવનમાં આકાશથી ઊતર્યો. પદ્મનાભે પાંડુની પેઠે તેમના આદર કર્યો અને બેસવાનું દુર્ભાસન આપ્યું. નારદે રાજાને કુશળમ`ડળ પૂછ્યા. પછી રાજાએ તેમને કહ્યું કે, “ હે દેવાનુપ્રિય ! તમે ગામેગામ ઘરેઘરના માહિતગાર છે. તે તમે કહેા કે મારા જેવું અંતઃપુર તમે કાંય જોયું ?” - નારદ થાડું હસ્યા અને લાગ જોઈને ખેલ્યાઃ— હું રાજા ! તું તે કૂવાના દેડકા છે. હસ્તિનાપુરના રાજા પાંડુના પુત્રાની ભાર્યા દ્રૌપદીના પગના અંગૂઠાના સેમા ભાગ બરાબર પણ તારું અંતઃપુર નથી.” આટલું કહી પદ્મનાભનું કુશળ પૂછી નારદ આકાશમાં વિહરવા લાગ્યા. "6 • નારદની વાત સાંભળીને રાજા પદ્મનાભ દ્રૌપદીના રૂપલાવણ્યમાં માહ પામ્યા. તેણે પૌષધશાળામાં જઈ પેાતાના પૂના મિત્ર દેવને મેલાવવા અલયકુમારની પેઠે વિશિષ્ટ તપ અને સંકલ્પ ધારણ કર્યાં. તેનાં તપ અને સંકલ્પના અળથી ખેંચાઈ આવેલા દેવને તેણે કહ્યું:— હે દેવાનુપ્રિય 1 હું દ્રૌપદીને ઇચ્છુ છું. માટે તું તેને અહી ઉપાડી લાવ.” દેવ ખેલ્યાઃ— પાંચ પાંડવાને મૂકીને દ્રૌપદી ખીજા કાઈ પણ સાથે રાજીખુશીથી એક ક્ષણુ પણ રહેવાની નથી એ વાત ચેાક્કસ છે. પણ માત્ર તારી મરજી છે તેટલા જ કારણે હું દ્રૌપદીને અહીં ઉપાડી લાવીશ.” આમ કહીને તે ધ્રુવ લવણુસમુદ્રની વચ્ચે થઈને, હસ્તિનાપુર જઈ, 66 Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૬ : અપરકા નગરી રા અગાસીમાં યુધિષ્ઠર સાથે સુખે સૂતેલી દ્રૌપદીને ઉપાડી ઝપાટાબંધ પદ્મનાભના ભવનમાં લાબ્યા; અને ત્યાંની અશાકવનિકામાં તેને રાખી, દ્રૌપદી લાવ્યાની ખખર પદ્મનાભને આપીને પેાતાને સ્થાને પાછા ચાલ્યેા ગયે. ઘડી-બેઘડીમાં દ્રૌપદી જાગી ઊઠી. પેાતે જ્યાં હતી તે સ્થાન તેને ખૂબ અપરિચિત લાગ્યું. તેને એમ થયું કે આ મારું ભવન કે મારી અશેકનિકા નથી. મને કાઈ ધ્રુવે, દાનવે, કિંપુરુષે, કિનરે, મહેારગે કે ગંધવે કોઈ બીજા રાજાની અશાકવનિકામાં લાવીને મૂકી દીધી છે. "" દ્રૌપદી આમ શેચ કરતી હતી તેવામાં રાજા પદ્મનાભ અનીઠનીને તેની પાસે આબ્યા, અને કહેવા લાગ્યા :– હું દેવાનુપ્રિયે ! તું શે! વિચાર કરે છે ? તને મે મારે માટે અહીં તેડી મંગાવી છે; માટે મારી સાથે રહીને તું આનંદ કર. "" દ્રૌપદીએ યુક્તિથી જવાબ આપ્યું કે “ ભારતવષ ની દ્વારિકામાં મારા સ્વામીના ભાઈ કૃષ્ણ વાસુદેવ રહે છે. તે જો છ મહિનાની અંદર મારી કંઈ ભાળ ન કાઢે તે હે રાજા! પછીથી તું કહીશ તેમ હું કરીશ. ’ દ્રૌપદીનું વચન સાંભળીને પદ્મનાભે તેને કન્યાઓના અંતઃપુરમાં મૂકી અને ઝાઝી કનડગત ન કરી. ત્યાં દ્રૌપદી આંતરે આંતરે બબ્બે ઉપવાસ અને પારણે પારણે આયખિલનું ઉગ્ર તપ કરતી રહેવા લાગી. આ તરફ યુધિષ્ઠિર જાગ્યા અને દ્રૌપદીને ન જોતાં વિત થઈને આમ તેમ તપાસ કરવા લાગ્યા. મહેલમાં કાંચ તેની ભાળ ન મળતાં તેણે પાંડુને તે વાતની ખબર Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ધર્મકથાઓ કહી. પાંડુએ પણ હસ્તિનાપુરને ખૂણે ખૂણે દ્રૌપદીની તપાસ માટે ઘાષણા કરાવી, અને કહ્યું કે ને તેની ભાળ આપશે તેને તે ઇચ્છે તેટલું ધન આપવામાં આવશે. પરંતુ જ્યારે હસ્તિનાપુરમાં તેના કશા પત્તો લાગ્યા નહિ, ત્યારે પાંડુએ કુંતીને દ્વારકામાં કૃષ્ણ પાસે દ્રૌપદીની શેાધ કરાવવા જવાનું કહ્યું. કુતી નાહીધેાઈ, ખલિકમ કરી, હાથી ઉપર બેસી દ્વારિકા તરફ જવા નીકળી; અને ત્યાંના અગ્રાદ્યાનમાં જઈ પહોંચીને પેાતાના આવ્યાની ખબર તેણે કૃષ્ણને કહેવરાવી. કૃષ્ણે આવીને પેાતાની ફઈને પગે પડચો અને તેને પેાતાના આવાસમાં લઈ ગયેા. ત્યાં ગયા બાદ આવવાનું પ્રત્યેાજન પૂછતાં કુંતીએ દ્રૌપદીના ગુમ થયાની વાત જણાવી. 'ર કૃષ્ણે કહ્યું :-- “ કુઈ તમે જરા પણ ચિ’તા ન કરશે. દ્રૌપદીની ભાળ પાતાળમાં, અસુરાનાં ભવામાં, અધ ભરતમાં કે બીજે ગમે ત્યાં મેળવ્યા પછી જ હું જપીશ. આમ આશ્વાસન આપીને તેણે કુંતીને પાછી હસ્તિનાપુર વિદાય કરી. ત્યારબાદ કૃષ્ણે પણ પાંડુની પેઠે દ્વારિકામાં દ્રૌપદીની ભાળ મેળવવા ખૂણે ખૂણે શ્વેષણા કરાવી; પણ ક્યાંય તેને પત્તો ન ખાધા. હવે એકવાર કૃષ્ણે પેાતાના અંતઃપુરમાં હતા, તે વખતે નારદ આકાશમાંથી ત્યાં ઊતર્યાં. કૃષ્ણે પાંડુની પેઠે તેમના સત્કાર કર્યો અને પૂછ્યુ... :– “ હે દેવાનુપ્રિય ! તમે ગામેગામ ઘરે ઘરે ક્રે છે. તમે કયાંય દ્રૌપદી હાવાની વાત સાંભળી છે. ? ” Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૧ : અપરકકા નગરી ૧૩ નારદે જવામ આપ્યું :- “ હે રાજા ! હું અપરક કામાં ગયેલા ત્યાં પદ્મનાભના ભવનમાં જેવી પૂવે જોઈ હતી તેવી દ્રૌપદીને જોઈ હતી. ’ કૃષ્ણે નારદને કહ્યું કે, “ હે દેવાનુપ્રિય ! આ બધું તમારું જ કામ લાગે છે!” દ્રૌપદીના સમાચાર મળતાં જ કૃષ્ણે તે ખખર પાંડુને હસ્તિનાપુર મેાકલ્યા, અને ચતુરંગી સેના સાથે તૈયાર થઈ રહી પેાતાની વાટ જોવાનું પાંડવાને કહેવરાવ્યું. ત્યાર બાદ કૃષ્ણે દ્વારિકામાં સનાહિકા ભેરી વગડાવી અને પેાતાના બધા પરાક્રમી ચાદ્ધાઓને તૈયાર થવાની સૂચના આપી. એમ અનેક વીર પુરુષા અને મેાટી સેનાથી વીંટળાચેલા કૃષ્ણ વાસુદેવ હાથી ઉપર બેસીને હસ્તિનાપુર આવી પહેાંચ્યા તથા પાંડવાને સાથે લઈ ને અપરકકા તરફ ચાલ્યા. રસ્તામાં પડાવ નાંખી, કૃષ્ણે પૌષધશાળામાં જઈને લવણુસમુદ્રના અધિષ્ઠાતા સુસ્થિત દેવને ત્રણ દિવસના તપ અને સંકલ્પથી પેાતાની પાસે બેલાબ્યા, તથા તેને પાતે અપરકકા શા માટે જાય છે તે વાત કહી સંભળાવી; અને વચ્ચે માર્ગમાં આવતા લવણુસમુદ્રને પાર કરવા તેમાં માગ કરી આપવાની સૂચના કરી. તે દેવે કૃષ્ણને કહ્યું: “ હે દેવાનુપ્રિય ! તું કહે તું તે હું જ દ્રૌપદીને અહીં ઉપાડી લાવું અને પદ્મનાભ રાજાને તેની સેના સહિત લવસમુદ્રમાં ફેંકી દઉં. ” re કૃષ્ણે જવાબ આપ્ચા − હૈ દેવાનુપ્રિય ! તારે એટલી અધી તકલીફ લેવાની જરૂર નથી. માત્ર અમારા ૭ થ Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ધર્મકથાઓ જઈ શકે તે માટે લવણસમુદ્રમાં માગ કરી આપ એટલું ઘણું છે. પછી પોતાની બધી સેનાને પાછી વાળીને કૃષ્ણ તથા પાંડવોએ લવણસમુદ્રમાં પોતાના રથ ઉતાર્યા અને તેની વચ્ચે થઈને ઝપાટાબંધ તેઓ અપરકંકાના અગ્રદ્યાનમાં પહોંચી ગયા. ત્યાં રથ ઊભા રાખીને કૃણે પોતાના દારુક સારથીને ભાલામાં ભરાવેલા લેખ સાથે પદ્મનાભ પાસે મેક અને કહેવરાવ્યું કે, “કાં તો દ્રોપદીને પાછી આપ કે યુદ્ધ માટે તૈયાર થા.” તે ત્યાં જઈને પિતા તરફથી રાજાને પ્રણામ કરીને કૃષ્ણનો સંદેશે કહેવા ભાલામાં ભરાવેલો લેખ આગળ ધર્યો અને દ્રૌપદીને પાછી આપવાની કે યુદ્ધ માટે તૈયાર થવાની હાકલ કરી. પદ્મનાભ તે સાંભળી ખૂબ ગુસ્સે થયે અને રાજનીતિશાસ્ત્રમાં દૂત અવધ્ય હોવાથી તેને ન મારતાં તેનું અપમાન કરીને પાછલે દરવાજેથી તેને કાઢી મૂક્યો અને કહ્યું – “તારા કૃષ્ણને કહેજે કે હું પોતે જ યુદ્ધ માટે સજિજત થઈને બહાર આવું છું.” ત્યાર પછી પદ્મનાભે પિતાની સેના તૈયાર કરાવી તથા પોતે પોતાના મુખ્ય હસ્તી ઉપર બેસી યુદ્ધ માટે કૃણ હતો ત્યાં ગયો. તેને દૂરથી આવતો જોઈ ને વાસુદેવે પાંડેને પૂછયું – “છોકરાઓ ! તમે લડશે કે મારી લડાઈ જશે?” પાંડવોએ કૃષ્ણને પિતાની લડાઈ જવાનું કહ્યું. પદ્મનામે ઝપાટાબંધ પાંડવોને હંફાવીને વિખેરી નાખ્યા તથા Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૬ : અપરકા નગરી ૧૩૩ તેમના રશે અને તે ઉપરના વિજયધ્વજે તેડીકેડીને ફેંકી દીધા. હારેલ પાંડવો વીલે મેઢે કૃષ્ણ પાસે પાછા આવ્યા. તેણે પૂછ્યું : તમે ધારીને તેની સામે થયા હતા?” પાંડવેએ જવાબ આપે – “અમે તે ખાસ કંઈ વિચાર કર્યા વિના માત્ર તમારી અનુમતિ લઈને તેની સામે થયા હતા.” કૃષ્ણ કહ્યું – “એથી જ તો તમે હાર્યા છે. તમે જ રાજા છે અને પદ્મનાભ નથી એવા સંકલપથી જે તમે લડ્યા હતા, તે તે કયારનેય નાસી ગયા હતા. હવે હું પતે રાજા છું અને એ રાજા નથી એવા દઢ સંક૯પથી લડું છું તે તમે જુઓ.” એમ કહીને કૃષ્ણ પદ્મનાભની સામે ગયે. જતાં વેંત જ તેણે રિપુની સેનાને નાશ કરનારે પોતાને પાંચજન્ય શંખ ફૂંકડ્યો. તેના અવાજથી પદ્મનાભના સિન્યને એક તૃતીયાંશ ભાગ તો નાસી જ ગયે. પછી કૃષ્ણ પિતાનું ધનુષ્ય લીધું, દેરી ચડાવી અને ટંકારવ કર્યો એટલામાં વળી બીજે તૃતીયાંશ ભાગ નાસી ગયો. પિતે ઘણે અશક્ત છે અને સૈન્ય ઘણું થોડું છે એમ સમજીને પદ્મનાભ અપરકંકાના દરવાજા બંધ કરીને તેમાં પેસી ગયે. કૃષ્ણ અપરકંકા તરફ જઈને નરસિંહરૂપ૧૦ ધારણ કરી મોટા અવાજથી પિતાના પગ પછાડ્યા. તે અવાજથી રાજકિલ્લા, ગેપુર વગેરે ખખળીને પડી ગયું. અપરકંકાને ભેચભેગી થયેલી જોઈને ભય પામેલે પદ્મનાભ દ્રૌપદીને શરણે ગયે. દ્રૌપદીએ તેને કહ્યું કે “મને અહીં આણુતાં તે કૃષ્ણ જેવા વીર પુરુષને વિકરાવેલ Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ધર્મકથાએ છે એ નહિ જાણેલું? હજુ પણ તું આમ કરઃ નાહી, ભીને કપડે, વસ્ત્રના છેડા છૂટા રાખી, અંત:પુર સાથે ઉત્તમ નજરાણાં લઈ, મને આગળ કરીને તું કૃષ્ણને શરણે જા. કારણ કે ઉત્તમ પુરુષો હંમેશાં શરણે આવેલા ઉપર કૃપાવંત હેાય છે.” પદ્મનાભે દ્રૌપદીના કહ્યા પ્રમાણે જઈને કૃષ્ણને દ્રૌપદી પાછી મેંપી કૃષ્ણ પદ્મનાભને ઠપકે આપતાં કહ્યું કે, “હે પદ્મનાભ! મારી બેન દ્રોપદીને અહીં લાવતાં તેં નહિ જાણેલું કે તે મૃત્યુ જ નેતયું હતું? છતાં હવે તારે મારાથી બીવાનું કારણ નથી.” એમ કહી કૃષ્ણ પદ્મનાભને પોતાની રાજધાનીમાં પાછા જવાની રજા આપી; તથા પોતે દ્રૌપદીને સાથે લઈને પાંડ પાસે આવ્યા. એ બધા, ત્યારબાદ, લવણસમુદ્રની વચ્ચે થઈને જંબુદ્વીપના ભરતમાં પાછા જવા નીકળ્યા. એ વખતે ધાતકીખંડદ્વીપના પૂર્વાર્ધ ભારતમાં ચંપાનો રાજા કપિલ નામે વાસુદેવ હતો. એકવાર એ ચંપામાં મુનિસુવ્રત અહંત ફરતા આવીને ત્યાંના પૂણભદ્ર ચિત્યમાં ઊતર્યા. જે વખતે કૃષ્ણ વાસુદેવે અપરકંકામાં પિતાને પાંચજન્ય શંખ ફૂંક્યો, તે વખતે આ કપિલ વાસુદેવ મુનિસુવ્રત અહંતની પાસે ધર્મપ્રવચન સાંભળતો હતો. તેણે તે શંખનાદ સાંભળે એટલે તેને વિચાર થયે કે ધાતકીખંડના ભારતમાં મારા જેવા કે વાસુદેવ થયે કે શું? આ શંખને શબ્દ વાસુદેવ સિવાય બીજા કેઈન હોઈ શકે નહિ. Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૧ : અપરકકા નગરી ૧૩૫ પણ તેની શંકાનું નિરાકરણ કરતાં મુનિસુવ્રત અહં તે કહ્યું કે એ શબ્દ તો અપરકંકાના રાજા પદ્મનાભના પંજામાં સપડાયેલી પાંચ પાંડવોની ભાર્યા દ્રૌપદીને છોડાવવા આવેલા દ્વારિકાના વાસુદેવ કૃષ્ણના શંખને છે. તારા જે બીજે વાસુદેવ અહીં ઊભે થર્યો નથી. એક સાથે એક જ ક્ષેત્રમાં બે વાસુદેવ કદી થતા પણ નથી અને એક બીજાને જોઈ પણ શકતા નથી. તે પણ તું લવણસમુદ્રની વચ્ચે થઈને પસાર થતા કૃષ્ણ વાસુદેવના રથના ધજાગરાને જોઈ શકીશ. કપિલ વાસુદેવ, મુનિસુવ્રત અહંતને પ્રણામ કરી, હસ્તી ઉપર બેસી લવણસમુદ્રના વેલાકૂળે (કિનારે) આવ્યું અને ફરથી કૃષ્ણ વાસુદેવના ધજાગરાને જોઈને તેણે પિતાને શંખ વગાડ્યો. આ રીતે બંને પોતપોતાના શંખના શબ્દદ્વારા માન્યા. કપિલ વાસુદેવે અપરકંકાના રાજા પદ્મનાભને, દ્રોપદીને સતાવવા બદલ ઠપકો આપે અને તેને દેશવટે આપી તેની જગાએ તેના પુત્રને અપરકંકાની ગાદીએ બેસાડ્યો. પાંડ અને વાસુદેવ મુસાફરી કરતા કરતા ગંગા નદી પાસે આવ્યા. ત્યાં વાસુદેવે પાંડવોને કહ્યું કે, “તમે ગંગાને ઊતરી જાઓ. હું આ લવણસમુદ્રના માલિક સુસ્થિત દેવને મળીને આવું છું.” પાંડ ત્યાંની એક નાવદ્વારા ગંગા ઊતરી ગયા. પછી કૃષ્ણ વાસુદેવ ગંગાને હાથથી તરી શકે છે કે નહિ એ જાણવાના કૌતુકથી તેમણે તે નાવ સંતાડી દીધી અને કૃષ્ણની વાટ જોતા સામે કાંઠે બેઠા. સુસ્થિતને મળી આવીને કૃષ્ણ ગંગા ઊતરવા માટે નાવની તપાસ કરી પણ તેને ક્યાંય મળી નહિ. ત્યારે તેણે Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ સમકથા એક હાથમાં ઘેાડા અને સારથી સાથે રથ ઉપાડચો અને બીજે હાથે સાડી માસ. જોજન પહેાળી ગગાને તે તરવા લાગ્યા. પર ંતુ અધવચ આવતાં તે થાકી ગયા અને પરસેવાથી રેબઝેબ થઈ ગયા. તેણે મનમાં ને મનમાં આવી વિશાળ ગગાને હાથથી તરી જનારા પાંડવાનાં વખાણ કર્યાં. પણ પાંડવાનું આ બળ જોતાં તેએ પદ્મનાભ સાથે યુદ્ધમાં કેમ કરીને હારી ગયા તે તેને સમજાયું નહિ. જેમતેમ કરીને તેણે મહા મુસીખતે ગંગા પાર કરી. તથા થોડા થાક ખાઈ પાંડા પાસે આવી તેમની સમક્ષમાં તેણે તેમનાં ખૂબ વખાણ કર્યાં. પાંડવાએ તે નિખાલસ દિલથી સ્પષ્ટ કહી દીધું કે અમે ગંગાને હાથથી તર્યા નથી પણ નાવથી તર્યા છીએ. આ તે તમારું બળ જોવા અમે હાડી સ'તાડી દીધી હતી. આ વાત સાંભળતાં જ કૃષ્ણને ઘણા ગુસ્સો ચડયો અને ભવાં ચડાવીને તે મેલ્યાઃ જ્યારે અમે એકલાએ દ્રૌપદીને બચાવી ત્યારે તમે મારું અળ ન જાણી શકયા કે અત્યારે મને આમ હેરાન કર્યાં?” ગુસ્સામાં ને ગુસ્સામાં કૃષ્ણે એક લેાહદડથી પાંડવાના બધા સ્થાને ચૂરા કરી નાખ્યો અને તેમને દેશનિકાલ થવાની આજ્ઞા આપી. તે પ્રસંગના સ્મારક તરીકે તેણે ત્યાં રથમન નામના કાટ અધાગ્યે. પછી કૃષ્ણ પેાતાના શિબિરમાં આવી પહોંચ્યો અને સૈન્યને સાથે લઈ દ્વારકાં પાછા ગયા. પાંડવાએ હસ્તિનાપુરમાં આવીને પેાતાના પિતાને કૃષ્ણે તેમને કરેલી દેશનિકાલની આજ્ઞાની વાત કરી તથા Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૬: અપરકા નગરી ૧૭ તેનું કારણ પણુ કહી સંભળાવ્યું. પાંડુએ પણ તેમને ખૂબ પકા આપ્યા. પછી પાંડુએ કુ ંતીને ખેાલાવીને કૃષ્ણ પાસે દ્વારકાં મેકલી અને તેની સાથે કહેવરાવ્યું કે તમે દેશનિકાલ કરેલા પાંડવા કઈ દિશામાં અને કયા ખૂણામાં જાય ? તમારું સામ્રાજ્ય તા આખા દક્ષિણા ભરતમાં છે. કુંતીએ કહેલી વાત સાંભળીને વાસુદેવે કહ્યુ કે દક્ષિણ સમુદ્રને કાંઠે તેઓ પાંડુથુરા૧૨ વસાવે અને મારી નજરે કદી ન પડે તે રીતે રહે. પાંડવા હસ્તિનાપુરથી નીકળી કૃષ્ણના કહ્યા પ્રમાણે પાંડુમથુરા વસાવી સુખે સુખે રહેવા લાગ્યા. વખત જતાં દ્રૌપદી સગર્ભા થઈ અને નવ મહિના પૂરા થયે તેણે એક સુંદર અને સુકુમાર પુત્રને જન્મ આપ્યા. જાતકર્માદિ સંસ્કારા પૂરા થયા પછી બારમે દિવસે દ્રૌપદીએ અને પાંડવાએ મળીને તેનું નામ પાંડુસેન પાડ્યુ. દિવસ જતાં પાંડુસેન મેાટા થયા અને છર કળામાં નિપુણ્ થઈ ભાગસમ યુવરાજ થયા. તે વખતે ત્યાં ધમ ઘાષ નામે સ્થવિર કરતા કરતા આવી પહોંચ્યા. પાંડવાએ તેમની પાસે ધમ શ્રવણ કર્યું. તેમની વિષયવૃત્તિ મંદ થઈ અને ચિત્તશુદ્ધિ માટે તે ઉત્સુક થયા. ત્યારબાદ દ્રૌપદીની અનુમતિ॰ લઈ ને અને પાંડુસેનને રાજગાદી સેાંપીને તેએ તે ધમ ઘાષ વિરના સહચારી થયા અને ચૌદે પૂર્વાને અભ્યાસ કરીને ઉગ્ર સચમ તથા તપ, શીલ, સત્ય, અહિંસા અને બ્રહ્મચર્ય પાળતા, ગામેગામ પાંડુમથુરાની આસપાસ કરવા લાગ્યા. પાંડુસેનની અનુમતિથી દ્રૌપદીએ પણ પેાતાની ચિત્તશુદ્ધિ માટે સુન્નતા આર્યાં પાસે પ્રકયા સ્વીકારી. તે પેાતાની Page #165 -------------------------------------------------------------------------- ________________ ગુરુથી પાક એ જ પર અત ૧૩૦ ધર્મકથાઓ ગુરુણી પાસે ૧૧ અંગે ભણી અને ઉગ્ર તપ, સંયમ તથા શીલ સાથે ત્યાં જ પાંડુમથુરાની આસપાસ વિહરવા લાગી. તે વખતે અરિષ્ટનેમિ અહંત સૌરાષ્ટ્ર દેશમાં તપ અને સંચમથી આત્માને વાસિત કરતા વિહરતા હતા. લોકો પાસેથી તેમના સૌરાષ્ટ્રવિહારની વાત સાંભળીને યુધિષ્ઠિર વગેરે પાંચે અનગાએ ત્યાં જવાને વિચાર કર્યો. પિતાના ગુરુની અનુમતિથી તેઓ પાંડુમથુરાના સહસામ્ર વનથી નીકળીને, ગામેગામ ફરતા ફરતા, હથ્થકમ્પક નગરની બહારના સહસ્ત્રાગ્ર વનમાં આવીને ઊતર્યા. ત્યાં યુધિષ્ઠિર સિવાયના ચાર અનગારેએ નગરમાં ભિક્ષા લઈને પાછા આવતાં સાંભળ્યું કે અરિષ્ટનેમિ અહંત તો ઉજજયંત શિલના ૧૫ શિખર ઉપર જઈને કાળધર્મ પામ્યા છે. એટલે તેમણે પાંચે જણે ભેગા થઈને શત્રુંજય પર્વત ઉપર જવાનો વિચાર કર્યો. તેમણે આણેલે આહાર ચોગ્ય સ્થળે પરઠવી દીધો અને તે પહાડ ઉપર જઈને તેઓ તપ કરતા રહેવા લાગ્યા. તથા તપ, સંયમ, ત્યાગ, અનાસક્તિ વગેરે ગુણોને સંપૂર્ણપણે ખીલવીને, કાળ કરી સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થયા. દ્રૌપદી આર્યા પણ શુદ્ધ ભાવે બહુ સમય સુધી સંયમને પાળતી બ્રહ્મલોકમાં દેવ તરીકે ઉત્પન્ન થઈ. ત્યાંથી મહાવિદેહવાસ પામીને તે સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થશે. “હે જંબુ ! તપની પાછળ જે આસક્તિ હોય તો તે ગમે તેવું ઉગ્ર હોય છતાં ચિત્તશુદ્ધિ કરી શકતું નથી, એ વસ્તુ દ્રૌપદીનું દષ્ટાંત આપીને આ સેળમાં અધ્યયનમાં ભગવાન મહાવીરે સમજાવેલી છે; તે મેં તને કહી.” એમ આર્ય સુધર્મા બેલ્યા. Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ઘેડાએ [ આઈહુણ3 શ્રમણભગવાન મહાવીરે કહેલે નાયાધમ્મકહાના સેળમાં અધ્યયનને અર્થ જા. તે હવે તેને સત્તરમાં અધ્યયનને શું અર્થ કહ્યો છે તે જણાવે, એમ આર્ય જબુએ પિતાના ગુરુ આર્ય સુધર્માને કહ્યું. આર્ય સુધર્મા બોલ્યા – હત્થિસીસ નગરમાં કનકકેતુ નામે રાજા હતો. ત્યાં કેટલાય સમૃદ્ધ અને વ્યવહારચતુર વહાણવટી વાણિયાઓ રહેતા હતા. એકવાર તે વહાણવટીઓ વહાણે ભરી વેપાર કરવા લવણસમુદ્રને પ્રવાસે ઊપડ્યા. સમુદ્રમાં કેટલાંચ જ ગયા પછી મેટી આંધી ઊપડી અને આગળ કહેલા માર્કદિપુત્રોની જેમ તેમની હેડીએ ડાલવા તથા ભમવા લાગી. વહાણના નિજામાં હતબુદ્ધિ થઈ ગયા અને વહાણે ક્યાં લઈ જવાં તેને વિચાર ન કરી શક્યા. તે વખતે કેટલાક કુક્ષિધારે, કર્ણધારે, ગભિલકે અને વહાણવટીએ તે નિજામાને કહેવા લાગ્યા, “હવે શું કરવું? આ વહાણે તૂટું તૂટું થઈ રહ્યાં છે.” કાંઈ સૂઝ ન પડી એટલે ભય પામેલા તેઓએ ઇંદ્ર, સ્કંદ, રુદ્ર, શિવ, વૈશ્રમણ, ભૂત, યક્ષ, રાક્ષસ વગેરેની ૧૩૯ Page #167 -------------------------------------------------------------------------- ________________ ક્રમ કથા માનતાએ કરી. એવામાં ગભરાટ આછા થવાથી નિજામાએ કહ્યું કે આપણે કાલિકદ્વીપની પાસે આવ્યા છીએ. ૧૪૦ તેઓએ દ્વીપને કાંઠે વહાણા આણીને લંગર નાખ્યાં અને નાની હોડીઆ દ્વારા તેઓ કાલિકદ્વીપમાં ઊતર્યાં. તે દ્વીપમાં હિરણ્ય, સુવણુ, રત્ન અને વાની કેટલીય ખાણા મને ઘેાડાએ તેમની નજરે ચડયાં, ઘેાડાએ તે વહાણવટી વાણિયાઓને જોઈને તેમના ગધથી ભય પામી, ત્યાંથી અનેક ચેાજન દૂર જંગલમાં નાસી ગયા. વાણિયાએ ત્યાંની ખાણામાંથી હિરણ્ય, સુવર્ણ, રત્ન, વજ્ર વગેરે લઈને હાડીએ દ્વારા તેમનાં વહાણમાં ભરવા લાગ્યા. અનુકૂળ પવન શરૂ થતાં, લાકડાં, પાણી વગેરે જરૂરી સામગ્રી વહાણુમાં ભરી લઈ ને ત્યાંથી નીકળી તેઓ ગંભીરપેાતવહન પટ્ટનમાં આવી પહેાંચ્યા અને ત્યાં તેમણે વહાણાનાં લંગર નાખ્યાં. નાની હાડીએ દ્વારા વહાણમાં ભરેલું સેાનું, રૂપુ વગેરે કિનારે ઉતારીને, ગાડાંમાં ભરી તેઓ ત્યાંથી હસ્થિસીસ નગરના અગ્રેાદ્યાનમાં આવી પહોંચ્યા અને મેાટા નજરાણા સાથે રાજાને મળ્યા. દરેક ગામ, આકર અને નગરા વગેરે તરફ ફરનારા અને વારવાર લવણુસમુદ્રની સ જનારા તેએને, રાજાએ, તેમણે જોયેલી કાઈ નવીન વાત સંભળાવવાનું કહ્યું. તેઓએ કાલિકદ્વીપમાં જોયેલા ઘેાડાને લગતી વાત રાજાને કહી. રાજાએ તે ઘેાડાએ લાવી આપવા તે વહાણુવટીઓને પેાતાનાં માણસે સાથે તે દ્વીપમાં કરી મેકલ્યા. Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૭: ઘોડાએ ૧૪ તેમની સાથે વીણા, વલ્લકી, ભ્રામરી, કચ્છપી, ભંભા, પભ્રામરી વગેરે વીણા અને શ્રોત્રંદ્રિયને ઉત્તેજક બીજાં વાદ્યોનાં ગાડાં મોકલ્યાં, ચક્ષુરિંદ્રિયને ઉત્તેજક અનેક પ્રકારની રંગબેરંગી બનાવટે તથા એવા જ ગૂંથેí, ભરેલા અને મઢેલા અનેક પ્રકારના દેખાવનાં ગાડાં મેકલ્યાં; ધ્રાણેન્દ્રિયને ઉત્તેજક એવા સુગંધી કષ્ટ, તમાલપત્ર જેવાં સુગંધી પત્ર, ચુવા, તગર, એલચી, હિર, ચંદન, કુંકુમ, ઊષીર, ચંપક, મરુઆ, દમણુક, જાઈ, જૂઈ, મલ્લિકા, નવમલ્લિકા, વાસંતિકા, કેતકી, કપૂર અને પાટલના પુટેનાં ગાડાં મોકલ્યાં; સ્વાદેંદ્રિયને તૃપ્ત કરનાર ખાંડ, ગેળ, સાકર, મડિકા, પુષ્પોત્તર પોત્તર વગેરે સ્વાદુ પદાર્થોનાં ગાડાં મેકલ્યાં, સ્પશે કિચને ઉત્તેજક અનેક પ્રકારનાં સુંવાળા સ્પર્શવાળાં કે વય, કંબલ, પ્રાવરણ, નવતય, મલય અને મસૂરનાં વસ્ત્રો તથા અનેક પ્રકારના સુંવાળા પથ્થરો વગેરેનાં ગાડાં મેકલ્યાં તથા લાકડા, ઘાસ, પાણી, ચોખા, ઘઉને લેટ, અને ગેરસ વગેરે મુસાફરીને યોગ્ય પદાર્થોનાં ગાડાં મોકલ્યાં. આ બધા પદાર્થો તેમણે હોડીઓ દ્વારા વહાણમાં ભર્યા અને ઘેડા લેવા તેઓ કાલિદ્વીપ તરફ ઊપડ્યા. ત્યાં પહોંચીને એ ઘોડાઓ જ્યાં જ્યાં બેસતા, સૂતા, ઊભા રહેતા અને આળોટતા ત્યાં ત્યાં જઈને તેમને આકર્ષવા તે રાજપુરુષેએ વીણાઓ વગેરે વગાડવી શરૂ કરી તથા તે દરેક ઠેકાણે પેલા આંખને ગમે તેવા દેખાવના પદાર્થો, નાકને ગમે તેવા સુગંધી પદાર્થો, ખાંડ વગેરે સ્વાદુ વસ્તુઓ અને મલય, મસૂર વગેરે સુંવાળા પદાર્થો ગેઠવી દીધા. Page #169 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથા વીણાઓ વગેરેના મધુર અવાજથી તે ઘેાડાઓ, તે માણસા પાસે આવીને ચૂપચાપ બેસી ગયા, સુગંધીએ સૂંઘવા લાગ્યા, અને વીરડામાં ભરેલાં ખાંડ વગેરેથી સ્વાદિષ્ટ કરેલાં પાણી પીવા લાગ્યા. ૧૪૨ ઘેાડાઓને આમ લુબ્ધ થયેલા જાણીને તે લેાકેાએ તેમને ગળે અને પગે આંધીને પકડી લીધા તથા નાની હાડીઓમાં ઉતારી વહાણમાં ચડાવ્યા અને ત્યાંથી હસ્થિસીસ પાછા ફરી કનકકેતુ આગળ તેમને રજૂ કર્યાં. કનકકેતુએ તે વહાણવટીઓનું બધું દાણુ માક્ કર્યું અને અશ્વમકાને તે ઘેાડાઓ કેળવવા માટે સાંખ્યા. તે લેાકેાએ તેમનાં માં, નાક, કાન, વાળ, ખરી અને કાંડાં માંધીને, ચાકડાં ચડાવીને, તુંગ ખેંચીને, આંકીને તથા વેલ, નેતર, લતા અને ચાબૂક વગેરેના પ્રહારોદ્વારા સારી રીતે કેળવીને તેમને રાજા પાસે આણ્યા. એ પ્રમાણે હું આયુષ્યમાન શ્રમણ! જે શ્રમણા અને શ્રમણીએ સત્ય, અહિંસા, વગેરેની સત્પ્રતિજ્ઞાએ સ્વીકારીને પેલા ઘેાડાઓની પેઠે શબ્દ, સ્પ, રૂપ, રસ અને ગંધમાં આસક્ત થાય છે, રાગ કરે છે, શુદ્ધ થાય છે, માહ પામે છે અને તેમને પ્રાપ્ત કરવા તરફડે છે, તેઓ તે ઘેાડાઓની પેઠે અસહ્ય દુઃખ પામે છે અને સંસારચક્રમાં ફર્યા કરે છે. તેઓ શ્રમણા, શ્રમણીએ, શ્રાવકા અને શ્રાવિકાઓમાં નિર્દેનીય થાય છે તથા વગાવાય છે. જે મનુષ્યા શ્રોત્ર'દ્રિયને વશ થઈને મધુર શબ્દોમાં રાગ કરે છે તે તેતરની પેઠે પાશમાં અશ્વાય છે. Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૭: ઘેડાએ ૧૪૩ જે મનુષ્ય ધ્રાણેદ્રિયને આધીન થઈ અનેક પ્રકારના સુગમાં આસક્ત થાય છે, તેઓ મદારીના હાથમાં સપડાયેલા સાપની પેઠે અત્યંત કઠેર વધબંધ પામે છે. જે માણસે સ્વાદેદ્રિયને વશ થઈ અનેક પ્રકારનાં લિજજતદાર ખાનપાનમાં વૃદ્ધ બને છે, તેઓ ગલ ગળેલા મસ્યની પેઠે તરફડીને મરણ પામે છે. જે મનુષ્ય સ્પશે દ્રિયને વશ ન કરતાં અનેક જાતના સ્પર્શોથી લલચાય છે, તેઓ અંકુશથી વીંધાતા હાથીની પેઠે પરાધીન થઈને મહાદના પામે છે. - શ્રમણે મધુર કે અમધુર શબ્દને કાનમાં પ્રવેશ કરતા અટકાવવા કાનમાં પુમડાં ન નાખતાં સમભાવ કેળવવાને પ્રયત્ન કરો. શ્રમણે સારા કે નઠારાં રૂપે પોતાની આંખો સામે આવતાં તે આંખો ઉપર દ્વેષ કરવાને બદલે સમભાવ કેળવવાનો પ્રયત્ન કરે. શ્રમણે સુગંધ કે દુર્ગધનાં અણુઓ નાક પાસે આવતાં નાક ચડાવવાને બદલે સમભાવ કેળવવાના પ્રયત્ન કરે. - શ્રમણે જીભ ઉપર સારા કે નરસા સે આવતાં મેં મરડવાને બદલે સમભાવ કેળવવાનો પ્રયત્ન કરો. શ્રમણે શરીરને સારા કે નરસા સ્પર્શને પ્રસંગ પડે ત્યારે હષ્ટ કે તુષ્ટ ન થતાં સમભાવ કેળવવા પ્રયત્ન કરો . “હે જબુ! એ પ્રમાણે આ સત્તરમા અધ્યયનમાં અધના ઉદાહરણ દ્વારા ભગવાન મહાવીરે આપણને સમભાવ કેળવવાની શિક્ષા આપી છે તે મેં તને કહી.” એમ આર્ય સુધમાં બેલ્યા. Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૮ સુસુમા { સુંસુમા} શ્રમણુભગવાન મહાવીરે કહેલેા નાયાધામકહાના સત્તરમા અધ્યયનના અર્થ જાણ્યા. તા હવે તેના અઢારમા અધ્યયનના શે। અર્થ છે તે જણાવેા, એમ આય જયુએ પેાતાના ગુરુ આય સુધર્માને કહ્યું. આ સુધર્માં મેાલ્યા : રાજગૃહમાં ધન્ય નામે સાથ વાહ તેની ભદ્રા નામે ભાર્યો સાથે રહેતા હતા. તેને ધન, ધનપાળ, ધનદેવ, ધનગેાપ અને ધનરક્ષિત એ પાંચ છેાકરાઓ ઉપરાંત એક સંસુમા નામની પુત્રી હતી. તેને ત્યાં ચિલાત નામે એક દાસપુત્ર હતા. તે ચિલાત સંસુમાને રમાડતા અને સંભાળતા. ચિલાત તાકાની હતા તેથી તે તેની સાથે રમવા આવતાં છેકરાંઆના કાડા, લાખના લખાટા, મેાઈ, ઈંડા, ઢીંગલીઓ અને કપડાં લઈ લેતા. કેટલીકવાર ફાઈનાં ઘરેણાં પણ લઈ લેતા. કેાઈની સાથે ઝઘડતા કે કોઈ ને મારતા પણ ખરો. છેાકરાંનાં મામા। આ ફરિયાદ ધન્ય સા`વાહ પાસે વારવાર લાવતાં અને તે પણ `ચિલાતને તેમ ન કરવા વારવાર કહ્યા કરતા. પણ ચિલાત ધન્યનું કહ્યું માનતા જ નહિ. તેથી એકવાર ગુસ્સે થઈને તેણે ચિલાતને ઘરમાંથી કાઢી મૂકયો. ૧૪૪ Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૮ સુંસુમા ૧૪૫ તે ચિલાત રાજગૃહની શેરીએ, રસ્તાઓ, દેવળે, ચારાઓ, પરમે, જુગારખાનાંઓ, વેશ્યાવાડા અને દારૂનાં પીઠાંઓમાં ફરવા લાગ્યા. આ રીતે કરતા કરતા તે સ્વચ્છંદી, દારૂડિયા માંસાહારી, જીગારી અને વ્યભિચારી થયા. રાજગૃહની પાસે અગ્નિખૂણામાં, પહાડના એક વિષમ ભાગમાં, વાંસની ગીચ ઝાડીથી વીંટળાયેલી સિહગુહા નામની એક ચારપટ્ટી હતી. તેમાં અનેક ખડા હતા પણ દરવાજો એક જ હતા. કેાઈ અજાણ્યા ત્યાં જઈ ન શકે તે માટે તેની આસપાસ મેાટા મેાટા ખાડાઓની એક ખાઈ હતી. તેની ચારે બાજુ કયાંય પાણીનું નામ ન હતું; પણ તેની અંદર પાણીની ઉત્તમ વ્યવસ્થા હતી. આમ તે મેટામાં મેટી સેનાથી પણ ન તેાડી શકાય એવી મજબૂત હતી. ત્યાં અધાર્મિક, અધમકેતુ, શૂર, શબ્દવેધી, સાહુસિક અને જેના ત્રાસથી ગામ તથા નગર ત્રાસી ગયાં છે એવા વિજય નામે ચાર સેનાપતિ રહેતા હતા. તેના તામામાં પાંચસા ચાર હતા. કેટલાય ચારે, પારદારિકા, ગઢિયાએ, સંધિચ્છેદ, ખાતર પાડનારાઓ, રાજદ્રોહીઓ, દેવાદારા, બાળહત્યારાએ, વિશ્વાસઘાતીએ, જુગારીઓ અને ખંડરક્ષકા તથા માજા એવા કેટલાય દુષ્ટ લેાકેા તેના આશ્રયે રહેતા હતા. તે વિજય ચારે રાજગૃહના અગ્નિખૂણા તરફનાં ગામનગરી ફૂટીને, ગાયા અને અઢીઓને પકડીને તથા મુસાફીને લૂટીને ભારે ત્રાસ વર્તાત્મ્યા હતા. લેાકેાથી હડધૂત થતા પેલા દાસપુત્ર ચિલાત કરતા ફરતે વિજય પાસે આવી ચડ્યો અને વિજયની પાસે Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ધર્મકથાએ હાથમાં ખડ્ગ તથા ષ્ટિ લઈને અંગરક્ષક તરીકે રહેવા લાગ્યા. વિજય ખીજે કાઈ ઠેકાણે ધાડ પાડવા જતા અને તે દરમ્યાન કોઈ તે ગુફા ઉપર હલ્લો લાવતું ત્યારે તે ચિલાત તેની ખરાખર રક્ષા કરતા. વિજયે ચિલાતને કેટલીય ચારવિદ્યા, ચારમત્રા, ચારમાયા અને ચારકળાઓ શીખવી. વખત જતાં વિજયનું અવસાન થયું. ત્યારે તે પાંચસે ચારાએ ચિલાતને વિજયની ગાદીએ બેસાડ્યો અને તે પણ વિજયની પેઠે જ ચારે કોર ફેર વરતાવવા લાગ્યા. એકવાર વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, સુરા, મદ્ય, માંસ અને પ્રસન્ના સારી પેઠે તૈયાર કરાવીને તે ચિલાત અધા ચારે સાથે જમવા બેઠા હતા. તે વખતે તેને વિચાર આવ્યે કે રાજગૃહમાં ધન્ય સાવાહ અહું સપન્ન છે તથા તેની પુત્રી સંસુમા પણ બહુ સ્વરૂપાન છે, માટે આજ તા ધન્યનું ઘર ફાડીએ અને તે છેાકરીને ઉપાડી લાવીએ. બરાબર મધરાતે જ્યારે આખું નગર ઘાર. નિદ્રામાં હતું, તે વખતે ચિલાત પેાતાના પાંચસ ચારા સાથે રાજગૃહના પૂર્વ દરવાજા પાસે આવી પહોંચ્યા. મસકમાંથી પાણી લઈને છાંટતાં જ બારણું ઊઘડી ગયું અને “હું મારા પાંચસે ચારા સાથે ધન્યનું ઘર ફાડવા આગ્યેા છું, જે નવી માનું દૂધ પીવા ઇચ્છતા હોય તે સામે આવી જાય,” એમ એલતા ખેલતા ચિલાત ધન્યનું ઘર તેાડી અંદર દાખલ થયેા. ધન્ય અને તેના પાંચ પુત્રા ખીતા ખીતા ચૂપકીથી બહાર નાસી ગયા. ચિલાતે ઘરમાંથી પુષ્કળ ધન, સુવણુ Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ ૧૮ઃ સુસુમ વગેરે લીધું તથા સુસુમાને ઉપાડી તે પિતાની સિંહગુહામાં પાછા આવ્યે. સવારના પહોરમાં ઘેર આવીને જોયું તો ધન્યને જણાયું કે ધન સાથે સુસુમા પણ ચોરના હાથમાં ગઈ હતી. તેથી તે મેટું નજરાણું લઈને નગરગેતૃકે પાસે ફરિયાદ કરવા ગયો. તેમની પાસે જઈને તેણે બનેલી બધી વાત તેમને કહી સંભળાવી. તેઓ હથિયાર સજીને, જાણે સમુદ્ર ચાલતો હોય તેમ ટોળાબંધ રાજગૃહમાંથી નીકળી ચિલાતની સિંહગુહા તરફ ચાલ્યા. તેમને આવતા જોઈને ચિલાતના સાથીઓ ભયથી આડાઅવળા નાસી ગયા. એક ચિલાત ચુંસુમાને લઈને એક ઘોર અટવી તરફ નાસવા લાગ્યો. ધન્ય અને તેના પાંચ પુત્રો તેને સુસુમાને લઈને નાસતે જોઈ હાંકોટા કરતા, પોકાર પાડતા, રડે નાખતા તેની પાછળ પડ્યા. કેટલેક દૂર ગયા પછી જ્યારે ચિલાત સુંસુમાને ઉપાડીને ચાલવા અશક્ત થઈ ગયે, ત્યારે તરવાથી તેનું માથું કાપીને પોતાની સાથે લઈ તે ઘોર અટવીમાં નાઠે. ત્યાં ભૂલ પડી તરસને માર્યો તે અધવચ્ચે જ મરી ગયો. આ બાજુ ધન્ય અને તેના પાંચ પુત્રો પણ દોડતા દોડતા થાકી ગયા પણ ચિલાતને પકડી શકયા નહિ. પાછા વળતાં, સુંસુમાનું રસ્તામાં પડેલું શબ જોતાં જ તેઓ મૂછિત થઈને જમીન ઉપર ગબડી પડ્યા. - ભાન આવ્યા બાદ તેઓ ભારે કલ્પાંત કરવા લાગ્યા. તે બધા થાકી ગયેલા હોવાથી ભૂખ્યા અને તરસ્યા થઈ ગયા હતા. એટલે તેઓ અટવીમાં કાંઈ ફળફૂલ તથા પાણું Page #175 -------------------------------------------------------------------------- ________________ ધર્મકથાઓ શોધવા નીકળ્યા. પરંતુ ઘણે દૂર ગયા છતાં ખાઈ શકાય તેવું કે પી શકાય તેવું કાંઈ જ તેમને મળ્યું નહિ. છેવટે ધન્ય સાર્થવાહે પિતાના મોટા દીકરાને બોલાવીને કહ્યું કે, “તમે અહીં ભૂખ્યા તરસ્યા મરી જશે, માટે મને મારીને મારું માંસ અને લેહી ખાઓ તથા રાજગૃહ જીવતા પહોંચીને ધર્મ અને પુણ્યના ભાગી થાઓ.” મેટે પુત્ર બોલ્યો, “હે તાત ! તમે મારા પિતા છે, ગુરુ છે, સંરક્ષક અને સંગાપક છે; તમને હું શી રીતે મારું? પણ તમે મને મારીને મારા લેહી અને માંસથી જીવતા રહી આ અટવી પાર કરી જાઓ.” બીજા પુત્રે તે સાંભળી પિતાને કહ્યું – “મારી હયાતીમાં મારા ગુરુ અને દેવતા જેવા મોટા ભાઈને ન મારતાં મને જ મારી તમે બધા જીવતા જગૃહ પહોંચે.” આ રીતે બધા પુત્રએ પિતાને આગ્રહપૂર્વક કહ્યું. છેવટે ધન્ય પિતાના વહાલા પાંચ પુત્રોને કહ્યું કે, “હે પુત્રે આપણે એકે ન મરીએ. આ સુંસુમાનું શબ નિપ્રાણ અને નિર્જીવ પડયું છે. તેના માંસ અને લેહીથી આપણે બધા બચીને રાજગૃહ પહોંચીએ.” પિતાની આ વાત બધાને ગમી. તેઓએ અરણી અને શરકના સંગથી અગ્નિ સળગાવ્યો અને લાકડાંની તાપણીમાં સુંસુમાનું માંસ પકાવ્યું તથા લેહી સાથે ખાધું. ત્યારબાદ જીવતા રાજગૃહ પાછા ફરીને તેઓ ધર્મ અને પુણ્યની પ્રવૃત્તિમાં તત્પર થયા. ધન્ય સાર્થવાહે રાજગૃહમાં આવીને સુસુમાનું લૌકિક કર્યું. કાળક્રમે બધા સુંસુમાના મરણને શેક ભૂલી ગયા. રાહ એ તથાસા અને લાગણી Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૮: સુસુમા તે વખતે ભગવાન મહાવીર રાજગૃહના ગુરુશિલ ચૈત્યમાં આવીને ઊતર્યા હતા. ધન્ય સાથ વાહે તેમનું ધર્મપ્રવચન સાંભળ્યું. તેથી તે પેાતાની ચિત્તશુદ્ધિ માટે, ચિત્તના વિકાસ દૂર કરવા માટે, કામ, ક્રોધ અને લાભના સંસ્કારે છાંડવા માટે, અને સર્વભૂતદયાને કેળવવા માટે પ્રવ્રુજિત થઈ તેમને સહચારી થઈ ને રહ્યો, અગિયાર અગા ભણ્યા, અને ઉગ્રસયમ તથા તપથી આત્માને વાસિત કરતા વિહરવા લાગ્યા. વખત જતાં કાળ કરીને તે દૈવયેાનિમાં ગયા અને ત્યાંથી મહાવિદેહવાસ પામીને તે સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થશે. “હું જંબુ ! જેમ ધન્ય સાથ વાહે શરીરનાં વણુ, રૂપ, અળ અને વિષય વધારવા સંસુમાનું લેાહીમાંસ ખાધું ન હતું, પરંતુ માત્ર જીવતા રાજગૃહ પહોંચી, ધર્મારાધન કરવા જ તેના ઉપયાગ કર્યો હતેા, તે જ પ્રમાણે આપણાં નિગ્રંથ નિગ્રંથીએ આ ગંદા શરીરનાં વણુ, રૂપ, મળ અને વિષય વધારવા આહાર ન કરે, પણ નિર્વાણુના માર્ગ માં શરીર સહાયક છે એમ સમજીને તેને ટકાવી રાખવા માટે જ કરે “ આ રીતે વનારાં નિગ્રંથ નિગ્રંથીઓ વન્દ્વનીય અને પૂજનીય થશે તથા ભવસાગરના પાર પામશે. ૧૪૯ “ એ પ્રમાણે હું જંબુ ! આ અઢારમા અધ્યયનમાં શ્રમણે અને શ્રમણીઓને આહાર કરવાના ઉદ્દેશ ભગવાન મહાવીરે ધન્યના ઉદાહરણથી સ્પષ્ટ રીતે સમજાવ્યેા છે; તે મે તને કહ્યું.” એમ આ સુધર્મા મેલ્યા. Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૯ પુંડરીક [પુંડરીયણાય૧] શ્રમણભગવાન મહાવીરે કહેલે નાયાધમકહાના અઢારમા અધ્યયનનો અર્થ જાણ્યો; તે હવે તેના ૧૯મા અધ્યયનને શું અર્થ છે તે જણાવે, એમ આર્ય જંબુએ પિતાના ગુરુ આર્ય સુધર્માને કહ્યું. આર્ય સુધમ બેલ્યા :– જબુદ્વીપના પૂર્વ વિદેહમાં, સીતા મહાનદીને ઉત્તર કાંઠે, નીલવંત પર્વતની દક્ષિણે, ઉત્તર તરફના સીતામુખ વનખંડની પશ્ચિમે અને એકશેલકવખાર પર્વતની પૂર્વે પુષ્કલાવતી વિજયમાં પુંડરીકિણી નગરીનો મહાપદ્મ નામે રાજા હતો. તેને પદ્માવતી નામે રાણું અને પુંડરીક તથા કંડરીક નામે બે પુત્રો હતા. તેઓમાં પુંડરીક યુવરાજ હતે. તે વખતે પાંચસો અનગારો સાથે ગામેગામ ફરતા તથા તપ અને સંયમથી આત્માને વાસિત કરતા ધર્મઘોષ નામે સ્થવિર ત્યાંના નલિનીવન નામે ઉદ્યાનમાં આવીને ઊતર્યા. તેમનું ધર્મપ્રવચન સાંભળીને વિષયવિલાસોથી થાકી ગયેલો રાજા મહાપદ્મ પોતાના પુત્ર પુંડરીકને રાજગાદી આપીને તથા કંડરીકને યુવરાજ કરીને તેમને અંતેવાસી થયો. અનગાર મહાપદ્મ સ્થવિરેની પાસે ચોદે પૂર્વેનું અધ્યયન કર્યું અને પછી તે જનપદવિહારે વિહરવા લાગ્યું. ૧૫૦ Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૯ઃ પુરીક એકવાર કેટલાક સ્થવિરે ફરતા ફરતા પુંડરીકની રાજધાનીમાં નલિનીવન ઉદ્યાનમાં આવીને ઊતર્યા. પુડરીક તેમ જ કંડરીક બંને ભાઈઓને તે સ્થવિરએ ધર્મ કહી સંભળા. પુંડરીકે શ્રમણોપાસકની મર્યાદામાં આવે તેટલા ધર્મ સ્વીકાર્યો અને કંડરીકે મોટાભાઈની અનુમતિ લઈને, વિષયવિલાસમાં ખૂતેલા પોતાના આત્માને નિસ્તાર કરવા તેમના અંતેવાસી થવાને સંકલ્પ કર્યો. મેટેભાઈ પુંડરીક તેને સંકલ્પ જાણીને તેને કહેવા લાગ્યઃ - “હે દેવાનુપ્રિય! તું શા માટે મુંડ થાય છે, શા માટે પ્રવજ્યા લે છે? હું તારે રાજ્યાભિષેક કરવાનો વિચાર રાખું છું.” પંડરીકના આમ કહેવાથી કંડરીક જરા પણ અન્ય નહિ. તેમ જ તેણે તેને કંઈ જવાબ પણ ન આવે. આમ બે ત્રણ વાર કહ્યા છતાં જ્યારે પંડરીકને કંડરીકની અભિષેક તરફની રુચિ ન જણાઈ, ત્યારે તેણે તેને સ્થવિરેને અંતેવાસી થવાની અનુમતિ આપી; તથા “આ મારા પ્રિયભાઈને શિષ્યભિક્ષામાં તમને આપું છું,” એમ કહી કંડરીકને તેણે તે સ્થવિરેને સેં. કંડરીક અગિયાર અંગેને ભ તથા ઉગ્ર સંયમ, તપ, શીલ અને સત્યને પાળતો ગામેગામ વિહરવા લાગ્યો. એકવાર કંડરીક નલિનીવનથી નીકળી અન્યત્ર વિહાર કરવાને તૈયાર થયે તે તપસ્વી હતો તેથી તે અંતપ્રાંત, લૂખાસૂકા અને નીરસ ભેજનથી પિતાને નિર્વાહ કરતે. સ્વાદેદ્રિયના સંયમમાં તે શિલક ષિ જે હતો. અતિશય ખાસુકા ભેજનથી કંડરીકના શરીરે દાહજવર થયે. છતાં તે વિહાર તો કર્યા જ કરતે. એક દિવસ Page #179 -------------------------------------------------------------------------- ________________ પર ધમ કથાઓ ધ ઘાષ વિર કરતા કરતા, કંડરીકને સાથે લઈ ને પુંડરીકની રાજધાનીમાં નિલનીવનમાં આવીને ઊતર્યાં. રાજા પુંડરીકે આવીને તેમની પાસે ધમપ્રવચન સાંભળ્યું અને પછી વિનંતિ કરી કે, “હે ભગવન્ ! જો તમે મારી યાનશાળામાં આવીને ઊતરા, તા આ કંડરીક અનગારની કંઈક ચિકિત્સા થઈ શકે.” સ્થવિરા નલિનીવનમાંથી નીકળી, પુંડરીકના કહ્યા પ્રમાણે તેની ચાનશાળામાં આવી રહ્યા. પુંડરીકે પણ ચેાગ્ય વૈદ્યો અને ચેાગ્ય ઔષધેા દ્વારા કંડરીકના ઉપચાર શરૂ કરાબ્યા. શૈલકઋષિની પેઠેક ડરીક પણ ક્રમે ક્રમે નીરાગી અને મલવાન શરીરવાળા થયા. એટલે તે સ્થવિરા રાજને પૂછીને મહારગામ વિહરવા લાગ્યા. પણ ક’ડરીક અનગારું, સાજો થયા બાદ, મનાજ્ઞ ખાનપાન, ખાક્રિમ અને સ્વાદિમમાં મૂતિ, આસક્ત તથા લુબ્ધ થઇ ને મહાર વિહાર કરવાની ઇચ્છા ન મતાવી. અને ધીરે ધીરે તે સયમમાં શિથિલ થયા. આ વાત સાંભળીને અ ંતઃપુર સાથે પુંડરીક તેની પાસે આવીને તેની ત્રણ પ્રદક્ષિણા લઈ આ પ્રમાણે વિનતિ કરવા લાગ્યા: “ હે દેવાનુપ્રિય ! તું ધન્ય છે, તું ધૃતા છે, તારા જન્મ સફળ છે, કે તે રાજ્ય અને અંતઃપુર છોડીને સચમ સ્વીકાર્યાં છે. હું અધન્ય છું, અમૃતા છું, અપુણ્ય હું કે અ'તઃપુરમાં અને માનુષ્યક કામભાગેામાં હજી સુધી મૂતિ હું, લેમ્પ છું અને સયમ કરી શકતા નથી.” Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ પુ હરીક ૧૩ કંડરીકને પુંડરીકની આ વાત ગમી નહિ. પણ જ્યારે તેણે એમ ને એમ એ ત્રણ વાર કહ્યું ત્યારે ઇચ્છા ન છતાં પણ શરમાયેલે અને પરવશ અનેલેા તે પુંડરીકરાજાને પૂછીને પેાતાના ગુરુ સાથે વિહાર કરવા લાગ્યા. કેટલાક વખત સુધી તે તેણે ઉગ્ર વિહાર કર્યો. પણ પછી તે સચમના અનુશીલનથી થાકયો અને ખેદ પામ્યા. એથી ધીરે ધીરે તે વિશ પાસેથી નીકળીને પાછ પુંડરીકની રાજધાનીમાં, પુંડરીકના રાજમહેલ પાસેની અશેકનિકામાં અશાકના ઝાડ નીંચે આવીને ઊતર્યો. પુંડરીકની ધાઈમાતાએ ખિન્ન થયેલા તેને જોઈ ને તેના આવ્યાની વાત રાજાને કરી. રાજાએ તેની પાસે આવીને કહ્યું કે, “ હે દેવાનુપ્રિય ! તું ધન્ય છે કે તું સચમશીલ છે; અને હું અધન્ય છુ કે હું અસંયમશીલ .” આ વખતે તેણે આમ બે ત્રણ વાર કહ્યા છતાં કંડરીકે કશું ગણુકાયું નહિ. છેવટે રાજાએ કહ્યુ :“ હે ભગવન્ ! તમે ભાગાથી છે?” કંડરીકે હા પાડી. એટલે તુરત જ પુડરીકે કડરીકને ગાદીએ એસાડ્યો અને પેાતે પેાતાની જાતે જ કેશાન નાચ કરીને, ચાતુર્યામધના સ્વીકાર કરી, કડરીકના વેશ હેરી લીધે. પછી તે પેલા વિરા પાસે આવી પહોંચ્યા અને ામની સમક્ષમાં તેણે ફરી ચાતુર્યામધના સ્વીકાર કર્યાં. હવે રાજા કુંડરીકને પ્રણીત પાન, ભેાજન અને ઘણા જાગરાને લીધે અજીણુ થયું અને તેના શરીરમાં પિત્તવર ખલ થતાં દાહ શરૂ થયે. એવી સ્થિતિમાં અવસાન મીને તે અધેાગતિએ ગયા. Page #181 -------------------------------------------------------------------------- ________________ ધમકથાઓ હવે પુંડરીક અનગાર સંયમને પાળતા ગામેગામ ફરતા વિહરે છે. ખાનપાનમાં તે અત્યંત અનાસક્ત છે. નીરસ, વિરસ, ઠંડું, લૂખું એવું પરિમિત ભેજન પણ સ્વાધ્યાય અને સંયમમાં બાધ ન આવે એવી રીતે તે લે છે અને રાત્રીએ જાગરણ કરીંને ધર્મચિંતન કર્યા કરે છે. આમ કરતાં કરતાં તેમને પણ અજીર્ણ થયું તથા તેથી તેમના શરીરમાં પિત્તજવર દાખલ થતાં દાહ થયો. તેમનું શરીર અશક્ત અને પરાક્રમહીન થઈ ગયું. તેથી તેમણે પિતાને છેવટને વખત જાણુંને, અહંત ભગવંતેને અને પોતાના ધર્માચાર્ય ધર્મોપદેશક સ્થવિરેને નમસ્કાર કર્યા; સ્થવિ પાસે સ્વીકારેલી અહિંસા, સત્ય વગેરેની પ્રતિજ્ઞાઓ યાદ કરી, અને પાપનું આલોચન કરતા તે કાળ કરીને સર્વાર્થસિદ્ધની ગતિએ પહોંચ્યા. ત્યાંથી તેમનું અવસાન થયા બાદ તે મહાવિદેહવાસ પામી, સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થઈ સર્વ દુઃખેને અંત કરશે. હે આયુષ્યમાન શ્રમણ ! આ પ્રમાણે જે નિગ્રંથ અને નિગ્રંથીઓ કંડરીકની પેઠે સંચમ સ્વીકાર્યા પછી મંદ થશે, સંયમથી ભ્રષ્ટ થશે અને સ્વીકારેલી બધી પ્રતિજ્ઞાએને ભંગ કરશે, તેઓ કંડરીકની પેઠે દુઃખી થઈ આ અપાર સંસારમાં ભમ્યા કરશે. પરંતુ જે નિચ અને નિગ્રંથીઓ પુંડરીકની પેઠે શીલ અને સત્ય સ્વીકાર્યા પછી દઢ રહેશે, વિષયવિલાસમાં આસક્તિ નહિ રાખે અને કષાને વશ નહિ થાય, તેઓ શ્રમણ-શ્રમણ અને શ્રાવક-શ્રાવિકાઓને અર્ચનીય, વંદનીય, પૂજનીય અને પર્યપાસનીય થશે; તથા છેવટે આ ભયંકર સંસારકાંતારને પાર કરી શકશે. Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૯: પુંડરીક เขน હે જબુ! શ્રમણભગવાન મહાવીરે આ અધ્યયનમાં કંડરીક અને પુંડરીકનાં ઉદાહરણ આપીને સંયમની કઠોરતા અને સંયમનું શુભ પરિણામ બંને આપણને દર્શાવ્યાં છે; તે મેં તને કહ્યાં. “હે જબુ! આ પ્રમાણે શ્રમણભગવાન મહાવીરે કહેલ ઓગણસ અધ્યયનવાળા આ પ્રથમ શ્રુતસ્કંધ અહીં સમાપ્ત થાય છે. તે મેં તને કહ્યા.” પ્રથમ કષ સમાસ Page #183 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ સ્કંધ પોતાના ગુરુ આ બીજા શ્રુતસ્કંધની ધકથાઓના શે। ભાવ છે, મને કહેા. "" આય સુધર્મા મેલ્યા :—— શ્રમણભગવાન મહાવીરે આ ખીજા શ્રુતસ્કધમાં ધર્મકથાઓના દશ વ કહ્યા છે. (૧) ચમરની અગ્રમહિષીઓના વગ (૨) અલિવૈરાચનેદ્રની અગ્રસહિષીઓના વર્ગ (૩) અસુરે સિવાય માકીના દક્ષિણના ઇંદ્રોની અગ્રહિષીઆને વર્ગ (૪) અસુરેંદ્ર સિવાય ઉત્તરના ભવનવાસી ઇંદ્રોની અગ્રમહિષીઓને વર્ગ (૫) દક્ષિણના વાનવ્યતરા ના ઇંદ્રોની અગ્રમહિષીઆના વર્ગ (૬) ઉત્તરના વાનભ્યતાના ઇંદ્રોની અગ્રમહિષીઓના વર્ગ (૭) ચંદ્રની અગ્રહિષીઓના વર્ગ (૮) સૂર્યની અગ્રહિષીઓના વગ (૯) શની અગ્રમહિષીઓના વર્ગ (૧૦) ઈશાનની અગ્રમહિષીઓના વ. દ્વિતીય શ્રુતસ્કંધ પ્રાસ્તાવિક જ ખુએ સાંભળી રહ્યા માદ આ સુધર્માને પૂછ્યું : “ આ સૂત્રના તે હવે ૧૫૧ Page #184 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય કૃતારક આ દશ વર્ગોમાંથી શ્રમણભગવાન મહાવીરે પહેલા વર્ગને શે ભાવ કહો છે તે કહી સંભળાવવા જબુએ પિતાના ગુરુને વિનંતી કરી. ગુરુ બોલ્યા - પહેલા વર્ગનાં પાંચ અધ્યયને છે. તેમાંનું પહેલું કાલી, બીજું રાઈ, ત્રીજું રમણી, શું વિજુ અને પાંચમું મેહા છે.” આ પાંચમાંના પહેલા અધ્યયનને અર્થ જાણવા જબુએ ફરી ગુરુને પૂછતાં આર્ય સુધર્મા બોલ્યા :– Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧ કાલી રાજગૃહમાં રાજા શ્રેણિક ચેલૈંણા રાણી સાથે રાજ્ય કરતા હતા. તે સમયે ત્યાંના ગુરુશિલ ચૈત્યમાં શ્રમણભગવાન મહાવીર આવીને ઊતર્યો. તે વખતે ચમરચચા રાજધાનીમાં રહેલી કાલી નામની ચમનની પટરાણીએ ભગવાનને રાજગૃહના ગુરુશિલ ચૈત્યમાં આવ્યા જાણીને ત્યાં રહ્યાં રહ્યાં જ પ્રણામ કર્યાં. એકવાર કાલીદેવીને શ્રમણુભગવાન મહાવીર પાસે જઈ તેમની ભક્તિ કરવાના સંકલ્પ થતાં તે તેમની પાસે આવી અને દિવ્ય ભક્તિ કરી પેાતાને સ્થાને પાછી ચાલી ગઈ. એ દેવીનું દિવ્ય તેજ જોઈ ને શ્રમણુભગવાન મહાવીરને પૂછ્યું : દેવીએ એવું અદ્ભુત દિવ્ય તેજ શાથી -: ભગવાન આલ્યા :- હે ગૌતમ ! ભારતવષ માં આમલકલ્પા નગરીમાં જિતશત્રુ નામે રાજા હતા. ત્યાં કાળા નામે એક સમૃદ્ધ ગાથાપતિ રહેતા હતા. તેને કાળશ્રી ૧૫૮ ભગવાનના પટ્ટશિષ્ય “ હે ભગવન્ ! એ મેળવ્યું ? ” Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ ૧ઃ કાલી નામે સ્ત્રી તથા ઉમરે મોટી, શરીરે જીર્ણ અને કેઈવરને પસંદ ન પડે તેવી કાળી નામે એક પુત્રી હતી. તે વખતે આમલકલ્પાના આશ્રશાળ વનમાં પાશ્વત્ર નાથ અહંત આવીને ઊતર્યા હતા. માતાપિતાની રજા લઈને તે કાળી નાહીધોઈ, ચેખી થઈ, શુદ્ધ વસ્ત્રો પહેરી, પિતાના પરિવાર સાથે પાર્શ્વનાથ અહંતને વંદન કરવા ગઈ પાર્શ્વનાથ અહંતનું પ્રવચન સાંભળી તેને તેમાં શ્રદ્ધા થઈ, રુચિ થઈ અને તેણે ભગવાનને કહ્યું – “હું મારાં માતાપિતાને પૂછીને વિષયવિલાસે છાંડી તમારી પાસે સંયમનું વ્રત લેવા ઈચ્છું છું.” ત્યાંથી પાછી ફરી પિતાનાં માતાપિતાને તેણે પિતાને વિચાર જણા અને કહ્યું કે જો તમે અનુમતિ આપે તો હું મારે સંકલ્પ સિદ્ધ કરું. ગાથાપતિ કાળાએ તે પ્રસંગે મિત્ર, જ્ઞાતિ અને સગાંસંબંધીઓને મેટું ભેજન આપ્યું અને તે તથા તેની સ્ત્રી પોતાની પુત્રી કાળીને લઈને પાર્શ્વનાથ અહંત પાસે આવ્યાં તથા તેમને વિનંતિ કરી કહેવા લાગ્યાં કે, “હે દેવાનુપ્રિય ! આ દીકરી અમને વહાલી છે. તે તમારા ઉપદેશથી સંસાર તરફ ઉદ્વેગ પામી છે અને તમારી અંતેવાસિની થવા ઈચ્છે છે. તો હે દેવાનુપ્રિય! અમે આપને આ શિષ્યાની ભિક્ષા આપીએ છીએ તે તમે સ્વીકારે.” ભગવાને આ સાંભળી તેને સ્વીકાર કર્યો. હવે કાળી કુમારી પિતાનાં આભરણવસ્ત્ર છાંડી કેશકુંચન કરી, પાર્શ્વનાથ અહંતની પાસે આવીને કહેવા લાગી :- “હે ભગવન ! આ સંસાર સળગેલે છે, એમાંથી મારે નિસ્તાર કરે.” ઇરછે છે કે પામી છે. છે. તે તે Page #187 -------------------------------------------------------------------------- ________________ ધમ કથાઓ પછી ભગવાને તેને પુષ્પચૂલા આર્યાને શિષ્યા તરીકે સાંપી. તે આર્યાએ તેને પ્રવ્રજ્યા આપી. હવે તે ખાવાપીવામાં, બેસવાઊઠવામાં અને ખેલવામાં સંચમને સાચવતી બ્રહ્મચારિણી થઈ તથા સામાયિક વગેરે અગિયાર અગાને ભણીને પેાતાની ગુરુણી સાથે ગામેગામ વિહરવા લાગી. વખત જતાં તે પેાતાના સચમથી શિથિલ થઈ. તે પેાતાના હાથપગ, માથુ, માઢું, સ્તન, કક્ષા અને ગુહ્યાંગાને વારંવાર ધેાતી તથા બેસવાના, સૂવાના અને સ્વાધ્યાય કરવાના સ્થાને પહેલાં પાણી છાંટ્યા પછી પગ મૂકતી. ate 66 ગુરુણીએ તેને કહ્યુ :– “ હે દેવાનુપ્રિયે ! આ આપણેા આચાર નથી. આપણે બ્રહ્મચારિણી છીએ માટે તમારે આમ કરવું ન ઘટે. માટે હે દેવાનુપ્રિયે! તમારે વિચારીને આનું પ્રાયશ્ચિત્ત કરી શુદ્ધ થવું જોઈએ. ” કાલીએ ગુરુણીનું વચન સ્વીકાર્યું નહિ. તેથી તેને શ્રમણીઓમાં આદર ઘટવા લાગ્યા અને તે વારવાર નિંદ્યાવા લાગી. કાળીને એમ થયું કે જ્યારે હું શ્રાવિકા હતી ત્યારે સ્વતંત્ર હતી, અને જ્યારથી હું, પ્રવ્રુજિત થઈ છું ત્યારથી પરવશ બની છું. તે આવતી કાલે અહીંથી નીકળી મારે જુદા જ ઉપાશ્રયમાં રહેવું યાગ્ય છે. જુદા ઉપાશ્રયમાં રહેતી તે કાલી વિષચસ્વછંદી થઈ અને પેાતે સ્વીકારેલી સંયમની પ્રતિજ્ઞાઓને લગભગ ભૂલી ગઈ. એ રીતે રહેતી કુશીલવિહારી કાલી અંતે અવસાન પામી ચમરચચા રાજધાનીમાં કાલીદેવીના અવતાર પામી. “ એ જ પ્રમાણે હું જ ભુ! ગાથાતિ રાઈ અને રાઈશ્રી ભાર્યાની પુત્રી રાઈ, ગાથાપતિ રચણી અને રચણુશ્રી Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧ કાલી ભાર્યાની પુત્રી રયણ, ગાથાપતિ વિજજુ અને વિજજુશ્રી ભાર્યાની પુત્રી વિજજુ, તથા ગાથાપતિ મેહ અને મેહશ્રી ભાર્યાની પુત્રી મેહાનું પણ વૃત્તાંત સમજવું. હે જબ! એ પ્રમાણે શ્રમણભગવાન મહાવીરે ધર્મકથાને પહેલે વગ કહ્યો છે. હવે તેને બીજે વર્ગ કહી સંભળાવું છું તે સાંભળ.” આ બીજા વર્ગમાં પણ શુંભા, નિશુંભા, રંભા, નિરંભા, અને મદના એમ પાંચ અગયને છે. એ પાંચે અધ્યયનને ભાવ કાલીની કથા પ્રમાણે જ સમજી લેવાને છે. માત્ર વિશેષ એ છે કે આ પાંચેનું વાસસ્થાન જિતશત્રુના રાજ્યમાં શ્રાવસ્તી હતું. તે દરેકનાં માતપિતાનાં નામ અનુક્રમે આ પ્રમાણે છે – શુંભગૃહપતિ, શુંભશ્રી ભાર્યા,નિશુંભ ગૃહપતિ,નિશુંભશ્રી ભાર્યા; રંભ ગૃહપતિ, રંભશ્રી ભાર્યા; નિર્ભ ગૃહપતિ, નિર્ભશ્રી ભાર્યા, મદન ગૃહપતિ અને મદનશ્રી ભાર્યા. ત્રીજા વર્ગનાં ૫૪ અધ્યયને છે. તેમાં (૧) ઇલા (૨) સતેરા (૩) સૌદામિની (૪) ઈંદ્રા (૫) ઘના (૬) વિદ્યુત – નામની દક્ષિણના ૯ ઇદ્રોમાંના દરેકની છ છ અગમહિષીઓ ગણવી અને તેમનું વૃત્તાંત કાલીની કક્ષા પ્રમાણે જ સમજવું. માત્ર તેમનું નિવાસસ્થાન વારાણસી ગણવું. એટલે ૫૪ અધ્યયન થશે. ચોથા વર્ગમાં પણ ૫૪ અધ્યયને છે. તેમાં (૧) રૂચા (૨) સુરુચા (૩) રુકંસા (૪) રુચકાવતી (૫) રુચકાંતા (૬) રુચપ્રભા-નામની ઉત્તરના ૯ ઇંદ્રામાંના દરેકની છ છ અગ્રમહિષીઓ ગણવી અને તેમનું વૃત્તાંત પણ કાલીની કથા Page #189 -------------------------------------------------------------------------- ________________ ધર્મસ્થાએ પ્રમાણે જ સમજવું. માત્ર તેમનું નિવાસસ્થાન ચંપા ગણવું. એટલે ૫૪ અધ્યયન થશે. પાંચમા વર્ગમાં ૩૨ અધ્યયને છે. તેમાં (૧) કમલા (૨) કમલપ્રભા (૩) ઉત્પલા (૪) સુદર્શના (૫) રૂપવતી (૬) બહુરૂપા (૭) સુરૂપ (૮) સુભગા (૯) પુણ્યા (૧૦) બહુપુત્રિકા (૧૧) ઉત્તમ (૧૨) ભારિયા (૧૩) પદ્મા (૧૪) વસુમતી (૧૫) કનકા (૧૬) કનકપ્રભા (૧૭) વતેસા (૧૮) કેતુમતી (૧૯) વસેના (૨૦) રતિપ્રિયા (૨૧) રેહિણી (૨૨) નવમિકા (૨૩) ફ્રી (૨૪) પુષ્પવતી (૨૫) ભુજગા (૨૬) ભુજગવતી (ર૭) મહાકછા (૨૮) અપરાજિતા (૨૯) સુઘોષા (૩૦) વિમલા (૩૧) સુસ્વરા (૩૨) સરસ્વતી – નામની દક્ષિણના વનવ્યંતરના ઇદ્રોની અમહિષીઓ ગણવી અને તેમનું વૃત્તાંત પણ કાલીની કથા પ્રમાણે જ સમજવું. માત્ર તેમનું નિવાસસ્થાન નાગપુર ગણવું એટલે ૩૨ અધ્યયન થશે. છઠ્ઠો વગ પાંચમા બરાબર જ ગણવે. માત્ર નિવાસસ્થાન સાકેત ગણવું અને પતિઓ ઉત્તરના વનવ્યંતરના ઇંદ્રો. સાતમા વર્ગનાં ચાર અધ્યયને છે. તેમાં (૧) સુરપ્રભા (૨) આતપા (૩) અર્ચિર્માલી (૪) પ્રભંકરા –નામની ચાર સૂર્યની અગ્રમહિષીઓ ગણવી અને નિવાસસ્થાન અરખુરીક માનવું. બાકી બધું કાલીની કથા પ્રમાણે જ સમજવું. આઠમા વર્ગમાં ચાર અધ્યયને છે. તેમાં (૧) ચંદ્રપ્રભા (૨) સ્નાભા (૩) અચ્ચિર્માલી (૪) પ્રશંકરાનામની ચાર ચંદ્રની અગ્રમહિષીઓ ગણવી અને નિવાસસ્થાન મથુરા માનવું. બાકી બધું કાલીની જ કથા પ્રમાણે સમજવું. Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૬ કાલી આ બધા વર્ગોમાં માતપિતાનાં નામ અગ્રમહિષીઓનાં નામ ઉપરથી જ સમજવાં. જેમકે ઇલાને પિતા છેલગ્રહપતિ અને માતાનું નામ ઇલશ્રી. નવમા વર્ગમાં આઠ અધ્યયન છે. તેમાં (૧) પદ્મા (૨) શિવા (૩) સતી (૪) અંજૂ (૫) રહિણી (૬) નવમિકા (૭) અચલા (૮) અપ્સરા -નામની આઠ શક ઇંદ્રની અમહિષીઓ ગણવી અને નિવાસસ્થાન નીચે પ્રમાણે સમજવાં પહેલી બે શ્રાવસ્તીની, બીજી બે હસ્તિનાપુરની, ત્રીજી બે કંપિલપુરની અને ચોથી બે સાકેતપુરની: પિતાનું નામ પદ્મ અને માતાનું નામ વિજયા બધાંનું જ ગણવું અને બાકી બધું કાલીની કથા પ્રમાણે સમજવું. દશમા વર્ગમાં આઠ અધ્યયન છે. તેમાં (૧) કૃષ્ણા (૨) કૃષ્ણરાજ (૩) રામા (૪) રામરક્ષિતા (૫) વસુકા (૬) વસુગુપ્તા (૭) વસુમિત્રા (૮) વસુંધરા નામની આઠ ઈશાન ઇંદ્રની અગ્રમહિષીઓ ગણવી અને નિવાસસ્થાન નીચે પ્રમાણે સમજવાં. પહેલી બે વારાણસીની, બીજી બે રાજગૃહની, ત્રીજી બે શ્રાવસ્તીની અને ચેથી બે કૌશાંબીની. બાકી બધું કાલીની કથા પ્રમાણે સમજવું. પિતાનું નામ રામ અને માતાનું નામ ધર્મા બધાંનું જ ગણવું. એ પ્રમાણે હે જખુ ! શ્રમણભગવાન મહાવીરે ધર્મકથાને આ શ્રુતસ્કંધ કહ્યો છે.” સમાપ્ત Page #191 -------------------------------------------------------------------------- ________________ Page #192 -------------------------------------------------------------------------- ________________ ટિપણે Page #193 -------------------------------------------------------------------------- ________________ Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧ ટિપ્પણા ૧: અંગદેશ મહાભારતમાં કહ્યા પ્રમાણે બલિરાજાના પુત્ર અંગના તાબાને દેશ તે અંગદેશ. અને જૈન કથા પ્રમાણે ઋષભદેવના પુત્ર અગને દેશ તે અંગદેશ. મગધની પાસેના દેશને અંગદેશ કહેવામાં આવતા. તેની સીમા શક્તિસંગમત ત્રમાં વૈદ્યનાથથી માંડીને પુરી જિલ્લામાં આવેલા ભુવનેશ્વર સુધી જણાવવામાં આવેલી છે. ૧૨. ચા અંગદેશની રાજધાની હતી. ભાગવતની કથા પ્રમાણે હરિશ્ચંદ્રના પ્રપોત્ર ચપે તેને વસાવેલી. જૈન કથામાં કહ્યા પ્રમાણે પિતાના મૃત્યુના શાકથી રાજગૃહમાં ન ગમવાથી કણિક રાજાએ ચંપાના એક સુંદર ઝાડવાળા સ્થળે નવી રાજધાની તરીકે તેને વસાવેલી. વૈદિક, જૈન તેમજ બૌદ્ધુ એમ ત્રણે સંપ્રદાયવાળા તેને તીસ્થાન ગણે છે. તેનાં બીજા નામેા અંગપુરી, માલિની, લેામપાદપુરી અને કપુરી વગેરે છે. જૂના જન યાત્રીઓ લખે છે કે, ચંપા પટણાથી પૂર્ણાંમાં ૧૦૦કાશ દૂર આવેલી છે. તેની દક્ષિણે લગભગ ૧૬ ક્રાશ ઉપર મંદાગિરિ નામે એક જૈન તીથ છે, જે અત્યારે મદારહીલ નામે સ્ટેશન પાસે આવેલું છે. ચંપાનું વમાન ૧૩૭ Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ટિપણે નામ ચંપાનાલા છે અને તે ભાગલપુરથી ત્રણ માઈલ દૂર આવેલું છે. તેની પાસે જ નાથનગર પણ છે. ૩: કેણિક - આ રાજા પ્રસેનજિતને પૌત્ર અને શ્રેણિકને પુત્ર થાય. તેનું બીજું નામ જેન કથામાં અશોકચંદ્ર પણ આપ્યું છે. બૌદ્ધગ્રંથોમાં આ રાજા અજાતશત્રુ નામે પ્રસિદ્ધ છે. તે બુદ્ધ તેમજ મહાવીરને સમસામયિક હતો. તેની માનું નામ ચલણ હતું. ભગવતીસૂત્રમાં તેને વળી વિદેહપુર કહે છે. (જુઓ ટિપ્પણુ નં. ૨૧.) આ વજજી શબ્દ બૌદ્ધગ્રંથપ્રસિદ્ધ વજવંશ સાથે સંબંધ ધરાવે છે. કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં (અધિકરણ ૧૧) તેને માટે વજિક શબ્દ આપેલો છે. મજિઝમનિકાયની અદ્રકથામાં આ વછવંશની ઉત્પત્તિ બતાવતાં તે શબ્દની વ્યુત્પત્તિ વિચિત્ર રીતે આપેલી છે. પરંતુ ગ– “જવું' ધાતુ ઉપરથી તે શબ્દ થયેલો હેવાથી તેને અર્થ કેઈ ભટકતી જાતિ' એવો થાય. ભગવતીસૂત્રની ટીકામાં વજીને અર્થ વજી એટલે વજવાળા-ઈદ્ર' એ કરવામાં આવ્યો છે. અને આચાર્ય હેમચંદ્ર પણ મહાવીરચરિતમાં એ જ અર્થનું સમર્થન કર્યું છે. કણિકને વિદેહપુર કહ્યો છે તેનું કારણ એ છે કે તેની માતા ચલણું વિદેહવંશની હતી. વાજી રાજાઓની ઉત્પત્તિ વિષે વિશેષ માહિતી માટે પુરાતત્ત્વ પુ. ૧, પા. ૧રપ ઉપર અ. કેબીને લેખ જુઓ. ઇઃ મહાવીર જૈનધર્મના ૨૪ તીર્થકરમાંના છેલ્લા તીર્થકર. તેમના પિતાનું નામ સિદ્ધાર્થ માતાનું નામ ત્રિશલા, ભાઈનું નામ નંદીવર્ધન, પત્નીનું નામ યશેલા, પુત્રીનું નામ પ્રિયદર્શન અને જમાઈનું નામ જમાલિ હતું. તે તેમની બેન સુદર્શનાનો પુત્ર હતો. Page #196 -------------------------------------------------------------------------- ________________ અધયયન-૧ તેમનાં માતપિતા પાર્શ્વનાથનાં શ્રમણોપાસક હતાં. તેમના પિતા જ્ઞાતકુળ ના ક્ષત્રિય હતા. મહાવીરને જન્મ વૈશાલિમાં (અત્યારનું બસાર, પટણાથી ૨૭ માઈલ ઉત્તરે) ક્ષત્રિયકુંડમાં થયે હતો. તેમનાં માતપિતાએ તેમનું નામ વર્ધમાન રાખ્યું હતું. તે ત્રીસ વર્ષના થતાં તેમનાં માતપિતા મૃત્યુ પામ્યાં. ત્યારબાદ મેટાભાઈની રજા લઈ તેમણે પ્રવજ્યા લીધી અને ૧૨ વર્ષ તપશ્ચર્યા અને ધ્યાનમાં ગાળ્યા બાદ કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. ત્યારપછી તે ૩૦ વર્ષ સુધી ઉપદેશ આપતા આવ્યા અને ૭૨ વર્ષની ઉમરે ઈ. સ. પૂર્વે ૪૮૦ ની આસપાસમાં પાવાપુરીમાં નિર્વાણ પામ્યા. શ્વેતાંબરે તેમજ દિગંબર બંનેને મહાવીર સ્વામી તીર્થકર તરીકે સરખા જ માન્ય હોવા છતાં તેમના જન્મની અને વિવાહની હકીકત તથા સમયાદિ વિષે બંનેમાં મતભેદ છે. તેમનાં બીજાં નામ આ પ્રમાણે છે:– વીર, ચરમતીર્થકૃત, દેવાર્ય, જ્ઞાતનંદન, વૈશાલિક, સન્મતિ, મહતવીર, અંત્યકાશ્યપ, નાથાશ્વય (જ્ઞાતાવય). બૌદ્ધગ્રંથમાં તે દીર્ઘતપસ્વી નિગંઠ નાતપુત નામે પ્રસિદ્ધ છે. વર નિર્વાણ સંવત ૨૪૭૬મે અત્યારે ચાલે છે (તાંબર). ૫૩ સુધમાં તેમના પરિચય માટે જુઓ રાયચંદ જિનાગમસંગ્રહનું, ભગવતીસૂત્ર, પ્રથમ ભાગ-પૃ. ૧૫. આવશ્યકચૂમાં ષભદેવના પિતાના જ લોકે”ને જ્ઞાત તરીકે જણાવેલા છે; તેઓનું કુળ તે જ્ઞાતકુળ અને તેઓને વશ તે જ્ઞાતવંશ. મહાપંડિત રાહુલ સાંકૃત્યાયન કહે છે કે વર્તમાનમાં માનભૂમ. તરફ જે જાતિ “જથરિયા” નામથી જાણીતી છે તે પ્રાચીન જ્ઞાત કે જ્ઞાતૃવંશની છે. Page #197 -------------------------------------------------------------------------- ________________ ટિપણે તેમના પરિચય માટે પણ ઉપર સુધર્મા માટે બતાવેલું સ્થાન જુએ. ૭ પૂણમ ચૈત્ય ચિત્ય એટલે ચિતા ઉપરનું સ્મારક. આ પૂર્ણભદ્ર ચિત્યનું વર્ણન કરતાં ઔપપાતિક સૂત્રમાં નીચે પ્રમાણે જણાવ્યું છે – “તેમાં નટ, નર્તકમલ, મૌષ્ટિક, વેબગ, પ્લવક, જd, કથક, રાસક, આખ્યાતા, લેખ,મંખ, તુંબ તથા વીણા વગાડનારા અને મારો પોતાના ગાયન, વાદન, ખેલન, હાસ્ય વગેરેના પ્રયોગો કર્યા કરતા હતા, આહાતાઓ તેમાં આહુતિઓ આપતા અને હજારો યાગોના લાગા ત્યા આવતા.” ૮: નાયાધમકહા આ સૂત્રની શરૂઆત કરતાં કહેવામાં આવ્યું છે કે “ આ છઠ્ઠા અંગના બે શ્રુતસ્કંધ કહ્યા છે. તેમાં પ્રથમ સ્કંધમાં જ્ઞાતોઉદાહરણ છે અને બીજામાં ધર્મકથાઓ છે.” તેમાં મૂળ શબ્દો યાનિ ચ વાગે જ છે. ટીકાકાર અભયદેવે એ મળને અનુસરીને “નાયાધમ્મકહા” શબ્દને “જ્ઞાતો – ઉદાહરણે અને ધર્મકથાઓ” એવો અર્થ કરેલો છે. તત્વાર્થભાષ્યમાં આ અંગને માટે “જ્ઞાતધર્મકથા” એ શબ્દનો ઉપયોગ થયેલો છે. તેને અતિહાસિક અર્થ કરવામાં આવે તો જ્ઞાત એટલે જ્ઞાતપુત્ર-મહાવીરે કહેલી ધર્મકથાઓ એવો અર્થ જરૂર થઈ શકે. પણ ભાષ્યના ટીકાકારે તેને સાત ટકાના . ટીકાકારે ચૈત્યને વ્યંતરાયતન-“ભૂત, વ્યંતરનું રહેઠાણ” કહે છે. ૨. મુષ્ટિયુદ્ધ કરનારા. ૩. વિડંબના – ટીખળ કરનારા. ૪. તરનારા ૫. દોરડા ઉપર ખેલનારા ૬. મોટા વાંસડાના અગ્રભાગ ઉપર ખેલનારા ૭. ચિત્રનાં પાટિયાં બતાવનારા ભિક્ષુએ. Page #198 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન ૧ સાનુપાવાય મા યત્ર પથ્થરે જ્ઞાતમજ્યા એટલે કે “ઉદાહરણાદારા જેમાં ધનું કથન કરેલું છે તે કથાએ” એવા અર્થે કર્યો છે. નાતાસૂત્રના ટીકાકાર અભયદેવે જ સમવાયાંગની ટીકામાં અને મલયગિરિએ નંદીસૂત્રની ટીકામાં “ જેમાં જ્ઞાતા એટલે ઉદાહરણા પ્રધાન છે તેવી ધકથાઓ” એવા અ લીધેા છે. તે ઉપરાંત મૂળમાં આપેલેા નાતા અને ધર્મકથા ' એ અ પણ અથવા કરીને લીધેલે છે. પરંતુ હેમચંદ્રાચાયે` પેાતાના કાશમાં “ જ્ઞાતપ્રધાન ધમ કથાઓ એવા પ્રથમ અથ જ લીધા છે. 99 નાયાધમ્મકહા એ પ્રાકૃત પદ્મમાંથી દિગબરાએ નામે થા (ગેામ્મટસાર ), જ્ઞાતૃખમા ( તત્ત્વારાજવાન્તિક) તથા શ્વેતાંબરાએ જ્ઞાતપમ થા અને જ્ઞાતાષર્મદા એવાં પદો ઉપજાવેલાં છે. તથા તે પટ્ટામાંથી ઉપર જણાવેલા ભિન્ન ાભન્ન અર્થો બતાવ્યા છે. પરંતુ તે બધામાં ભગવાન મહાવીરના નામ સાથે સબંધ જોડનારા ઐતિહાસિક અ વધુ સુસંગત છે. માટે જ આ સૂત્રનું નામ “ નાયધમ્મકહા” મુખપૃષ્ઠ ઉપર અમે મૂકેલું છે. ૧૦૧ સમવાયાંગ અને નંદીસૂત્રમાં નાયામ્મકહાના પરિચય આ પ્રમાણે આપ્યા છેઃ-~~ “ એ વિષયસુખમાં મૂતિ છે, અને સંયમમાં કાયર છે, તથા સર્વ પ્રકારના મુનિગુણાથી શૂન્ય છે, તેવાઓને સંયમમાં સ્થિર કરવા તથા સંયમમાં સ્થિર રહેલાઓના સયમની વૃદ્ધિ કરવા આ કથાઓ કહેવામાં આવી છે.'' તે તે કથાઓનું પરિમાણુ જણાવતાં કહ્યું છે કે, “ તેના ખે શ્રુતસ્કંધ છે અને તેમાં ૧૯ અધ્યયને છે. તે અધ્યયનેામાં આવેલી હકીકતા ચરિત – મનેલી પણ છે અને કલ્પિત પણ છે. ધર્મીથાઓના ૧૦ વર્ગી છે. એક એક ધ કથામાં પાંચસે પાંચસે આખ્યાયિકાઓ છે, એક એક આખ્યાયિકામાં પાંચસે પાંચસા ઉપાખ્યાયિકાઓ છે અને એક એક ઉપાખ્યાયિકામાં પાંચસે પાંચસા Page #199 -------------------------------------------------------------------------- ________________ ટિપણે આખ્યાયિકપાખ્યાયિકાઓ છે.” આ રીતે બધી મળી તેમાં ૩ કરેડ કથાઓ અને પાંચ લાખ ૭૬૦૦૦ પદો હોવાનું જણાવ્યું છે. દિગંબરે તેમાં માત્ર અનેક પ્રકારનાં આખ્યાનો ઉપાખ્યાને હોવાનું કહે છે અને તેનાં પદોની સંખ્યા પાંચ લાખ, ૫૬૦૦૦ જણાવે છે. વ્યાકરણમાં જેને છેડે વિભક્તિ હોય તેને પદ કહેવામાં આવે છે. સાહિત્યમાં સામાન્ય રીતે આ પદને જ વ્યવહાર થાય છે. જનસત્રોમાં જે પદોની સંખ્યા બતાવી છે તે પદનું સ્વરૂપ આ પદથી કંઈક જુદા પ્રકારનું લાગે છે. કર્મગ્રંથનો ટીકાકાર કહે છે કે છે જ્યાં અર્થ પૂરો થાય તે પદ એમ કહેવામાં આવ્યું છે.” નંદીનો ટીકાકાર મલયગિરિ લખે છે કે – ચત્ર વિદિ તત્ત ઘર એટલે કે જે અર્થવાળું તે પદ.” અનુયોગદારત્રમાં વ્યાખ્યાનું સ્વરૂપ બતાવતાં સંહિતા, પદ, પદાર્થ, પવિગ્રહ, ચાલશું. અને પ્રસિદ્ધિ એમ વ્યાખ્યાનાં અંગો બતાવ્યાં છે. તેમાં પદ વિષે લખતાં તેને ટીકાકાર માલધારી હેમચંદ્ર વ્યાકરણુપ્રસિદ્ધ પદને જ પદ તરીકે જણાવે છે. म. करोमि इति एकं पदम्। भदन्त इति द्वितीयं पदम् । રામામ્ સિ તૃણચ જવા વળી નંદીને ટીકાકાર બીજે સ્થળે પદ વિષે લખતાં ચૂર્ણ કારનું પ્રમાણ આપીને જણાવે છે કે ઉપસર્ગાપદ, નિપાતપદ, નામપદ, ક્રિયાપદ અને મિશ્રપદ એમ પાંચ પ્રકારનાં પદો છે. એ પદને આશ્રીને સૂત્રોનાં પદો ગણવાનાં છે અથવા સૂત્રોને આ આલાપક એ એક પદ છે અને તે પદની અપેક્ષાએ સૂત્રનાં પદો સમજવાં.” આ બીજ પદોની અપેક્ષા લઈએ ત્યારે સૂત્રમાં લાખો પદો નહિ થઈ શકે પણ હજારો થશે. આ રીતે પદની જુદી જુદી વ્યાખ્યા અનેક સ્થળે મળે છે. કેટલીક જગાએ એમ પણ લખેલું છે કે સંપ્રદાયની પરંપરા નષ્ટ થઈ જવાથી પદનું ખરું પ્રમાણ મળી શકતું નથી. અને આમ પણ લખેલું છે કે એક Page #200 -------------------------------------------------------------------------- ________________ અદયયન-૧ ૧૭૩ પદમાં પ૧,૦૮,૮૬,૮૪૦ શ્લોક હોય છે. દિગંબર સંપ્રદાયમાં પણ ૫૧,૦૮,૮૪,૬૨૧ કલેકનું એક પદ બતાવેલું છે. સમવાયાંગ અને નંદીમાં મૂળમાં જ્યાં નાયાધમ્મકતાનું પ્રમાણ બતાવ્યું છે ત્યાં માત્ર સારું જાડું આટલે જ ઉલેખ આવે છે. તેને અર્થ હજારે પદે એ થાય છે. અહીં જે પાંચ લાખ વગેરે પદની સંખ્યા બતાવી છે તે તેની વ્યાખ્યાઓને આધારે છે. કઃ ઉકિખાણાય આ અધ્યયનમાં મેઘકુમારની વાત આવે છે. તેમાં તેણે હાથીના ભવમાં સસલાને બચાવવા જા જિતે પગ ઊંચે કર્યો હતો – એવું વર્ણન આવે છે. તે ઉપરથી આ અધ્યયનનું નામ ઉખિત્ત-@ાય પડયું છે. ૧૦: રાજગૃહ આ નગર બૌદ્ધો અને તેનું પૂજનીય તીર્થ છે. ત્યાં મહાવીર અને બુદ્ધ અનેક ચાતુર્માસે કરેલા. તેથી જ તેને ઉલ્લેખ વારંવાર બંને ધર્મના ગ્રંથમાં આવે છે. જરાસંધના સમયમાં રાજગૃહ મગધની રાજધાની હતી એ જાતની નોંધ મહાભારતના સભાપર્વમાં મળે છે. તેનું બીજું નામ ગિરિવજ પણ તેમાં નેધેલું છે. ત્યાં પાંચ પહાડે છે એમ મહાભારતકારે તેમજ જૈન ગ્રંથકારોએ જણાવેલું છે. પણ તેમનાં નામમાં ભેદ નીચે પ્રમાણે છે – મહાભારત –વહાર (ભાર), વારાહ, વૃષભ, ઋષિગિરિ, ચિત્યક વાયુપુરાણ –વિભાર, વિપુલ, રત્નકૂટ, ગિરિધ્વજ, રત્નાચલ જૈન-વૈભાર, વિપુલ, ઉદય, સુવર્ણ રત્નગિરિ. આ પહાડને કારણે તેનું બીજું નામ ગિરિધ્વજ પડ્યું હશે. તેનું વર્તમાન નામ રાજગિર છે. તે બિહારથી લગભગ ૧૩, ૧૪ માઈલ દક્ષિણે આવેલું છે. આ જ રાજગૃહની બહાર ઉત્તરપૂર્વમાં Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ જૈન સૂત્રોમાં નાલંદા નાલંદા વિદ્યાપીઠ ત્યાં હતું. ટિપ્પણી નામનું સ્થળ હોવાનું જણાવ્યું છે. પ્રસિદ્ધ આવશ્યક નિયુક્તિની અવચૂણી'માં લખેલું છે કે પહેલાં ત્યાં ક્ષિતિતિતિ નામે નગર હતું. તેને ક્ષીવાસ્તુક થયેલું જાણીને જિતશત્રુ રાજાએ તે ઠેકાણે ચનકપુર સ્થાપ્યું. કાળે કરીને તે ક્ષીણુ થતાં ત્યાં ઋષભપુર સ્થાપ્યું. ત્યારબાદ કુશાગ્રપુર થયું. તે આખુ ખળી ગયા પછી શ્રણિકના પિતા પ્રસેનજિત રાજાએ ત્યાં રાજગૃહ વસાવ્યું. પાવાસૂત્રમાં રાજગૃહને મગધની રાજધાની તરીકે વણુ વેલુ છે. ભગવતીસૂત્રના બીજા શતકના પાંચમા ઉદ્દેશકમાં રાજગૃહના ઊના પાણીના ઝરા વિષે ઉલ્લેખ છે. તેનું નામ મહાતપેાપતીરપ્રભ આપેલું છે. ચીના પ્રવાસી કાથાને અને થુએન્સિંગે તે ઊના પાણીને ઝરે જોયાનું લખેલુ છે. ૌત્ર થામાં આ ઝરાને તપાદ નામે કહેલા છે. ૨૧૪મય ઋગ્વેદમાં આ દેશના કીકટ નામે ઉલ્લેખ કરેલે છે. અથવવેદ્રમાં તેનું મગધ નામ આવે છે. હેમાચાર્યે પેાતાના કાશમાં તે અને નામે આપેલાં છે. પન્નવણુાસૂત્રમાં આય દેશ ગણાવતી વખતે મગધને પહેલા ગણુાગ્યેા છે. અત્યારના બિહારને પ્રાચીન મગધ કહી શકાય. તેમાં ઔદ્દો અને જૈતાનાં અનેક તીર્થી છે. તેથી તે તેને પૂજ્ય અને પવિત્ર માને છે. પરંતુ વૈદિક લેાકાએ તી યાત્રાના કારણ સિવાય તેમાં પ્રવેશ કરવાના પણ નિષેધ કરેલા છે અને ત્યાં વધુ વખત રહેનારને પ્રાયશ્ચિત્ત કરવાનું ફરમાવેલુ છે. હૂં ન+અરુ-ટ્} નાતો-~~ • એટલે દાન કરવામાં જે થાકે જ નહીં એવું સ્થાન અથવા નાર્જાિ (નરેન્દ્ર) રાજાઓને રહેવાનું સ્થાન. Page #202 -------------------------------------------------------------------------- ________________ અચ્ચન-૧ બસે વર્ષ પહેલાંના એક જૈન યાત્રિકે લખ્યું છેઃ— “ કાસીવાસી કાગ મૂઈ મુગતિ લહેઈ મધિ મુએ નર ખર હુઈ એ ’’ કાગડા પણ કાશીમાં મરે તેા મુક્તિ પામે, પરંતુ માણસ જો મગધમાં મરે તેા ગધેડા થાય એવી માન્યતા તે તરફના લેાકામાં ચાલે છે. "" ૧૦ ૧૨:શ્રેણિક આ રાજા આગળ આવી ગયેલા કાણિક રાજાના પિતા થાય. તે શિશુનાગવંશના હતા. બૌત્ર થામાં આને સેનિય અને બિંબિસાર નામે વધુ વેલા છે. જૈનગ્ર ંથામાં તેનું બીજું નામ ભિસાર કે ભભાસાર આપેલું છે. તેના તે નામનું કારણ બતાવતાં આચાય હેમકે જણાવ્યું છે કે, “ એક વાર કુશાગ્રપુરમાં આગ થતાં રાજા પ્રસેનજિત અને તેના બધા કુમાર મહેલ બહાર નીકળી ગયા. બીજા કુમારેાએ નીકળતાં નીકળતાં હાથી, ધેાડા, રત્ન, મણિ, માણેક વગેરે લીધાં; પણ શ્રેણિકે માત્ર એક ભભા જ લીધી. પ્રસેનજિતે તેને તેનું કારણ પૂછ્તાં તેણે જણાવ્યું કે ભભા એ રાજાનું વિજય ચિહ્ન છે માટે મે તેને એકલીને લીધી છે. આ ઉપરથી રાજાએ તેનું નામ ભંભાસાર પાડયું." બિભિસાર અને ભિભિસાર એ નામામાં સામ્ય ચેાખ્ખુ લાગે છે. ૧૩ : ધારિણીનું સ્વપ્ન લલિતવિસ્તરમાં જણુાવ્યા પ્રમાણે યુદ્ધની માતા માયાદેવીએ, જ્યારે મુદ્દે તેના ગર્ભમાં પેઠા તે વખતે રૂપાના ઢગલા જેવે, છ દાંતવાળા અને સર્વાંગસુંદર હાથી પેાતાના ઉદરમાં પેસતા હેાય એવું સ્વપ્ન જોયું હતું. આ પ્રમાણે જૈન તેમજ બૌદ્ધ ગ્રંથામાં કાઈ મહાપુરુષ કૃક્ષોમાં આવવાના હોય તે પહેલાં તેમની માતાએએ આવાં ઉત્તમ સ્વપ્ના જોયાની હકીકત મળી આવે છે. Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ટિપણે ૧૪: કૌટુંબિક પુરુષે “ખાસ તહેનાતના નેકરે.”: જૈનસૂત્રોમાં નોકર અર્થમાં “કૌટુંબિક પુરુષ” તેમજ “દાસચેટ” એમ બે શબ્દોને પ્રાગ આવે છે. કૌટુંબિક શબ્દને અર્થ “કુટુંબને માણસ” થાય. તે ઉપરથી એમ માલૂમ પડે છે કે રાજાએ પોતાના રાજવંશીઓમાંથી કેટલાકને ખાસ તહેનાતના નેકર તરીકે રાખતા. પરંતુ જે લોકે દાસ જાતિના જ એટલે કે ગુલામ વંશના હતા તેમને માટે દાસચેટ શબ્દ વપરાતો હશે. જેમને અત્યારે આપણે ગેલા કહીએ છીએ તેવા પ્રકારના જ આ લેકે હતા. આ લેને એ રીતે જન્મથી મરણ સુધી દાસનું જ કામ કરવાનું રહેતું, જ્યારે કૌટુંબિક પુરુષને તેવું બંધન નહોતું. કેટલાંક વર્ણને ઉપરથી એવું લાગે છે કે આ દાસચેટે ઘણું કરીને પરદેશીઓ જ હતા. (જુઓ ટિપ્પણુ નં. ૨૬) કેટલાકને સાન એટલે કે અત્યારે આપણે તે જ ૧૫ઃ જવનિકા (ગળિયા) યવન શબ્દ સાથે આ શબ્દનો સંબંધ છે. કેશકારોએ આ શબ્દની વ્યુત્પત્તિ નુ ધાતુ ઉપરથી બતાવી છે. પણ ઈતિહાસની દૃષ્ટિથી વિચાર કરતાં લાગે છે કે આ શબ્દ યવન શબ્દમાંથી જ નીકળે છે. કારણ કે ચનિ–પડદો રાખવાની પ્રથા યવને માં જ હતી તેમ ઈતિહાસ પરથી માલૂમ પડે છે. અમરકોશમાં ગવનિ અને ચમનિશ એમ બે શબ્દ મૂકેલા છે. અને હેમચંદ્ર રાવની અને એમની આપેલા છે. પરદેશીઓના સહવાસથી આપણે ત્યાં પણ યવનિકા-પડદાને રિવાજ તેમજ તે શબ્દ દાખલ થયા લાગે છે. આ સૂત્રમાં આવેલ યવનિકાનો ઉલ્લેખ અને વર્ણને બરાબર હેય તે એમ કલ્પી શકાય કે બિંબિસારના સમયમાં રાજકુટુંબમાં તેની પ્રથા તથા યવનેને પગપેસારે આપણું દેશમાં હતાં. Page #204 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૧ ૧૬: ટાંગનિમિત્તવેદી 66 નિમિત્તનાં આઠે અંગેને જાણનાર.’ તે આ અંગા આ પ્રમાણે છેઃ—(૨) ભૌમ [ભૂકંપ વગેરે] (૨) ઉત્પાત [લેહીના વરસાદ વગેરે] (૩) સ્વમ (૪) અંતરિક્ષ [ આકાશમાં દેખાતાં ગંધવનગર વગેરે] (૫) આંગ [અંગમાં થનારાં – આંખનું ફરકવું વગેરે ] (૬) સ્વર [પક્ષીઓનું ખેલવું વગેરે] (છ) લક્ષણુ [ સ્ત્રી, પુરુષ વગેરેનાં લક્ષણા ] ( ૮ વ્યંજન [તલ, મસા વગેરે શરીર ઉપરનાં ચિહન ]. આ વિષયનું વિગતવાર શાસ્ત્ર વરાહíિહરની બૃહત્સંહિતા છે. ) જુઓ રાજગૃહ. ૨૦: વૈક્રિય સસુધ્ધાત 33 ૧૭:સ્વમશાસ્ત્ર આ વિષય ઉપર કેટલાય ગ્રંથામાં અનેક પ્રકરણા મળે છે. જેમકે સુશ્રુતઃ-શારીર સ્થાન, અધ્યાય ૩૩; બ્રહ્મવૈવર્ત પુરાણઃ-જન્મખંડ અધ્યાય ૭; ભગવતીસૂત્રઃ- શતક ૬, ઉદ્દેશક ૧૮:દાહક “ ગર્ભિણીને થતી વિવિધ ઇચ્છાઓ. ’ આ ઇચ્છાઓ પૂરી કરવામાં આવે તા જ ગભ સર્વાંગસપન્ન થઈ શકે. નહીં ત ગર્ભિણી સ્ત્રીને તેમ જ ગર્ભને હાનિ થાય. સ્ત્રીના દેાહદ ઉપરથી ગર્ભસ્થ જીવના સ્વભાવની કલ્પના પણ કરવામાં આવતી. તે વિષેના સવિસ્તર વર્ણન માટે જીએ સુશ્રુતઃ– શારીરસ્થાન, અધ્યાય ૩. ૧૯: વૈભાર પર્વત ૧૭) કેટલાંક કારણેાને લઈ તે આત્મા પોતાના પ્રદેશને (અશાન ) શરીરથી બહાર પ્રસરાવે છે અને પાછા સકાચી પણ લે છે. તે ક્રિયાને જૈન પરિભાષામાં સમુદ્ધાત કહે છે. વૈક્રિયસમુદ્ધાત શરીરના પરિવર્તન માટે કરવામાં આવે છે. યેાગસૂત્રમાં જણાવેલી Page #205 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણા નિર્માણુચિત્ત અને નિર્માણુકાયની પ્રક્રિયાને આ પ્રક્રિયા મળતી આવતી હાય એમ લાગે છે, વાયુપુરાણમાં પણ આ વિષે ઉલ્લેખ છે. સમુદ્ ઘાતની ક્રિયા માટે પન્નવણુાસૂત્રના ૩૬ મા પદમાં વિસ્તારથી લખેલું છે અને ભગવતીસૂત્રના બીજા શતકના બીજા ઉદ્દેશકમાં પણ એ વાતનું વર્ણન છે. ૧ સેચનક હાથી આ હાથી શ્રેણિકના પટ્ટહસ્તી હતા. શ્રેણિકે સંપત્તિના ભાગ કર્યો ત્યારે આ હાથી તેણે વિહલ્લકુમારને આપ્યા. પેાતાની સ્ત્રીની હાથી કાણિકે હાથી પેાતાને આપવાની પેાતાના ભાઈ વિહલ્લકુમાર પાસે માગણી કરતાં તેણે તેમ કરવા ના પાડી. એટલે કાણિકે તેને યુદ્ધ કરવાની ધમકી આપી. તેથી તે વૈશાલીમાં પેાતાના માતામહે ચેટકને શરણે ગયેા. ત્યારબાદ બંને પક્ષ વચ્ચે લડાઈ થઈ. ચેટકના પક્ષમાં કાશીના નવ મલ્લકી અને કૈાશલના નવ લેન્સ્કી એમ અઢાર ગણુરાજા હતા. આ મહાશિલાક ટક સગ્રામમાં કાના જય થયે! અને કાને પરાજય થયે એ પ્રશ્નનેા જવાખ આપતાં ભગવાન મહાવીર ભગવતીસૂત્રમાં કહે છે “ગોયમા! વની વિવેāપુત્તે ગત્થા, નવ મઇચ્છું नव लेच्छई कासीको सलगा अठ्ठारस वि गणरायाणो पराजइत्था । ગૌતમ!વચ્છ વિદેહપુત્તને (કેાણિકતા) જય થયા અને નવ મલકી અને નવ લેચ્છકીએ અઢારે ગણરાજાએને પરાજય થયા.” આ વિષે ભગવતીસૂત્રના સાતમા શતકના નવમા ઉદ્દેશકમાં, નિયાવલિસત્રમાં તેમજ હેમચંદ્રના મહાવીરચરિતના ૧૨ મા સ'માં સવિસ્તર વર્ણન છે. ૨૨: ગની રક્ષાને અધે ગર્ભિણી ઓને લગતા આવા અનેક ઉલ્લેખે। જૈનસૂત્રામાં આવે છે. Page #206 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૧ ૧૭: એથી એમ સ્પષ્ટ માલૂમ પડે છે કે તે સમયના લેાકેા ગર્ભિણીની તેમજ ગર્ભની રક્ષા માટે કેટલી બધી કાળજી રાખતા. જ્યાં પ્રસુતિશાસ્ત્ર તેમજ સંતતિશાસ્ત્ર ખૂબ ખેડાયેલું હેાય ત્યાં જ આવી વ્યવસ્થાના સંભવ છે. ગર્ભિ`ણીના તેમજ ગર્ભના આરેાગ્ય માટે તેના ખાઘાખાઘને વિચાર આમાં સ્પષ્ટ છે. ગર્ભ સંસ્કારસંપન્ન થાય તે માટે ગણીએ કેવી વૃત્તિએ રાખવી જોઈ એ તે વિષે પણ આ સ્થાને સ્પષ્ટ લખેલું છે. આવી જ હકીકત મત્સ્યપુરાણમાં કશ્યપે અદિતિને સમજાવેલી છે. તે વિષે વીરમિત્રાદયના સસ્કારપ્રકાશમાં (પા. ૧૮૦~૧) ઉલ્લેખ છે. ૨૩: અઢારે વર્ણ અને ઉપવ મૂળમાં અદાસ સેનીસેનીમો છે. "" ટીકાકારે શ્રેણીને અ મારાવિજ્ઞાતયઃ એટલે કે “કુંભાર વગેરે જાતિએ ” અને પ્રશ્રેણીના અંતભ્રમેવહવાઃ એટલે કે “ તેના પેટાવિભાગા” એમ કરેલા છે. જ ખુદીપપ્રાપ્તિની ટીકામાં તે અઢારને નવ નારુ અને નવ કારુ એમ બે ભેદ પાડીને ગણાવેલી છે. (૧) કુંભાર ( ૨ ) પટ્ટઇલ – પટેલ ( ૩ ) સુવણૅ`કાર – સેાની (૪) સૂપકારરસેાઈ એ (૫) ગાંધવ ( ૬ ) કાસ્યપક – હજામ (૭) માલાકાર – માળી (૮) કચ્છકર [ કે ક′કર?] અને (૯) તંખેાળી — આ નવ નાડુ છે. (૧) ચમાર (૨) યંત્રપીડક–ઘાણી, કાલુ વગેરે ચલાવનારા ( ૩ ) ગછિઆ [ માંના – વાંસફેાડે?] (૪) છિ ંપાય–છીપા (૫) કંસકાર -કંસારા ( ૬ ) સીવંગ-સીવનારા (૭) ગુઆર [] (૮) ભિલ્લ અને ( ૯ ) ધીવર – માછી —આ નવ કારુ છે. ૨૪:યાગો . rr યાગ શબ્દને વપરાશ વિશેષે કરીને વૈદિક સંપ્રદાયમાં છે. ત્યાં તેનેા અથ ‘યનુ’ કરવામાં આવે છે. અહીં તેને અ ટીકાકારે “દેવની પૂજા ” કરેલા છે. આ જ ટીકાકારે ભગવતી સૂત્રમાં ( શતક ૧૧, Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ ટિપ્પણી ' એ "" ઉદ્દેશક ૧૧) યાન જૂનાવિશેષાન એટલે કે “ એક જાતની પૂજા અથ પણ બતાવ્યેા છે. કલ્પસૂત્રની ટીકામાં ચાાન અહેંતિમાપૂના એટલે કે “ અહુતપ્રતિમાની પૂજાએ એવા અર્થે ઉપાધ્યાય વિનવિજયજીએ આપેલે છે અને તેનું સમર્થન પણ કર્યું છે. આ ઉપરથી માલૂમ પડે છે કે યાગને નિશ્ચિત અર્થ જૈન સંપ્રદાયમાં પ્રસિદ્ધ ન હતા. તેમ હેાત તે! સવ ઠેકાણે એક જ અથ ટીકાકાર તાવત. તેને નિશ્ચિત અ ન હેાવાનું કારણ એ લાગે છે કે તે શબ્દ મૂળ વૈદિક સંપ્રદાયને છે. ૨૫૩ ગણનાયકા kr આ શબ્દને સબંધ ગણરાજ્ય સાથે છે. એટલે તેના અ પ્રાચીનકાળમાં પ્રસિદ્ધ એવાં “ ગણરાજ્યના નાયકા” એમ થાય. ૨૬: વગેરે દેશ મૂળમાં અહીં જળુાવ્યા કરતાં વધારે દેશોનાં નામ છે, તે નામેા આ પ્રમાણે છે: બસિ (બસિ), બેણિય (ચેાનક), પદ્ધવિષ્ણુ ( પત્તુવિક ), ઇસિણિયા ( ઇસિનિકા ), ધેરુગિણિ ( ધેકિકિન ), લાસિય ( લાસિક ), લઽસિય ( લકુસિક ), પદ્મણિ ( પવણી ), મટુંડ (મુરુડી ). ૨૦: સજ્જારા જન્મ્યા પછી પહેલે દિવસે જાતકમ, ખીજે દિવસે જાગરિકા, ત્રીજે દિવસે ચદ્રસૂર્યંદન, ખારમે દિવસે નાપ્રકરણ, પછી પ્રજેમણુ, ચક્રમણ, ચૂડાપનયન અને પછી ગઈથી આઠમે વરસે ઉપનય – આ રીતે મેશ્વકુમારના સંસ્કારને ક્રમ છે. સૂત્રામાં જ્યાં જ્યાં કાઈન જન્મતી હકીકત આવે છે, ત્યાં સરકારાને લગભગ આવેા જ ક્રમ હોય છે. જેમકે ભગવતીમાં (૧૧મું શતક, ઉદ્દેશક ૧૧) મહાબળના જન્મના પ્રસંગે જણાવ્યું છે કે પહેલાં દસ દિવસ સુધી સ્થિતિપતિતા (કુલાચાર પ્રમાણે કરવાને વિધિ) કરે છે. પછી ચંદ્ર દર્શન, Page #208 -------------------------------------------------------------------------- ________________ અદયયન-૧ ૧૮૮૧ પછી જાગરિકા, નામકરણ, પરંગામણ (ઘૂંટણે ચાલવું), ચંક્રમણ, જેમામણ, પિંડવર્ધન (આહાર વધારવો). પજાપાવણ (પ્રજલ્પન), કર્ણવેધ, સંવત્સર,તિલેખ (વર્ષગ્રંથીકરણ–વરસગાંઠ), ચેલેયણ (ચૂડાકર્મ), ઉપનયન, કલાગ્રાહણ વગેરે ગર્ભાધાનથી માંડીને બધી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ભગવાન મહાવીરના જન્મ પ્રસંગે પહેલે દિવસે સ્થિતિ પતિતા, ત્રીજે દિવસે ચંદ્રસૂર્યદર્શન, છ દિવસે ધર્મજાગરિકા, અગિયારમે દિવસે સૂતક કાઢ્યા બાદ બારમે દિવસે નામકરણ (કલ્પસૂત્ર મૂળ) અને પછી આવશ્યકમાં લખ્યા પ્રમાણે ૮ વર્ષથી વધારે વયના જાણુને ઉપનય કરે છે. મૂળમાં આ પ્રવૃત્તિને સંસ્કાર શબ્દથી જણાવી નથી. પણ એ સંસ્કારે જ છે એ વિષે કંઈ શંકા નથી. કારણ કે વૈદિક પરંપરામાં સંસ્કારેનો જે કમ મળે છે તેને જ મળતો જૈન સૂનો આ કમ છે. ગર્ભાધાન, પુંસવન, અનવલેભન, સીમંતોન્નયન, જાતકર્મ (પહેલે દિવસે), નામકરણ, પ્રખારેહણ, દુધ પાન, તાંબુલભક્ષણ, નિષ્ઠમણું, ચંદ્રસૂર્યદર્શન, કટીસૂત્રબંધન, કર્ણવેધ, અંકુરાર્પણ, અન્નપ્રાશન, અબ્દપૂર્તિકૃત્ય (સંવત્સરપ્રતિલેખ), ચૂડાકરણ, વિદ્યારંભ, ઉપનય વગેરે. આ જાતને સંસ્કારને ક્રમ વીરમિત્રાદયના સંસ્કારપ્રકાશમાં જૂની સ્મૃતિઓને આધાર આપીને બતાવેલ છે. સંસ્કાર અને તેમની વિધિ વિષે પ્રાચીન જૈન સાહિત્યમાં કશુંય જણાવ્યું નથી. છતાં જૈન કુટુંબમાં જન્મેલા મેવકુમાર, મહાવીર વગેરેને વૈદિક સંપ્રદાયના એ પ્રસિદ્ધ સંસ્કાર કરવામાં આવેલા એમ તે તે ઉલ્લેખો ઉપરથી માલૂમ પડે છે. બુદ્ધને પણ જાતકમ અને નામકરણ સંસ્કાર થયાનો ઉલ્લેખ બુધેષ પોતાના બુદ્ધચરિતમાં કરે છે. Page #209 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણે આ ઉપરથી એમ માલૂમ પડે છે કે તે સંસ્કારો અને તેમની વિધિઓ એટલાં બધાં લોકપ્રચલિત થઈ ગયાં હતાં કે એમાં કોઈ પણ પ્રકારની સાંપ્રદાયિકતા રહી જ ન હતી. તેમજ ભિન્ન સંપ્રદાયની વિધિઓ પણ જે અવશ્ય ઉગી હોય તે તેમને પિતાના આચારમાં લેવી પણ ખરી એ બીજા સંપ્રદાયો પ્રત્યે સમભાવ પણ તે જમાનાના લોકોની અંદર હતો. આ માટે બીજા ઘણા પુરાવાઓ આ સૂત્રમાં આગળ આવવાના જ છે. ૨૮૦૭૨ કળાએ (૧) લેખ [લખવાની કળા: બધી પ્રકારની લિપિમાં લખી શકવું; કાતરીને, સીવીને, વણીને, છેદીને, ભેદીને, બાળીને અને સંક્રમણ કરીને એક બીજામાં ભેળવીને) અક્ષરો પાડવા; સ્વામીચાકર, પિતા-પુત્ર, ગુરુ-શિષ્ય, પતિ-પત્ની, શત્રુ-મિત્ર વગેરે સાથે પરસ્પર પત્રવ્યવહારની શૈલી; લિપિના ગુણદોષનું જ્ઞાન] (૨) ગણિત (૩) રૂપ (માટી, પથ્થર, સેનું, મણિ, વસ્ત્રો અને ચિત્ર વગેરેમાં રૂપનિમણુ) (૪) નાટ્ય (અભિનયવાળો અને અભિનય વિનાનો નાચ) (૫) ગીત (૬) વાદિત્ર (૭) વગત (સંગીતના સ્વરસકનું જ્ઞાન) (૮) પુષ્કરગત (મૃદંગ વગેરે વગાડવાનું જ્ઞાન) (૯) સમતાલ (ગીતાદિના તાલનું જ્ઞાન) (૧૦) દૂત (૧૧) જનવાદ (એક જાતનું દૂત) (૧૨) પાશક (પાસા) (૧૩) અષ્ટાપદ (ચોપાટ) (૧૪) પુર કાવ્ય (શીર્ઘકવિત્વ) (૧૫) દકમૃત્તિકા (મિશ્રિત દ્રવ્યોની પૃથક્કરણ વિદ્યા) (૧૬) અન્નવિધિ (પાકવિદ્યા) (૧૭) પાનવિધિ (પાણું સ્વચ્છ કરવાની અને તેના ગુણદોષ પારખવાની વિદ્યા) (૧૮) વસ્ત્રવિધિ (વસ્ત્ર પહેરવાની વિદ્યા) (૧૯) વિલેપન વિધિ (ર૦) શયન વિધિ (પલંગ, પથારી ઇત્યાદિનાં માપ વગેરેનું જ્ઞાન અથવા કેમ સૂવું તે વિષેનું જ્ઞાન) (૨૧) આર્યા (આર્યા છંદના ભેદ પ્રભેદનું જ્ઞાન) (૨૨) પ્રહેલિકા (સમસ્યા)-(૨૩) માનધિકા–(૨૪) ગાથા (૨૫) Page #210 -------------------------------------------------------------------------- ________________ અયયન-૧ ગીતિ(૨૬) શ્લેાક(વગેરેના ભેદપ્રભેદેાનું જ્ઞાન) (૨૭) હિરણ્યયુક્તિ (રૂપાનાં ઘરેણાં કાં કાં પહેરવાં તેનું જ્ઞાન) (૨૮) સુવર્ણ યુક્તિ (સેનાનાં ધરેણાં કયાં કર્યાં પહેરવાં તેનું જ્ઞાન ) (૨૯) ચૂયુક્તિ (સ્નાન, મંજન વગેરેનાં ચૂર્ણો બનાવવાની યુક્તિ) (૩૦) આભરણુવિધિ (૩૧) તરુણી-પ્રતિકમ (યુવતીનાં વણુ વગેરેને વધારવાનું જ્ઞાન) (૩૨) સ્ત્રી–(૩૩) પુરુષ–(૩૪) હય–(૩૫) ગજ-(૩૬) ગાય–(૩૭) ડુક્કર(૩૮) છત્ર–(૩૯) ઈંડ–(૪૦) અસિ–(૪૧) મર્માણુ–(૪૨) કાકણી (રત્ન) – એ બધાંનાં સામુદ્રિકમાં કહેલાં લક્ષણાનું જ્ઞાન (૪૩) વાસ્તુવિદ્યા (૪૪) સ્કંધાવારમાન (સેનાના પરમાણુનું જ્ઞાન) (૪૫) નગરમાન (નગરના પરિમાણુનું જ્ઞાન) (૪૬) વ્યૂહ (સેનાના વ્યૂહે રચવાનું જ્ઞાન) (૪૭) પ્રતિવ્યૂહ (પ્રતિ-દ્દીના વ્યૂહનું જ્ઞાન). (૪૮) ચાર (મહેાની ગતિ વગેરેનું જ્ઞાન) (૪૯) પડિયાર (પ્રતિચાર – ગ્રહોની પ્રતિકૂળ ગતિનું જ્ઞાન અથવા પ્રતિકાર – રાગીના ઉપચારનું જ્ઞાન) (૫૦) ચક્રવ્યૂહ-(૫૧) ગરુડબ્લ્યૂહ (પર) શકટવ્યૂહ-વગેરે વ્યૂહા રચવાનું જ્ઞાન (૫૩) યુદ્ધ (૫૪) નિયુદ્ધ (મન્નુમુદ્દ) (૫૫) યુદ્ધાતિયુદ્ધ (મેટી લડાઈ) (૫૬) દૃષ્ટિયુદ્ધ (૫૭) મુષ્ટિયુદ્ધ (૫૮) બાયુદ્ધ (૫૯) લતાયુદ્ધ (લતાની પેઠે પ્રતિદ્રીતે વીંટળાઈ ને કરવાનું યુદ્ધ ) (૬૦) ધ્વસ્ત્ર (ભાણા અને અસ્ત્રનું જ્ઞાન) (૧૧) સરુપ્રવાદ (તરવારની વિદ્યા) (૬૨) ધનુર્વેદ (૬૩) હિરણ્યપાક (રૂપું બનાવવાને કીમિયા) (૬૪) સુવણૅ પાક ( સેાનાને કીમિયા ) (૬૫) સૂત્રખેલ (દાડીએ તાડેલી કે ખળી ગયેલી હોય પણ તૂટેલી કે બળેલી નથી એમ દેખાડવું તે અથવા તે। દેરીએ ખેંચીને કરાતા પૂતળાં વગેરેના ખેલ) (૬૬) વસ્ત્રખેલ (ાટેલું કે ટૂંકું વજ્ર તેવું ન દેખાય તેવી રીતે પહેરવું અથવા વસ્ત્રની ક્રીડા) (૬૭) 44 . अथ नियुद्धं तु तत् भुजोद्भवम् " ― અર્થાત સુજાએથી કરવામાં આવતું યુદ્ધ તે યુિદ્ધ. — ( અમિષાન વિજ્ઞા॰ાં ૨, જો ૪૬૨) ૧૩ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ટિપણે નાલિકાખેલ (એક પ્રકારનું ધૂત) (૬૮) પત્રચ્છેદ્ય (પાંદડાંની થેકડીમાં અમુક સંખ્યા સુધીનાં પાંદડાં છેદવાની કળ) (૬૯) કટચ્છેદ્ય (વચમાં અંતરવાળી તેમજ એક હારમાં રહેલી વસ્તુઓના ક્રમવાર છેદનનું જ્ઞાન) (૭૦) સજીવ (મરેલી ધાતુઓને સહજરૂપમાં લાવવાનું જ્ઞાન) (૭૧) નિર્જીવ (ધાતુઓને મારવાનું જ્ઞાન) અને (૨) શકુનરુત (શકુને અને અવાજેનું જ્ઞાન). આ રીતે ૭૨ કળાના ઉલ્લેખ સમવાયાંગમાં ૭ર મા સમવાયમાં અને રાજપ્રક્ષીયમાં દઢપ્રતિજ્ઞની શિક્ષાના પ્રકરણમાં થોડા ઘણા ફેરફાર સાથે આવે છે. કામસૂત્રના વિદ્યાસમુદેશ પ્રકરણમાં ૬૪ કળાઓ અને તેમનું વિવરણું આપેલું છે. એ ચેસઠ કળાઓમાં ઉપર જણાવેલી ૭૨ કળાએ સમાઈ જતી લાગે છે. તેમની વિગત આ પ્રમાણે છે – કામસૂત્ર જિનસૂત્રની કઈ કળાએ તેમાં સમાય છે ૧ ગીત ... ... ... ...(૫) ગીત (૭) સ્વરગત ૨ વાઘ ... ...(૬) વારિત્ર (૮) પુષ્કરગત (૯) સમતાલ ૩ નૃત્ય ... ... ...(૪) નાટય ૪ આલેખ્ય... ... ...(૩) રૂ૫" ૫ વિશેષકશ્કેલ (આને પત્રચ્છેa) પણ કહ્યું છે તિલક વગેરે માટે છે ' | ((૬૮) પત્રચ્છેદ્ય (આની - પાંદડાની અનેક જાતની આકૃ- તે થઈ શકે છે) > ૨ અહીં કરેલી વ્યાખ્યા પણ તઓ બનાવવાની કળા) D • સવક્રીડાની વ્યાખ્યા આપતાં રાત્રિાગૈરારના ત્રિાળ મળ્યા અન્યથા ઢાનમ્ અર્થાત નળીમાં નાખેલા સૂત્રના તાંતણુઓનું બીજી બીજી રીતે ખાવું એમ વાત્સ્યાયનની ટીકામાં જણાવેલું છે. એથી એમ માલુમ પડે છે કે નાલિકા-એલને અર્થ સૂત્રક્રીડાને મળતો જ કદાચ હોય. વળી આ શબ્દ સૂત્રખેલ અને વરુખેલની હારમાં જ છે; તેથી પણ આ અર્થ વધુ સુસંગત લાગે છે. Page #212 -------------------------------------------------------------------------- ________________ અદયયન-૧ ૬ તંડુલકુસુમબલવિકાર (અનેક રંગના ચાખા વગેરેથી રંગોળી પૂરવી) | ૭ પુષ્પાસ્તરણ (આને પુષ્પશયન પણ કહ્યું છે) (૨૦) શયનવિધિ ૮ દશનવસનાંગરાગ (દાંત, ((૩૧) તૂરુણપ્રતિકર્મ (?) કપડાં અને શરીરને 3(૧૯) વિલેપન (?) રંગવા તે) (૧૮) વસ્ત્રવિધિ ૯ મણિભૂમિકર્મ (સૂવા બેસવા માટે મણિ વગેરેથી ? જમીન બાંધવી) ૧૦ શયનરચન ... . (૨૦) શયનવિધિ ૧૧ ઉદકવાઘ (જળતરંગ) ... ... ...(૬) વાદિત્ર ૧૨ ઉદકાલાત (પાણીની પિચકારીઓ વડે કોડા) ૧૩ ચિત્રગ (કામણમણ) ૧૪ માલ્યગ્રથન (માળાઓ ગૂંથવી) ૧૫ શેખરકાપીડાજન [ ફૂલે વડે શેખ રક અને આપીડ (માથાનાં આભૂષણ) ગૂંથવાં ] ... ...(૩૦) આભારવિધિ ૧૬ નેપથ્યપ્રયોગ ... ... (૧૮) વસ્ત્રવિધિ ૧૭ કર્ણપત્રભંગ (દાંત, શંખ વગેરેનાં કાનનાં ઘરેણાં બનાવવાં) ...(૧૮) આભરણુવિધિ ૧૮ ગંધયુક્તિ ... ... ... ...(ર૯) ચૂર્ણ યુક્ત ૧૯ ભૂષણયેાજન .... ... ... ...(૧૮) આભરણવિધિ ૨૦ ઇંદ્રજાળ ૨૧ કૌચુમારયોગ (સાભાગ્ય, વાજીકરણ વગેરેના કુસુમારે કહેલા ઉપાયો) ૨૨ હસ્તલાઘવ (હાથની કુશળતા) ..(૬૮) પત્રચ્છેદ (૬૯) કચ્છેદ્ય ૨૩ વિચિત્ર શાક-યૂષ-ભક્ય વિકારક્રિયા ... ... (૧૬) અન્નવિધિ Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ૨૪ પાતકરસરાગાસયેાજન ૨૫ સૂચીવાનકમ (સીવવા સાંધવાની કળા) ૨૬ સૂત્રક્રીડા ... ૨૭ વીણાડમરુકવાદ્ય ૨૮ પ્રહેલિકા ૨૯ પ્રતિમાલા (અ’તકડી ) ૨૦ દુર્વાચકયેાગ (કિલષ્ટ ઉચ્ચારવાળા શબ્દા ખેલવાની કળા) ... (૬૫) સૂત્રખેલ (૬૭) નાલિકાખેલ (?) ( ૬ ) વાદિત્ર (૨૨) પ્રહેલિકા ૩૬ તક્ષણુ ( સુતારી કામ ) ૩૭ વાસ્તુવિદ્યા ૩૮ રૂરત્નપરીક્ષા ટિપ્પણા ... ... ૩૧ પુસ્તકવાચન ૩૨ નાટકાખ્યાયિકાદન ૩૩ કાવ્યસમસ્યાપૂરણુ ૩૪ પત્રિકાવેત્રવાનવિકલ્પ (નેત્ર, ખરુ વગેરેથી ખાટલા કે આસન ભરવાની ક્રિયા) (સધાડિયાનું કામ ) ૩૫ તક્ષક ... ... ... ૪૨ મેષકુકકુટલાવકયુહવિષ ૪૩ શુકસારિકાપ્રલાપન (પેાપટ અને મેના વગેરે પઢાવવાં) ... ( ૧૭) પાનવિધિ ૩૯ ધાતુવાદ ૪૦ મણિરાગાકરજ્ઞાન (મણુિએની ખાણાનું અને મણિએ ર'ગવાનું કામ) ૪૧ વ્રુક્ષાયુવેદ ( વનસ્પતિની દવા કરવાની વિદ્યા ) (૫૩) યુદ્ધ (?) (૪૩ ) વાસ્તુવિદ્યા ( ૪૫ ) નગર માન (૪૧) મણિલક્ષણ (૪૨ ) કાકણીલક્ષણ ( ૨૭) હિરણ્યયુક્તિ (?) (૨૮) સુવર્ણ યુક્તિ (?) (૬૩) હિરણ્યપાક (૬૪) સુવર્ણ પાક (૭૦) સજીવ (૭૧) નિવ ... ... ... Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૦ અધયયન-૧ ૪૪ ઉત્સાદન, સંવાહન અને કેશમનમાં કુશળતા (પગ તથા હાથ વગેરે વડે દબાવવા કે મસ ળવાની અને કેશ એળવાની કુશળતા). ૪૫ અક્ષરમુષ્ટિકાકથન (ટૂંકાક્ષરીનું જ્ઞાન - ટહેન્ડ) ૪૬ શ્લેષ્ઠિત વિકલ્પ (જાણકાર સિવાય બીજો કોઇ ન સમજી શકે તેવો શબ્દપ્રયોગ) ૪૭ દેશભાષાવિજ્ઞાન ૪૮ પુષ્પશકટિકા (ફૂલેના માના, પાલખી વગેરે બનાવવાની કળા) ૪૯ નિમિત્તજ્ઞાન...(૭૨) શકુનરુત [(૩૨) સ્ત્રી (૩૩) પુરુષ (૩૪) હય (૩૫) ગજ (૩૬) ગાય (૩૭) કુકકુટ (૩૮) છત્ર (૩૯) દંડ (૪૦) અસિ (૪૧) મણિ (૪૨) કાકણ-રત્ન -એ બધાંનાં લક્ષણોનું જ્ઞાન] (૪૮)ચાર(૪૯) પ્રતિચાર ૫૦ યંત્રમાતૃકા (સજીવ કે નિર્જીવ યંત્રની રચના) ૫૧ ધારણમાતૃકા (સ્મૃતિશક્તિ- અવધાનકળા) પર સંપાઠય (કેાઈ માણસ કાવ્ય બેલતો હોય તેની સાથે જેને તે નથી આવડતું તેવો માણસ પણ એકાદ આગલો શબ્દ સાંભળીને બેસવા લાગે- એ કળા; આને જૈન સંપ્રદાયમાં પદાનુસારિણું બુદ્ધિ કહે છે) પ૩ માનસીકાવ્યક્રિયા (પદ્મ, ઉત્પલ વગેરે આકૃતિવાળા. કલેકમાં ખાલી રાખેલી જગ્યાઓ પૂરવી) ૫૪ અભિયાનકેશ (શબ્દકોશનું જ્ઞાન) પપ છંદોવિજ્ઞાન ... ... (૨૧) આર્યા (૨૩) માગધિકા (૨૪) ગાથા (૨૫) ગીતિ (૨૬) મલેક ૫૬ ક્રિયાકલ્પ (કાવ્ય–અલંકાર) ... ... (૧૪) પુર કાવ્ય ૫૭ છલિતકોગ (રૂપાંતર કરીને ઠગવાની કળા) ૫૮ વગેપન Page #215 -------------------------------------------------------------------------- ________________ ૮૮ ટિપણે ૫૯ હૂતવિશેષ ... (૧૦) ઘંત (૧૧) જનવાદ (૧૨) પાલક (૧૩) અષ્ટાપદ (૧૪) નાલિકાબેલ ૬૦ આકર્ષક્રીડા (પાસાની રમત) ... .. (૧૨) પાલક ૬૧ બાળક્રીડન (બાળકે માટે ઢીંગલી વગેરે બનાવવાની કળા) ૬૨ વનવિકી (પિતાને તેમજ બીજાને કેળવવાની કળા અને હાથી વગેરે પશુઓને કેળવવાની કળા) ૬૩ વિજયિકી (વિજયપ્રાપ્તિ માટેની કળા) (૪૬) વ્યુહ (૪૭) પ્રતિબૃહ (૫૦) ચક્રવ્યુહ (૫૧) ગરુડબૃહ (.પર) શકટવ્યહ (૫૩) યુદ્ધ (૫૪) નિયુદ્ધ (૫૫) યુદ્ધાતિયુદ્ધ (૫૬) દષ્ટિયુદ્ધ (૫૭) મુષ્ટિયુદ્ધ (૫૮) બાલુહ (૫૯) લતાયુદ્ધ (૬૦) ઇંધ્વસ્ત્ર (૬૧) સરુપ્રવાદ (૬૨) ધનુર્વેદ (૪૪) કંધાવારમાન ૬૪ વ્યાયામિકી (વ્યાયામ સંબંધી કળા) જ બુદ્ધીપપ્રજ્ઞપ્તિની ટીકામાં સ્ત્રીની ૬૪ કળાનાં નામ નીચે પ્રમાણે આપ્યાં છે – (૧) નૃત્ય (૨) ઔચિત્ય (૩) ચિત્ર (૪) વાદિવ (૫) મંત્ર (૬) તંત્ર (૭) જ્ઞાન (૮) વિજ્ઞાન (૯) દંભ (૧૦) જળસ્તંભ (૧૧) ગીતમાન (૧૨) તાલમાન (૧૩) મેધવૃષ્ટિ (૧૪) ફલાગૃષ્ટિ (૧૫) આરામરેપણુ (૧૬) આકારપન (૧૭) ધર્મવિચાર (૧૮) શકુનસાર (૧૯) ક્રિયાકલ્પ (૨૦) સંસ્કૃતજલ્પ (૨૧) પ્રાસાદનીતિ (૨૨) ધર્મરીતિ (૨૩) વણિકા વૃદ્ધિ (૨૪) સ્વર્ણસિદ્ધિ (૨૫) સુરભિતૈલકરણ (૨૬) લીલાસંચરણ (૨૭) હયગજ પરીક્ષા (૨૮) પુરુષસ્ત્રીલક્ષણ (૨૯) હેમરત્નભેદ (૩૦) અષ્ટાદશલિપિ પરિચ્છેદ (૩૧) તત્કાલબુદ્ધિ (૩૨) વાસ્તુ Page #216 -------------------------------------------------------------------------- ________________ આચયન ૧ ૧૮૯૨ સિદ્ધિ (૩૩) કામવિક્રિયા (૩૪) વૈદ્યયિા (૩૫) કુંભભ્રમ (૩૬) સારીશ્રમ (૩૭) અંજનયાગ (૩૮) ચૂર્ણ યાગ (૨૯) હેતલાધવ (૪૦) વચનપાટવ ( ૪૧ ) ભેાવિધિ (૪૨) વાણિજ્યવિધિ (૪૩) મુખમંડન (૪૪) શાક્ષીખંડન (૪૫ ) કથાકથન (૪૬) પુષ્પદ્મથન (૪૭) વાક્તિ ( ૪૮ ) કાવ્યશક્તિ (૪૯ ) સ્મારવિધિવેશ (૫૦) સભાષાવિશેષ (૫૧) અભિધાનજ્ઞાન ( ૫૨ ) ભૂષણુપરિધાન (૫૩) ભૃત્યેાપચાર (૫૪) ગૃહાચાર (૫૫) વ્યાકરણુ (૫૬ પનિરાકરણ (૫૭) ર્ધન (૫૮) કૅશખ ધન ( ૫૯) વીણાનાદ (૬૦) વિતંડાવાદ (૬૧) અંકવિચાર (૬૨) લેાકવ્યવહાર (૬૩) અંત્યાક્ષરિકા (૬૪) પ્રશ્નપ્રહેલિકા, ૨૯: પ્રયાગ સાથે પ્રાચીન સમયમાં આ બધી કળાએ!નાં શાસ્રા હતાં. વારાહીસંહિતા, ભરતનું નાટ્યશાસ્ત્ર, વાત્સ્યાયનનું કામસૂત્ર, ચરક તથા સુશ્રુતની સંહિતાઓ, નલનું પાકદ છુ, પાલકાષ્યના હસ્તાયુવેદ, નીલકંઠની માતંગલીત્રા, શ્રીકુમારનું શિલ્પરત્ન, રુદ્રદેવનું ઐનિકશાસ્ત્ર, મયમત અને સંગીતરત્નાકર વગેરે ગ્રંથે તે! અત્યારે પણુ ઉપલબ્ધ છે. એ કળાઓને પહેલાં સૂત્રાથી કંઠસ્થ કરાવતા, પછી તેમનેા અ સમજાવવામાં આવતા અને ત્યારબાદ તેમનું પ્રયાગાત્મક શિક્ષણુ આપવામાં આવતું. આમાં ખાસ ધ્યાન રાખવા જેવી વાત તેા એ છે કે, જૂના લેાકેા શિક્ષણુ વખતે તે તે વિષયેાના પ્રયાગેને ભૂલતા ન હતા. વળી આ સુધી કળાઓ મનુષ્યની કર્મેન્દ્રિયા અને જ્ઞાને ડ્યિા તેના બરાબર વિકાસ કરે એમ ચેાજાયેલી છે. માત્ર એકાંગી માનસિક કેળવણી જૂના જમાનામાં ન હતી તેમ આ ઉપરથી જણાય છે. ૩૦: અઢાર મકારની દેશી ભાષાઓ આને માટે મૂળમાં અટ્ટારવિરિવારરેલીમાયાવિસાર છે અને તેના અર્થી ટીકાકારે આ પ્રમાણે કર્યાં છેઃ Page #217 -------------------------------------------------------------------------- ________________ વિપણા अष्टादश विधिप्रकाराः प्रवृत्तिप्रकारा: अष्टादशभिर्वा विधिभिः मेदैः प्रचारः प्रवृत्तिर्यस्याः सा तथा तस्यां देशी भाषायां देशमेदेन વવિછીપાયાં વિરાર: અર્થાત્ દેશના જુદા જુદા ભાગેાચાં ચાલતી અઢાર પ્રકારની લિપિમાં વિશારદ. ઔપપાતિક સૂત્રમાં મેલકુમારના વન જેવા જ પ્રસગે કારસસીમાસ વિકરણ એટલું જ લખેલું છે. આ જ ટીકાકારે ત્યાં તેના અવિષે કાંઈ લખ્યું નથી. શબ્દ ઉપરથી rr અઢાર પ્રકારની દેશીભાષાઓમાં વિશારદ” એવા જ અ માલૂમ પડે છે. પણ તે દેશી ભાષાએ કઈ અથવા તે દેશે કયા તે વિષે કશી જ માહિતી મળતી નથી. અઢાર પ્રકારની લિપિઓને ઉલ્લેખ પ્રજ્ઞાપનાસૂત્રમાં અને સમવાયાંગમાં મળે છે. (૧) બ્રાહ્મો* (૨) જવાણિયા (યવનાની?) (૩) દેાસાપુરિયા (?) (૪) ખરાદી (૫) પુષ્કખરસારિયા (પુષ્કરસાર) (૬) ભાગવઈયા (૭) પહેરાઈયા (૮) અંતકરિયા (અતાક્ષરી) (૯) અકખરપુક્રિયા (૧૦) વેલ્યુઈયા (૧૧) નિહૅયિા (૧૨) અકલિવી (૧૩) ગણિતલિવી (૧૪) ગાંધવ લિવી (૧૫) આય સલિવી (૧૬) માહેશ્વરી (૧૭) દેમીલિવી (૧૮) પેાલિન્દી. 1 ૧૯ -- આ અઢારે લિપિએ બ્રાહ્મીલિપિના પેટામાં ગણોતી એમ પદ્મવાસૂત્રમાં લખેલું છે: વિશેષાવસ્યકની ટીકામાં તે અઢાર લિપિઓનાં નામ બીજી રીતે મળે છે. જેમકે ઃ : (૧) હંસોલપિ (૨) ભૂતલિપિ (૩) જક્ષીલિપિ (૪) રાક્ષસીલિપિ (૫) ઉડ્ડીલિપ (૬) યવનીલિપિ (૭) તુરુર્કીલિપિ (૮) કીરીલિપિ (૯) વિડીલિપિ (૧૦) સિંધવીલિપિ (૧૧) માલવીનીશિપ (૧૨) નટીસલિપ (૧૩) નાગરીલિપિ (૧૪) લાટલિપ (૧૫) પારસીટલિપ (૧૬) અનિમિત્તીલિપિ (૧૭) ચાણાકલિપિ (૧૮) મૂલદેવીલિપિ. ♦ સમ્રાટ અશેના ઉપલબ્ધ તમામ શિલાલેખા બ્રાહ્મી લિપિમાં કાતરાયેલા છે. ખાટ્ટી લિપિમાં પણ કાતરાયેલા શિલાલેખા આજે ઉપલબ્ધ છે. Page #218 -------------------------------------------------------------------------- ________________ અદયયન-૧ ૧ઃ ગુણશિલ ચૈત્ય અઢારમા સૈકાને એક જૈન તીર્થયાત્રી લખે છે કે – “રાજગૃહી પૂરવ દિશિ, કોશ ત્રણ જબ જાય; ગુણસિલ વનની જાયગા, ગાંમ ગુણુયાં કહેવાય. ગુણશિલ ચિત્ય રાજગૃહની પૂર્વઉત્તરે હેવાનું સૂત્રમાં લખેલું છે. આ યાત્રી રાજગૃહથી પૂર્વ દિશામાં ગુણશિલની જગ્યા હોવાનું લખે છે. એટલે સૂત્રોત ગુણશિલ અને આ યાત્રીએ જોયેલી ગુણશિલની જગા તથા ગુણયા ગામ કદાચ એક જ હોય. બીજે યાત્રી આ વિષે જણાવે છે કે – “ગામ ગુણાકઅ જણ કહઈ ત્રિહુ કાસે તસ તીરે જી; ચૈત્ય ભલું જેહ ગુણશિલ, સમેય જિહાં વરે છે.” આ દેહરામાં ત્રણ કોશ ક્યાંથી લેવા તે બરાબર જણાતું નથી, કારણ કે તેની ઉપર મુખ્ય વર્ણન પાવાપુરીનું આવે છે. વર્તમાનમાં નવાદા સ્ટેશનેથી ત્રણેક માઈલ પર એક તળાવમાં મહાવીરસ્વામીનું મંદિર છે તેને ગુણાયા અથવા ગુણશિલ કહેવામાં આવે છે. એ નવાદાને ઉલ્લેખ પણ જનયાત્રી કરે છે. ૩૨ : ઉો જે ક્ષત્રિયો આરક્ષક (રખવાળ) અને ઉગદંડ કરનારા હતા તેઓને ઉગ્રો કહેલા છે. જે ક્ષત્રિયે ગુરુસ્થાને હતા તેઓને ભેગો કહેલા છે. ૩૮: રાજન્ય જે ક્ષત્રિો ઋષભદેવની સમાન વયના હતા તેમને રાજ કહેલા છે. અને આ ત્રણ સિવાય બાકીનાને સામાન્ય ક્ષત્રિય કહેલા છે (આવશ્યક). Page #219 -------------------------------------------------------------------------- ________________ ટિપણે ૫ : પ્રશાતાર ધર્મશાસ્ત્રના અધ્યાપક. : મલકીઓ મલકી એક વંશનું નામ છે. બૌહસાહિત્યમાં તેને માટે મલ શબ્દ અને કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં મલક શબ્દ વપરાયેલો છે. કાશીના નવ મલકી ગણરાજાઓનો ઉલ્લેખ જનસત્રામાં મળે છે (જુઓ સેચનક હાથીવાળું ટિપ્પણ). 8: લેરછકીએ આ પણ એક વંશનું નામ છે. બૌહસાહિત્યમાં તેને માટે લિચ્છવી શબ્દ અને કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં લિચ્છવીક શબ્દ વપરાયેલો છે. કેશલના નવ લેચ્છકી ગણરાજાઓને ઉલેખ જૈનસૂત્રોમાં મળે છે (જુઓ સેચનક હાથીવાળું ટિપ્પણ). મજિઝમનિકાયની અકથામાં તેમનું લિચ્છવી નામ પડવાનું કારણ આ પ્રમાણે જણાવ્યું છે: “તેમના પેટમાં જે જતું તે બધું મણિપાત્રમાં મૂક્યું હેય તેમ આરપાર દેખાતું. એવા તેઓ પારદર્શક-નિચ્છવિ (લિચ્છવી) હતા.” નાયાધમ્મકહાને ટીકાકાર લખે છે કે લેઈ શબ્દનો અર્થ કઈ જગાએ શિવઃ વાણિયા કરેલો છે. ૮ઃ રાજાઓ માંડલિક રાજાએ. Re : ઈશ્વર યુવરાજે. કેટલાક તેને અર્થ અણિમા વગેરે સિદ્ધિવાળા પણ કરે છે. રાજાએ ખુશી થઈને જેઓને પટ્ટા આપ્યા છે તેવા રાજા જેવા પુરુષે. Page #220 -------------------------------------------------------------------------- ________________ અયન-૧ ૪૧ : માહ બિકે જેની આસપાસ વસતી કે ગામ ન હોય તેવા સ્થળને મડબ કહે છે. તેમના માલિકો તે માડબિકે. આને બદલે માંડવિક પાઠ પણ આવે છે. તેને અર્થ મંડપના માલિકો કરેલ છે. ૪૨ કૌટુંબિક અનેક કુટુંબના આશ્રયદાતા. “કૌટુંબિક”ને બીજો અર્થ ખેડૂત-કણબી પણ થાય છે. ઇ: ઇ . જેના દ્રવ્યના ઢગલામાં મોટો હાથી–ઈમ ઢંકાઈ જાય તે ઇભ્ય. જ છીએ શ્રીદેવતાની મૂર્તિવાળા સુવર્ણપદને જેઓ માથા ઉપર બાંધે છે તે શ્રેષ્ઠીઓ. તત્ત્વાર્થભાષ્યમાં આર્ય * અને મ્લેચ્છ એવા બે મનુષ્યના ભેદ બતાવવામાં આવ્યા છે. તેમાં આર્યોના છ ભેદ છે. (૧) ક્ષેત્રઆર્ય : કર્મભૂમિમાં જન્મેલા (૨) જાતિઆર્ય -ઇસ્યાકુ, વિદેહ, હરિ, અંબઇ, જ્ઞાત, કુર, મુંબુનાલ, ઉગ્ર, ભોગ, રાજન્ય વગેરે. [પન્નવણાસત્રમાં અંબઇ, કલિંદ, વૈદેહ, વેદંગ, હરિત, ચુંચુણા એ છ જાતિઆર્ય ગણાવ્યા છે.] (૩) કુલઆર્ય: વિશુદ્ધવંશમાં જન્મેલા પન્નવણુસૂત્રમાં રાજન્ય, ભગ, ઉગ્ર, ઇત્ત્વાકુ, જ્ઞાત અને કૌરવ્ય એ છે કુલઆર્ય ગયા છે.] (૪) કર્મઆર્ય યજન-માજન, અધ્યયન-અધ્યાપન, પ્રયાગ, કૃષિ, લિપિ, વાણિજ્ય અને યોનિપષણથી આજીવિકા ચલાવનારા. [પન્નવણાસૂત્રમાં દેશી (કાપડિયા), સૂતર વેચનારા, કપાસ વેચનારા, સુરયાલિય, ભંડયાલય, કુંભાર, પાલખી મેના વગેરે ઉપાડનારા – એ કર્મ આર્યો જ જન પરંપરામાં બ્રાહ્મણ, ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર એવા ભેદ માન્ય નથી; પણ ઉપર પ્રમાણેના બે ભેદ જ માન્ય છે. વર્તમાનમાં જેમને હરિજનો ગણવામાં આવે છે, તેઓ આર્યોમાં સમાય છે. Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ઢિપણુ જણાવ્યા છે. ] (૫) શિલ્પઆ` :-વણકર, કુંભાર, હજામ, તુન્નવાય (તૂણનારા ? ), દેવટ ( મશકે! બનાવનારા) વગેરે લેા, જેમની આવિકા એછા પાપવાળી અને અનિંદ્ય હૈાય. [ પન્નવણુાસૂત્રમાં તૃણુનારા, વણનારા, પટેાળાં વણુનારા, દેયડ! (મશકે! બનાવનારા), વટ્ટ ( પિચ્છિકા—પી છાંનું શિપ કરનારા), છલ્વિયા ( સાદડી વગેરે કરનારા), લાકડાંની ચાખડીએ કરનારા, મુંજની પાદુકા કરનારા, છત્રોએ બનાવનારા, વજ્રઝારા ( વાહન બનાવનારા), પુચ્છારા ( પૂંછડાંના વાળનું શિલ્પ કરનારા ?), લેપ કરનારા, પૂતળાં બનાવનારા, ચિત્ર કરનારા, શખનું શિલ્પ કરનારા, હૃતનું શિલ્પ કરનારા, ભાંડનું શિલ્પ કરનારા, જિઝગારા (?), સેલ્લારા (ભાલા વગેરે બનાવનારા), કાડીએનું શિલ્પ કરનારા વગેરે – શિલ્પય્ય ગણાવ્યા છે.] (૬) ભાષાઆ : આર્યોના વ્યવહારમાં ચાલતી ભાષા ખેલનારા [પન્નવાત્રમાં અર્ધમાગધી ભાષા ખેલનારા અને તેમાં પણ આગળ જણાવેલી બ્રાહ્મી વગે૨ે લિપિઓ જાણનારાઓને ભાષાઆ ગણેલા છે. ] રાજગૃહ-મગધ, ચંપા–અંગ, તામ્રલિમિöંગ, કચનપુર- કલિંગ, વારાણસી–કાશી, સાત-કાશલ, ગજપુર૩, સૌરિક–શાવતા, કાંપિશ્ન-પાંચાલ, અહિચ્છત્રા-જંગલ, દ્વારવતી (દ્વારકા) -સૌરાષ્ટ્ર, મિથિલા–વિદેહ, કૌશાંબી–વત્સ, નંદીપુર-શાંડિલ્ય, બલિપુર~મલય, વૈરાટપુર–વૃત્ત ( મત્સ્ય ? ), અચ્છાપુરી–વરણ, મૃત્તિકાવતી—દશા, શૌક્તિકાવતી—ચેદી, વીતભયસિંધુસૌવીર, મથુરા– શૂરસેન, પાપા–ભંગ, પુરીવતા–માસ, શ્રાવસ્તિ-કુણાલ, કાટીવ-લાટ, શ્વેતાંબિકા—કેકય ( અર્ધો ) આટલા પ્રદેશને પન્નવાસૂત્રમાં આર્યક્ષેત્ર કહ્યો છે. ૪૨: અના શક, યવન, કિરાત, શખર, ખબર, સિંહલ, પારસ, ક્રૌંચ, પુલિ, ધાર, શમ, ઢાંકણ, પહેવ, દૂષ્ણુ, વગેરે દેશાના લેાકા. Page #222 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૧ ૧૫ તેમને મલેચ્છ પણ કહેવામાં આવે છે. આ વિષે તત્ત્વાર્થભાષ્ય અને પન્નવણસૂત્રમાં વિગતથી લખેલું છે. ભગવાન મહાવીરને આવ્યા જાણુને નગરના બધા પ્રકારના લોકો તેમનું પ્રવચન સાંભળવા જાય છે તેવા અનેક ઉલ્લેખ જેનસૂત્રોમાં મળે છે. એ જ રીતે કોઈ પરિવાજિક આવે છે ત્યારે, પણ તે બધા લકે તેમનું પ્રવચન સાંભળવા જાય છે એવી પણ હકીકત તે સૂત્રોમાં મળે છે. આ વર્ણન ઉપરથી એટલું તે ચોક્કસ તારવી શકાય તેવું છે કે, પોતાના ગામમાં કઈ સંતપુરુષ આવે ત્યારે લોકો ધર્મનો ભેદ રાખ્યા સિવાય તેમનું પ્રવચન સાંભળવા જતા અને જિજ્ઞાસાથી પ્રશ્નો કરતા. તથા યોગ્ય લાગે તે સાંભળેલ માર્ગ સ્વીકારતા પણ ખરા. કોઈની પાસેથી કઈ ધર્મનું રહસ્ય સાંભળવામાં શ્રમણબ્રાહ્મણોનો ભેદ આડે આવતો હોય તેમ દેખાતું નથી. ૪૭ઃ ધમ કહ્યો આ સૂત્રના મૂળમાં લખ્યું છે કે, “આ જગાએ ધર્મકથા સમજી લેવી.” તે વિષે ટીકાકાર જણાવે છે કે ઔપપાતિકમાં કહેલી ધર્મકથા અહીં સમજી લેવી. પરંતુ અહીં ઔપપાતિકને બદલે ઉત્તરાધ્યયન સૂત્રની ધર્મકથા મૂકવામાં આવી છે. ૪૮૯ કુત્રિકા પણ આ શબ્દ કુત્રિક-આપણુ એ ત્રણ શબ્દોને બનેલું છે. કુ એટલે પૃથ્વી. ત્રિક એટલે ત્રણ. એટલે કે મર્યે, સ્વર્ગ અને પાતાળ એ ત્રણે લોકની વસ્તુઓ જયાં મળી શકે તેવી દુકાન (આપણ). વર્તમાનમાં, નાનામાં નાની ટાંકણુથી મોટામાં મોટા હાથી સુધીની તમામ પ્રકારની વસ્તુઓ વેચનારી યુરોપ અમેરિકાની સુપ્રસિદ્ધ દુકાન જેવી આ દુકાનો હશે તથા ત્યાં બધા દેશને માલ મળી શકતો હશે. Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ ૪૯ : શિષ્યભિક્ષા મેલકુમારે ભગવાનનેા ઉપદેશ સાંભળીને ભગવાનને કહ્યું કે હું આપને અંતેવાસી થવાને માટે મારાં માતપિતાની સંમતિ લઈ આવું. પછી મેષકુમાર અને તેનાં માતપિતાના વચ્ચે જે સંવાદ થાય છે તે અનુવાદમાં આપેલે જ છે. છેવટે મેલકુમારને દૃઢ નિશ્ચય જાણી માપિતા તેને 'તેવાસી થવાની સમતિ આપે છે. મેઘકુમાર પણ માતિપતાને એટલા બધા ભક્ત છે કે છેવટની ઘડીએ પણ માતિપતાના આગ્રહથી પાતાના રાજ્યાભિષેક થવા દે છે. પછી રાજા શ્રેણિક અને ધારિણીદેવી મેલકુમારને લઈને ભગવાન મહાવીર પાસે જાય છે અને પેાતાના પુત્રને મહાવીરને સાંપે છે. સૂત્રામાં જ્યાં જ્યાં દીક્ષાના ઉમેદવારોની હકીકત આવે છે ત્યાં ત્યાં બધે આવું જ વર્ણન ડ્રાય છે. આ ઉપરથી એવું સ્પષ્ટ માલૂમ પડે છે કે કાઈ પણ ઉમેદવાર માતપિતાની સ ંમતિ વિના ભાગ્યે જ પ્રવ્રજ્યા લેતા, એટલું જ નહિ પરંતુ પ્રવ્રજ્યા આપનારા પણુ જ્યારે તેના વાલીએ તરફથી સ્પષ્ટ શબ્દામાં સાંપવામાં આવે ત્યારે જ તેને સ્વીકાર કરતા. ઢિગ ૪૦ : આચાર ગાચર આચાર એટલે જ્ઞાન, દર્શન અને ચારિત્ર્યનું અનુષ્ઠાન. ગાચર એટલે ફૂલને ત્રાસ આપ્યા વિના જેમ ભમરા તેના રસ લે છે, તેમ ક્રાઈને પણ ત્રાસ આપ્યા વિના માત્ર ઉર્દુરનિર્વાહને માટે જ નિર્દોષ ભિક્ષા પ્રાપ્ત કરવાની પદ્ધતિ. ૫૧ : યાત્રા સારી રીતે સયમના નિર્વાહ કરવા તે. કર : માત્રા સયમને માટે જ પરિમિત આહાર લેવા તે. પઢ : વિપુલ પુત રાજગૃહના એક પહાડ (જુગ્મા રાજગૃહ ). Page #224 -------------------------------------------------------------------------- ________________ ટપ્પણ ૧: સઘાત ધન્ય શેઠ અને વિજય ચાર એને હેડમાં એક સાથે ( સંધાડ ) માંધ્યા પછીથી આ અયનના મુખ્ય મુદ્દો શરૂ થાય છે તેથી તેનું નામ સંધાડ કર્યું છે. ૨ : માલુકાકચ્છ "" ટીકાકારે આને અથ “ એક ઠળિયાવાળાં ફળના માલુક નામના ઝાડનું વન” કર્યો છે. પુત્રવાસૂત્રમાં એક ળિયાવાળાં ફળનાં ઝાડનાં નામ ગણાવતાં માલુકનું નામ આપેલું છે. જીવાભિગમને ચૂર્ણિકાર આને ચીભડીનું વન કહે છે. સુત્તનિપાતમાં એક પ્રકારની બહુ ફેલાતી વેલ માટે માલુવા શબ્દ વપરાયેલા છે. ૩ : ચૌદશ, આમ, અમાસ અને પૂનમે આ ચાર તિથિએ ધણા પ્રાચીન સમયથી ધકૃત્યેા માટે નિયત થયેલી જણાય છે. મનુસ્મૃતિમાં લખ્યું છે કે 65 અમાસ, આમ, ચૌદશ અને પૂનમ, એ દિવસેામાં બ્રાહ્મણે બ્રહ્મચારી રહેવું.” વળી એ દિવસેામાં તૈલ, માંસ અને હજામતને! ત્યાગ કરવાનું વિધાન ટીકાકારે બીજી સ્મૃતિના આધારે બતાવ્યું છે. અન્ય સંપ્રદાયમાં પ્રચાર પામેલી આ પ્રથાને બૌદ્ધાએ પણ સ્વીકારેલી છે. અને જૈનગ્રંથામાં તા આ તિથિએ વ્રતનિયમ કરવાની પ્રથા અત્યારે પ વિદ્યમાન છે. ૧૯૭ Page #225 -------------------------------------------------------------------------- ________________ છ ટિપ્પણ ૧ : અહ આ અધ્યયનમાં મેારનાં ઈંડાંની હકીકત આપીને ઉપનય બતાવવામાં આવ્યેા છે માટે આનું નામ અંડ છે. ૨૩ મયૂરપેાષક મેરને પેાષનાર. માર, પેાપટ, મેના વગેરે પક્ષીઓને કેળવનારે આ એક ખાસ વ હેતા. તે વર્ગો આ વ્યવસાયથી જ આજીવિકા ચલાવતા. ટિપ્પણ ૧ કુષ્મ આ અધ્યયનમાં ફૂમ-કાચબાની હકીકત ઉપરથી જિતે દ્રિય અને અજિતે ય ભિક્ષુએની સમજ આપવામાં આવી છે માટે તેનું નામ કુમ્ભ પડયું છે. ૧: વારાણસી આ માટેની વિગતવાર હકીકત ભગવતીસૂત્ર ભા. ૨ ( રાયચંદ્ર જિનાગમસંગ્રહ ) પા. ૧૯૪ માં જોઈ લેવી. ૩ : મંગતીર આને માટે મૂળમાં પણુ મયંગતીર શબ્દ છે. ટીકાકાર મૃતગંગામાંથી મયાંગ શબ્દ નીપજાવે છે અને તેને અ લખે છે કે ઃજ્યાં ગંગાનું પાણી ખૂબ ભેગુ થતું હાય તેને મૃતગગા કહે છે.” પશુ મૃતંગગામાંથી મગ શબ્દ નિપજાવાની પદ્ધતિ સમજાતી 61 ૧૯૮ Page #226 -------------------------------------------------------------------------- ________________ જયચન-૫ ૧૯ નથી. શબ્દ ઉપરથી સીધે વિચાર કરીએ તો મતંગ શબ્દ સહેલાઈથી નીપજી શકે છે. સંભવિત છે કે મતંગ નામે કઈ ઋષિ ત્યાં રહેતા હોય અને તે ઉપરથી તે ધરાનું નામ મતંગતીરદ્રહ પડયું હેય. આવશ્યકર્ણિમાં મૃતગંગા વિષે નીચે પ્રમાણે હકીકત નેંધેલી છે. “જ્યાં સમુદ્રમાં ગંગા મળે છે ત્યાં વર્ષે વર્ષે એને માર્ગ બદલાયા કરે છે. ગંગાનું જે મુખ ઘણું જૂનું થઈ ગયું હોય છે તેને મૃતગંગા કહેવામાં આવે છે.” ૪ઃ વિગઈએ દૂધ, દહીં, માખણ, ઘી, તેલ, ગોળ, મધ, મધ્ય અને માંસ આ નવ પદાર્થ વિકારજનક હોવાથી તેમને વિકૃતિ કહેવામાં આવે છે. ટિપ્પણ ૧: સેલગ આ અધ્યયનમાં સેલગ રાજાષની વાત છે માટે તેનું નામ સેલગ પડયું છે. ૨૧ દ્વારિકા દ્વારિકા સૌરાષ્ટ્રનું મુખ્ય શહેર હતું એમ પન્નવણું સૂત્રમાં કહેલું છે. આ દ્વારિકા અત્યારે સમુદ્રકાંઠે જે દ્વારિકા છે તે નથી, પણ ગિરનાર (રૈવતક) પાસેની દ્વારિકા છે. મહાભારતમાં લખ્યા પ્રમાણે જરાસંધના દબાણથી કૃષ્ણ મથુરાં છોડ્યું અને રૈવતક પર્વત પાસેની કુશસ્થલીને સ્થાને બહારવાળી દ્વારિકા વસાવી. આ સ્પષ્ટ ઉલ્લેખ સભાપર્વના ૧૪ મા અધ્યાયમાં છે. આ સૂત્રમાં પણ રૈવતકને દ્વારિકાની બહાર ઉત્તરપૂર્વની દિશામાં આવેલ વર્ણવેલે Page #227 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ટિપ્પણ છે. એટલે અહીં મહાભારતમાં વર્ણવાયેલી દ્વારિકા સમજવાની છે. વર્તમાન દ્વારિકા ક્યારે વસી તે વિષેની હકીકત માટે જુઓ પુરાતત્ત્વ પુ. ૧, પા. ૧૦૧, aઃ રૈવતક [-ગિરનાર દ્વારિકા પાસેનું આ તીર્થ ઘણું જૂનું છે. એનો તીર્થ તરીકેનો ઉલ્લેખ મહાભારતના સમયથી ચાલ્યો આવે છે. ત્યાંના અશોકના શિલાલેખને લીધે તે મૌર્યસમયમાં વધારે પ્રસિદ્ધ હશે. જૈનના ૨૨ મા તીર્થંકર અરિષ્ટનેમિ ત્યાં જ નિર્વાણ પામ્યાનો ઉલ્લેખ આ સૂત્રમાં જ છે. આનું બીજું નામ ઉજજયન્ત પણ મહાભારતમાં પ્રસિદ્ધ છે. જેનગ્રંથમાં તે રૈવતક, ઉજજયંત, ઉજજ્વલ, ગિરિણાલ અને ગિરિનાર વગેરે નામથી પ્રસિદ્ધ છે. ૪: વૈતાઢય પ્રાકૃત ભાષાના કેટલાક અભ્યાસીઓ “વૈતાઢ્ય' શબ્દને વેલર્ધ” શબ્દ સાથે સરખાવે છે. “વેદિ' ખાસ આ પ્રદેશનું નામ છે. ૫? વાસુદેવ પાસે આવી આ ઉલ્લેખ ઉપરથી માલૂમ પડે છે કે સ્ત્રીઓ વગર સંકોચે રાજાઓ પાસે પહોંચી જતી અને વગર પડદે કોઈ જાતને અંતર સમજ્યા વિના તેમની સાથે વાત કરી શકતી. ૧૪ શ્રમણોપાસકની મર્યાદા શ્રમણોપાસકનાં ૧૨ વ્રત હોય છે. આ વિષેનું વિગતવાર વર્ણન ઉપાસકદશાસૂત્રમાંથી સમજી લેવું. છેઃ પણિતત્ર ષષ્ઠિત નામના શાસ્ત્રને પરિચય પુરાતત્ત્વ પુ. ૫, પા. ૮૬ માં જોઈ લે. Page #228 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન પ ૮: શેઠ સુદન શુકપરિવ્રાજકને અનુયાયી થયા પછી પણ સુદન થાવગ્ગાપુત્ર પાસે પ્રવચન સાંભળવા જાય છે એથી એમ જણાય છે કે અન્ય સંપ્રદાયવાળા મનુષ્ય અન્યસ પ્રદાયવાળા આચાર્ય પાસે જતાં કે તેમનું પ્રવચન સાંભળતાં જરા પણ અચકાતા નહિ. આવી જ હકીકત આ સૂત્રમાં વારંવાર આવે છે તે ધ્યાનમાં રાખવા જેવી છે. વળી થાવર્ચીાપુત્રનેા સંપ્રદાય સ્વીકાર્યાં પછી પણ જ્યારે શુક તેને ઘેર જઈ ને મેલાવે છે ત્યારે તે, શુક સાથે કેવા સદ્ભાવ અને વિનય સાથે મેલે છે તે પણ ખાસ લક્ષમાં લેવા જેવું છે. આ ઉપરથી જૂના જમાનામાં સાંપ્રદાયિક વિરાધ કેટલા હતા તે સ્પષ્ટ જણાઈ આવશે. એ ૨૦૧ ૨૯: પાંચ મહાવ્રતા ૨૪ તી કરામાંના પહેલા અને છેલ્લાના શાસનમાં પાંચ મહાવ્રતાવાળા ધમ હેાય છે. અને વચલા ૨૨ ના શાસનમાં ચાર મહાવ્રતવાળા ધમ હેાય છે, એવું આગમેામાં અને ટીકાઓમાં અનેક જગાએ સ્પષ્ટપણે લખેલું છે. એમ છતાં ૨૨ મા અરિષ્ટનેમિ તીર્થંકરના શાસનમાં, તેમની જ પાસે પ્રત્રજ્યા લેનારા આ થાવગ્ગાપુત્રે અહીં જે પાંચ મહાવ્રતવાળા ધમ કહ્યો છે તેનું કારણુ સમજી શકાતું નથી. અમે આ અનુવાદમાં આગમેાયસમિતિએ અને જૈનધમ પ્રસારકસભાએ છપાવેલા નાયાધમ્મકહાના ઉપયેાગ કરેલા છે. તે અનેમાં મૂળ પાઠ સ્પષ્ટપણે પાંચ મહાવ્રતાને બતાવે તેવા જ છે. ૧૦: પ્રતિમા એ એક પ્રકારનું તપ છે. તેમાં ખાનપાનના પરિમાણુને અને અમુક અમુક પ્રકારનાં આસના રાખવાના ખાસ નિયમ હેાય છે. કઈ પ્રતિમા કેટલા દિવસ રાખવી તેવું કાળનું પરિમાણ પણુ Page #229 -------------------------------------------------------------------------- ________________ २०२ ટિપ્પણ ચેાસ નિયત કરેલું હેાય છે. આ વિષેની વિગતવાર માહિતી રાયચંદ્ર જિનાગમસંગ્રહના ભગવતીસૂત્રના બીજા શતકના ૨૫૬ પાન ઉપરથી જાણી લેવી. ત્યાં એ પ્રતિમાઓના કાઠે! પણ આપવામાં આવેલે છે. ૬ ટિપ્પણ ૧ : તુમ આ અધ્યયનમાં તુંબડાના દાખલા આપીને વનું ભારેપણું અને હલકાપણું સમજાવ્યું છે તેથી તેનું નામ તુંબ પડયું છે. ટિપ્પણ ૧: રાહિણી આ અધ્યયનમાં રહિણી નામની એક શ્રેષ્ઠીપુત્રવધૂની કથા ઉપરથી ઉપનય બતાવ્યા છે માટે તેનું નામ રાહિણી પડવું છે. ૨: ફેકી દીધા આમ દાણા ફેંકી દેનારી શેઠની પુત્રવધૂનું નામ ઝિકા છે. તેના નામને અ પણ “ફેકી દેનારી'' જ છે. ૩ : ખાઈ ગઈ આમ દાણા ખાઈ જનારી શેઠની પુત્રવધૂનું નામ પણ ભાગવતી છે. તેના નામના અર્થ “ ભાગવાળી ભાગ કરનારી ખાનારી ” જ થાય છે. Page #230 -------------------------------------------------------------------------- ________________ અદયયન-૮ ૪ : સાચવી રાખ્યા આ દાણ સાચવી રાખનારી શેઠની પુત્રવધૂનું નામ પણ રક્ષિકા છે. તેના નામનો અર્થ રક્ષણ કરનારી–સાચવનારી” જ થાય છે. ૫૨ રહિણી આ નામને અર્થ “ઉગાડનારી–વધારનારી” છે. બે બાબાની એક સેતિકા, ચાર સૈતિકાનો એક કડવ અને ચાર કુડવને એક પ્રસ્થ છે. પ્રમાણનું વર્ણન ધાન્ય માનપ્રમાણના અધિકારમાં અનુયાગદ્વારસૂત્રમાં કરેલું છે. દશકુમારચરિતમાં પ્રસ્થને ચાર શેર જેટલે જણાવેલ છે, ૭ : સાતમા અધ્યયનમાં એક જર્મન પુસ્તકના “બુદ્ધ અને મહાવીર” નામના અનુવાદમાં આ સાતમા અધ્યયનમાં જે કથા આવેલી છે તેને મળતી કથા બાઈબલના નવા કરારમાં મેથ્યની અને ત્યકની સુવાર્તામાં આવે છે એમ જણાવ્યું છે. બાઈબલની એ કથાને લઈને એ પુસ્તકમાં ભારત અને ક્રિશ્ચન સમાનતાઓ બતાવેલી છે. ટિપ્પણ ૧ : મલ્લિ આ અધ્યયનમાં મલિના જીવનની હકીક્ત આવે છે માટે તેનું નામ મલ્લિ પડયું છે. ૨ઃ મિથિલા - તીર્થક૯૫માં મિથિલાનું વર્ણન કરતાં તેનું બીજુ પ્રસિહ નામ જિનપ્રભસૂરિએ જગઈ જણાવેલું છે. અત્યારે સીતામઢીથી પશ્ચિમમાં Page #231 -------------------------------------------------------------------------- ________________ ver ટિપ્પણ આશરે સાત માઈલ ઉપર જગદીશપુર નામે એક ગામ છે. તે જિનપ્રભસૂરિના સમયમાં મિથિલા નામે પ્રસિદ્ધ હશે એથી એને મિથિલાના ખીન્ન પ્રસિદ્ધ નામ તરીકે તેમણે જણાવેલું છે. અઢારમા સૈકાના જનયાત્રી સીતામઢીને મિથિલા તરીકે ઓળખાવે છે. અને તેને પટણાથી ઉત્તરે ૫૦ ગાઉ ઉપર આવેલું બતાવે છે. જનયાત્રીઓના લખ્યા પ્રમાણે સીતામઢીથી ૧૪ કાશ ઉપર જનકપુરી નામે ગામ છે. આ જનકપુર અત્યારે પણ દરભંગાથી પશ્ચિમેાત્તર આવેલા જનકપુરરાડ સ્ટેશનથી પૂર્વોત્તર ૨૪ માઈલ ઉપર છે. અને સીતામઢીથી પૂર્વોત્તર તે લગભગ ત્રીશ માઈલ ઉપર છે. કેટલાક લેાકેા આ જનકપુરને જ મિથિલા કહે છે. ઉપર જણાવેલા યાત્રીએ સીતામઢીને મિથિલા માનવાનું કારણ જણાવતાં લખે છે કેઃ ―― મહિલા નામે પરગના, ચિ. કહીઈં દતર મહિ; પણ મહિલા ઋણુ નાંમને ચિ. ગાંમ વસે કાઈ નાંહિ. એટલે કે રાજ્યના દફતરમાં મહિલા નામનું પરગણું છે પણ એ નામનું કાઈ ગામ વસતું નથી. જિનવરનાં પગલાં સીતામઢીમાં જ છે માટે સીતામઢીને જ તે લેાકેાએ મહિલા-મિથિલા તરીકે ઓળખાવ્યું છે. ૩: સુબુદ્ધિ પાસેથી ક્રાશલના પડિબુદ્ધિએ નાગયજ્ઞ માટે નાગધરમાં ચંદરવામાં એક મોટા શ્રીદામગાઁડ (લટકતી માળાઓના ઈંડાકાર સમૂહ) સુકાયેલે. તેને તેને મંત્રી સુષુદ્ધિ નીરખી નીરખીને જોતા હતા તે વખતે રાજાએ તેને પૂછ્યું કે, “હે દેવાનુપ્રિય ! તું અનેક ગામ નગર તથા દેશદેશાંતરમાં કર્યો છે; તે તે કાંય આવા શ્રીદામગ ́ડ જોયા છે?” સુબુદ્ધિએ કહ્યું કે જ્યારે હું તમારા દૂત થઈ ને મિથિલા રાજધાનીમાં ગયેલા ત્યારે ત્યાં કુંભરાજાની રાણી પદ્માવતીએ પેાતાની પુત્રી .. Page #232 -------------------------------------------------------------------------- ________________ એક્યયન-૮ ૨૦૫ મલિની વરસગાંને દિવસે જે જાતને શ્રીદામચંડ કરાવે તેની પાસે આ તમારે શ્રીદામમંડ કઈ વિસાતમાં નથી. આ રીતે તેણે મલિનું નામ સાંભળ્યું હતું. ઇઃ ચંપાના વહાણવટીઓ પાસેથી ચંપા નગરીમાં રહેનારા અરહન્તક વગેરે વહાણવટીઓ એકવાર મિથિલામાં જઈ પહોંચ્યા. ત્યાં તેમણે રાજાને ભેટયું આપવા જતાં તેની પુત્રી મલ્લિને જોઈ ત્યાંથી પાછા ફરીને જ્યારે તેઓ ચંપામાં આવ્યા ત્યારે ત્યાં પોતાના રાજાને ભેટશું દેવા ગયા. ત્યાં તેણે પૂછયું કે તમે આટઆટલે પ્રવાસ કરે છે તે તમે કોઈ આશ્ચર્ય ઊપજે એવી વસ્તુ જોઈ? તેના ઉત્તરમાં તેમણે ચંપાના રાજા પાસે મલ્લિનું વર્ણન કર્યું. ૧ઃ સનીએ પાસેથી એકવાર મહિના કુંડળને સાંધે તૂટી જતાં રાજા કુંભે મિથિલાના સેનીઓને બોલાવીને તેને સમે કરી આપવાનું કહ્યું. પણ તે સાંધે તેઓ સમે નહિ કરી શક્યા તેથી રાજાએ ગુસ્સે થઈને તેઓને હદપાર કર્યો. તેઓ પોતાને ઉચાળો લઈને કાશી દેશની વારાણસીમાં ગયા. અને ત્યાંના શંખ રાજાને પોતાની હદપારીનું કારણ નિવેદન કરતાં મલ્લિ કુંવરીનું તેની પાસે વર્ણન કર્યું. ૧ વર્ષધર પાસેથી એક વાર રૂપી રાજાએ પોતાની પુત્રીના ચાતુર્માસિક સ્નાનને ઉત્સવ કર્યો. તે વિષે તેણે પોતાના વર્ષધરને પૂછયું કે તું મારો દૂત થઈને ઘણું જગાએ જાય છે. તે ક્યાંય આ સ્નાનનો ઉત્સવ જોયેલો? તેના ઉત્તરમાં તેણે મિથિલામાં જોયેલે મહિના સ્નાનને ઉત્સવ વર્ણવતાં રાજા પાસે મલિનું આબેહૂબ વર્ણન કર્યું. ૭ : ચિતારાના ચિત્ર ઉપસ્થી કુંભરાજાના પુત્ર મલ્લદિને પિતાને માટે એક ચિત્રસભા તૈયાર કરી આપવાનું ચિતારાઓને કહ્યું. તેમાં એક ચિત્રકાર એક Page #233 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણ અંશ ઉપરથી આખી વસ્તુનું આબેહૂબ ચિત્ર દેરી શકે તેવી શક્તિવાળો હતો. તેણે પડદામાં રહેલી મહિને કઈ રીતે અંગુઠો જોઈ લીધે. તે ઉપરથી તેણે ચિત્ર સભામાં મલિનું આખું રૂપ આબેહૂબ ચીતરી દીધું. એક વાર તે રાજકુમાર પિતાની અંબધાત્રી સાથે એ સભામાં ચિત્રો જેવા આવ્યું. ચિત્રો જોતાં જોતાં સાથે મલિ ઊભી છે એમ માનીને પાછો હઠયા. અંધાત્રીએ તેનું કારણ પૂછતાં તેણે જણુવ્યું કે “હે મા ! મારી મોટી બેન, જે મારી ગુરુદેવ જેવી છે તેણે મારી ચિત્રસભામાં શા માટે આવવું જોઈએ?” માતાએ ખુલાસે કર્યો કે “બેટા? એ મદ્ધિ નથી; મદ્ધિનું ચિત્ર છે.” એ સાંભળીને ગુસ્સે થયેલા તેણે ચિતારાઓને લાવ્યા અને મલિનું ચિત્ર દોરનાર ચિતારાને જાનથી મારવાનો હુકમ કર્યો. ચિતારાઓએ વિનતિ કરી કે એ ચિતારાએ મલ્લિને જોઈ નથી. પણ તેની પાસે એવી શક્તિ છે કે તે એકાદ અવયવ જોઈને પણ આખું ચિત્ર આબેહૂબ દેરી શકે છે, તેથી તેણે મહિને માત્ર અંગૂઠે જોઈને આ ચિત્ર દોર્યું છે. એટલે તેમાં આ ચિતાર ઉપર કે મલ્લિ ઉપર શંકા લાવવાની જરૂર નથી. માટે તેને મારવાનો હુકમ કરવાને બદલે બીજે કઈ હુકમ કરો. આ સાંભળીને મદિને તે ચિતારાનાં પીંછી વગેરે સાધને બંગાવી નાખીને તેને હદપાર કર્યો. હદપાર થયેલ તે પિતાને સામાન લઈને કુરુ જનપદના હસ્તિનાપુરમાં આવ્યો. ત્યાં તેના રાજા પાસે સલામે જતાં, પિતાની હદપારીનું કારણ તેણે જણાવ્યું અને તેમ કરતાં સાથે આણેલું મલિનું ચિત્રપટ પણ તેની સામે રજૂ કર્યું. તથા કહ્યું કે આ ચિત્ર તો મલ્લિના અસલ રૂ૫ પાસે કાંઈ જ નથી. ૮ઃ તાપસી પાસેથી એક વાર ચોખ્ખા તાપસી ફરતી ફરતી મિથિલામાં આવી. મલિ અને તેની વચ્ચે તાપસીના શૌચમૂલક ધર્મ વિષે ચર્ચા થઈ. તાપસી નિરુત્તર થઈ ગઈ. તેથી તેને મલ્લિ ઉપર રીસ ચડી. તેણે Page #234 -------------------------------------------------------------------------- ________________ અરવચન-૯ २०७ ધાર્યું કે મહિને કંઈક આફતમાં નાખું. તેથી ત્યાંથી નીકળીને તે પંચાલના કપિલપુરમાં જિતશત્રુ પાસે આવી. તેને જિતશત્રુએ પૂછયું કે તમે ઘણું જગાએ ફરો છો તે મારા જેવું અંત:પુર તમે ક્યાંય જોયું છે? તાપસીએ તેના અંતઃપુરને ટક્કર મારે તેવી મલ્લિનું વર્ણન તેની આગળ કર્યું. હા મધ્યદેશ મનુસ્મૃતિમાં આ ભાગની સીમા આ પ્રમાણે બતાવી છે. ઉત્તરે હિમાલય, દક્ષિણે વિંધ્યાચળ, પશ્ચિમે કુરુક્ષેત્ર અને પૂર્વે પ્રયાગ.” ૧૦ સમેત વર્તમાનમાં આ પર્વત હજારીબાગ જિલ્લામાં આવેલ છે અને તેનું બીજું નામ પાર્શ્વનાથ પહાડ છે. ટિપ્પણ ૧૪ માયદો આ અધ્યયનમાં માયંદી (માકંદી) ગૃહપતિના બે છોકરાએની હકીકત આવે છે માટે તેનું નામ માયંદી પડ્યું છે. ૨: કાકડી કાકંદી વિષે અઢારમા સૈકાના જનયાત્રીઓના જુદા જુદા મટે છે. કેઈ કહે છે કે બિહારથી પૂર્વમાં તે ૨૫ ગાઉ ઉપર છે. કોઈનો મત છે કે ક્ષત્રિયકુંડથી તે પાંચ કેશ ઉપર આવેલી છે. અને એક યાત્રી તો બે કાકંદી હેવાનું લખે છે. જેમાંની એકને તે ક્ષત્રિયકુંડથી પાંચ કોશ હોવાનું જણાવે છે અને બીજીને ગોરખપુરથી પૂર્વમાં ૨૫ કેશ બતાવે છે. આજકાલ ક્ષત્રિયકુંડથી દશ બાર માઈલ Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ટિ૫ણ ઉત્તરપૂર્વમાં કાકંદી હોવાનું માનવામાં આવે છે. યાત્રા દર્પણમાં લખેલું છે કે ગોરખપુરની પાસે જે કાકંદી છે તેને તીર્થ તરીકે સમજવી. તેમાં આનું વર્તમાન નામ ખુનંદા બતાવવામાં આવ્યું છે. તે નેનવાર સ્ટેશનથી (ગોરખપુર લાઈન) દોઢ માઈલ ઉપર છે. ૧૦ ટિપ્પણ ૧ ચહિમા આ અધ્યયનમાં ચંદ્રનું દૃષ્ટાંત આપીને શ્રમણના ગુણોની વૃદ્ધિ હાનિ બતાવ્યાં છે માટે તેનું નામ ચંદિમા પડયું છે. ૧૧ ટિપ્પણ ૧૪ દાવા આ અધ્યયનમાં દાવાદવ નામનાં વૃક્ષને દાખલો આપીને આરાધક વિરાધકનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે માટે તેનું નામ દાવદવ પડયું છે. ટિપ્પણ ૧ઃ ઉદગાય આ અધ્યયનમાં ઉદક – પાણીને શુાય – દાખલો આપીને વસ્તુનું સ્વરૂપ સમજવાની પદ્ધતિ સમજાવી છે, માટે તેનું નામ ઉદગ –ણાય પડયું છે. Page #236 -------------------------------------------------------------------------- ________________ પર અદયયન-૧૩ ૨ઃ ચાતુર્યામ ધામ પાર્શ્વનાથના સમયમાં ચાતુર્યામ (ચાર મહાવતવાળા) ધર્મ હતો. તે આ પ્રમાણે – સર્વ પ્રકારની હિંસાને ત્યાગ, સર્વ પ્રકારના અસત્યને, ત્યાગ, સર્વ પ્રકારના ચૌર્યને ત્યાગ, અને સર્વ પ્રકારના પરિગ્રહને ત્યાગ. અહીં પરિગ્રહના ત્યાગમાં સ્ત્રીને ત્યાગ (બ્રહ્મચર્ય) આવી જ જાય છે. પણ જડ અને વદ શ્રમણે આ જાતને અંતભવ સ્પષ્ટ રીતે સમજી શકે તેમ ન હોવાથી ભગવાન મહાવીરે પંચયામનો ઉપદેશ કરીને બ્રહ્મચર્યનું ખાસ સ્પષ્ટ શબ્દોમાં વિધાન કર્યું. ટિપ્પણ આ અધ્યયનમાં નંદ મણિયારના મંડુક્ક (દેડકા) ના જન્મની વાત આવે છે માટે તેનું નામ મંડુકક પડયું છે. ૨સેળ રેગે આચારાંગના છઠ્ઠા અધ્યયનમાં – કંઠમાળ, કઢ, ક્ષય, અપસ્માર, નેત્રરોગ, જડતા, હીનાંગાણું, કૂબડાપણું, ઉદરરોગ, મૂકપણું, શરીરનું સૂર્ણ જવું, ભસ્મક રોગ, કંપવા, પીઠ વાંકી વળી જવી, શ્લીપદ અને મધુમેહ – આ પ્રમાણે સોળ રેગો ગણાવ્યા છે. અને જ્ઞાતામાં કરેલી રગેની ગણના કરતાં આચારાંગની ગણના વધારે વાજબી લાગે છે. કારણ કે જ્ઞાતાની ગણનામાં કેટલાક રોગ એ ને એ ફરી આવે છે. ૩: અનુવાસના ચર્મયંત્રના પ્રયોગ દ્વારા અપાન વડે જઠરમાં કોઈ પ્રકારનાં તેને પ્રવેશ કરાવો. “એનીમા લેવો તે. ૪ઃ નિરુહ એક પ્રકારની અનુવાસના. Page #237 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણ નાડીએમાંથી, નાડીએ ભેદીને રુધિર કાઢવું તે. ૨૧૦ ૫: શિરાવેધ - તક્ષણે અન્ના વગેરેથી ચામડી પાતળી કરવી. ૭: ક્ષણા ચામડી જરા જરા ખેાલવી. ૮ઃ શિરવેશને માથા ઉપર કઈ બાંધી ઉપચાર કરવા તે. ૯૩ તા અમુક પ્રકારનાં ચીકણુાં દ્રવ્યા મસળીને શરીરની વૃદ્ધિ કરવી તે. ૧૦: પુટપાકા કાઢિયાનું શરીર કણુકથી ખરડીને તેને ખાવું અથવા કા પાક ખવરાવવેા તે. ૧૧: દર જ્યાં જ્યાં મનુષ્ય કે પશુની દેવ થયાની હકીકત આવે છે, ત્યાં દેવચેાનિમાં પણ તેનેા મનુષ્ય કે પશુયેાનિના નામથી વ્યવહાર થયાને ઉલ્લેખ આવે છે. તે વ્યવહાર ગ્રંથકારેાએ જ ચલાવેલે છે, કે દૈવયેાનિમાં તેવાં નામેાની પ્રથા જ છે, તે કાંઈ સ્પષ્ટ કળી શકાતું નથી. ૧૪ ટિપ્પણ ૧: તેલિ આ અધ્યયનમાં તૈલિપુત્રની વાત વણુવેલી છે. માટે તેનું નામ તેલ પડયું છે. આવશ્યકચૂણિની અંદર પ્રત્યાખ્યાનને સમજાવતાં આ અધ્યયનમાં વર્ણવેલી બધી હકીકત આ જ રીતે મૂકેલી છે. Page #238 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ટિપ્પણ ૧ નંદીકલ આ અધ્યયનમાં નંદીકલને દાખલો આપીને હકીકત કહેવામાં આવેલી છે માટે તેનું નામ નંદીફલ પડયું છે. ૨? અહિચ્છત્રા એક અઢારમા સૈકાના જૈનયાત્રીએ અહિચ્છત્રા આગ્રાથી ઈશાન ખૂણામાં કુરુજંગલના પ્રદેશમાં હોવાનું જણાવ્યું છે. બીજા જેનયાત્રીએ અહિચ્છત્રાને પાર્શ્વનાથનું તીર્થ કહ્યું છે અને તે મેવાત દેશમાં હોવાનું જણાવ્યું છે. જિનપ્રભસૂરિએ પિતાને તીર્થકલ્પમાં અહિચ્છત્રાની ઉત્પત્તિ આ પ્રમાણે બતાવી છે : “જબુદ્દીપના ભારતવર્ષમાં, મધ્યમખંડમાં, કુરુજંગલ દેશમાં શંખાવતી નામે નગરી હતી. ત્યાં પાર્શ્વનાથસ્વામી ફરતા ફરતા આવ્યા અને ધ્યાનમાં રહ્યા. પૂર્વના વેરી કમઠે તેમને પાણીને ઉપસર્ગ કર્યો. અર્થાત એટલી બધી વૃષ્ટિ કરી કે ભગવાન કંઠ સુધી પાણીમાં ડૂબી ગયા. પછી ભગવાનના ભક્ત ધરણ નાગરાજે પિતાની પટ્ટરાણીઓ સાથે ત્યાં આવીને હજારે ફણાવાળું છત્ર ભગવાનને માથે ધયું, અને કમઠે કરેલા ઉપસર્ગનું નિવારણ કર્યું. ત્યારથી તે શંખાવતીનું નામ અહિચ્છત્રા પડયું.”જિનપ્રભસૂરિ કહે છે કે, “અત્યારે ત્યાં એક ઈંટનો કિલ્લો દેખાય છે અને પાણીના સાત કેડે છે. તે પુરીની બહાર અને અંદર સવાલાખ મીઠા પાણીના કૂવાઓ અને વીથિકાઓ છે. હરિ, હર, હિરણ્યગર્ભ અને ચંડિકાનાં ભવને ને બ્રહ્મકુંડે વગેરે લૌકિક તીર્થો પણ ત્યાં છે.” આજકાલ બરેલી જિલ્લામાં એઓનલા નામનું ગામ છે. ત્યાંથી આઠ માઈલ ઉત્તરે રામનગર છે. ત્યાંથી ૨૧૧ Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ ટિપ્પણ દક્ષિણમાં ૩ માઈલના ઘેરાવામાં કેટલાંક ખંડેર છે. તે ખંડેરાવાળી જગાને આજકાલ અહિચ્છત્રા કહેવામાં આવે છે. અત્યાર સુધીમાં જેનેના બે પ્રાચીન સ્તૂપો જડી આવ્યા છે. તેમને એક મથુરાનો અને બીજો અહિચ્છત્રાને છે. મહાભારતમાં પણ અહિચ્છત્રાપુરીનો નિર્દેશ છે. યુએનસિંગ કહે છે કે, અહિચ્છત્રામાં એક નાગહદ હતું અને બુદ્ધ લાગેટ સાત દિવસ સુધી ત્યાં પોતાના ધર્મને ઉપદેશ કર્યો હતો. હ્યુએનસિંગ પિતાના વર્ણનમાં લખે છે કે, ત્યાં બાર મઠ હતા અને તેમાં હજારો સંન્યાસીઓ રહેતા હતા. વળી તે ઉપરાંત ત્યાં બ્રાહ્મણનાં ૯ (૧) દેવાલ હતાં અને ૩૪૦ બ્રાહ્મણે મહાદેવની પૂજા કરતા હતા. તેની ચારે કેર એક કિલ્લો હતો અને તેને ઘેરાવ ત્રણ કોશ હતો. હેમચંદ્ર એ અહિચ્છત્ર દેશને ઉલ્લેખ કરે છે અને તેનું બીજું નામ પ્રત્યગ્રંથ જણાવે છે. ૩ઃ ચરક એક પ્રકારના ત્રિદંડીઓ, જેઓ ચૂથબંધ રહે છે. અથવા કછોટો પહેરીને રહેનારા એક પ્રકારના તાપસે. ૪: ચીરિક શેરીમાં પડેલાં કપડાં પહેરનારા એક જાતના સંન્યાસીઓ. ૫ ચમખડિક ચામડાં પહેરનાર એક જાતનો સંન્યાસી અથવા માત્ર ચામડાને ઉપકરણ તરીકે રાખનારો. ૧ભિષ્ણુડ ભિક્ષાથી જીવનારે કેઈ પણ ભિક્ષુક અથવા બૌદ્ધસાધુ. ૭૪ ૫ડરગ પડુરગ –એટલે શિવને મક્ત. દક્ષિણમાં વિઠોબા પાંડુરંગ તરીકે પ્રસિદ્ધ છે. Page #240 -------------------------------------------------------------------------- ________________ અદયયન ૫ ૮ઃ ગૌતમ કેળવેલ બળદ સાથે રાખી તેની પાસે પગે પડાવવાના વગેરે બેલે કરાવીને ભિક્ષા માગનારે ભિક્ષુક. ૯ઃ ગેવતી ગાયનું વ્રત કરનાર એટલે કે તે બેસે ત્યારે બેસે, તે ખાય ત્યારે ખાય ––એવું વ્રત કરનાર. ગૌતમ, ગાવતી વગેરેનું વર્ણન ઔપપાતિકસૂત્રના મૂળમાં તેમજ તેની ટીકામાં પણ આવે છે. ૧૦ : ગૃહિધમાં ગૃહસ્થધર્મને જ શ્રેષ્ઠ માનનારા અને તે પ્રમાણે વર્તનારા લોકો. ૧૧ઃ ધમચિંતક ધર્મશાસ્ત્રનો અભ્યાસ કરનાર. ૧૨ઃ અવિરુદ્ધ વિનયવાદી – પ્રાણીમાત્રનો વિનય કરનાર તપવી. ૧૩૯ વિરુદ્ધ અક્રિયાવાદી – પરાકને નહિ સ્વીકારનાર: બધા વાદીઓથી વિરુદ્ધ વાદી. ૧૪: વૃદ્ધ - ઘડપણમાં સંન્યાસી થયેલ. ૧૫ : શ્રાવક ધર્મશાસ્ત્ર સાંભળનાર બ્રાહ્મણ. ૧૧: ૨ક્તપટ પરિવ્રાજક. ૧૭: આવી શકે છે ધન્ય સાર્થવાહે પ્રયાણ કરતી વખતે દરેક ધર્મના અનુયાયીઓને સાથે લઈ જવાની અને સાચવવાની ઘોષણા કરાવી છે. એવા આ વર્ણન ઉપરથી સ્પષ્ટ જણાય છે કે દરેક ધર્મવાળાને સાચવવા અને સહાય આપવી તે એ જમાનામાં ગૃહસ્થનું મુખ્ય કર્તવ્ય ગણાતું. Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ ટિપ્પણ ધન્ય સાર્થવાહને સૂત્રમાં જિનાનુયાયી તરીકે વર્ણવે છે. એથી બધા ધર્મોવાળા સાથે તેને કેટલો સમભાવ હશે તે સારી રીતે જણાઈ આવે છે. ૧૬ ટિપ્પણ ૧: અવરકંકા આ અધ્યયનમાં અવરકંકાને રાજા પદ્મનાભ દ્રૌપદીને લઈ ગયો એ વાત આવતી હોવાથી તેનું નામ અવરકંકા પડયું છે. આ સૂત્રમાં તેનું નામ અમરકંકા અને અપરકંકા પણ લખેલું છે. ૨? એટલા બધા સમૃદ્ધ હતા સુત્તનિપાતના બ્રાહ્મણધમ્પિકસુત્તમાં લખ્યું છે કે, જૂના કાળના બ્રાહ્મણો તપસ્વી, સંયમી અને કામગરહિત હતા. તે લોકે પાસે પશુ ન હતાં, હિરણ્ય ન હતું, ધન ન હતું. ધનમાં સ્વાધ્યાય અને નિધિમાં બ્રહ્મચર્ય હતાં. તેમનાં આ જાતનાં તપ, ત્યાગ અને સંયમને લીધે મેટાં મોટાં સંપન્ન રાષ્ટ્રો પણ તેમને નમતાં અને એવા હોવાથી જ બ્રાહ્મણે અવધ્ય કહેવાયા. તેઓ ૪૮ વર્ષ બ્રહ્મચારી રહેતા. પણ પાછળથી આ વસ્તુનો વિપર્યાસ થઈ ગયો. એટલે કે તે બ્રાહ્મણો પરિગ્રહી, ભોગી અને યાચક થઈ ગયા. બ્રાહ્મણોની પ્રાચીનકાલિક પ્રતિષ્ઠાને લીધે તેમને દાન મળવા લાગ્યાં અને તેથી જ તેઓ આ દશાને પહોંચી ગયા. આ સૂત્રમાં બ્રાહ્મણોની જે સમૃદ્ધિનું વર્ણન કર્યું છે, તે બ્રાહ્મણત્વના અસ્તકાળનું છે એમ સુત્તનિપાતના વર્ણન ઉપરથી સમજાય છે. ૩: ઉચ્ચ, નીચ અને મધ્ય કુળ જનભિક્ષુઓ બધાં કુળામાં ભિક્ષા લેવા ફરતા. તેમની દૃષ્ટિ અમુકની ભિક્ષા ખપે અને અમુકની ન ખપે એવી ન હતી. તેઓ Page #242 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન માત્ર ભિક્ષાની શુદ્ધિ અને નિર્દોષતા જ જોતા. અત્યારે જે આથી વિપરીત જાતની ભાવના દેખાય છે, તે પહેલાં ન જ હતી. આના બીજા ઘણા પુરાવા સૂત્રમાં મળે છે. ૪૩ પઢવી જૈનભિક્ષુએ કાળજીથી ખાનપાન વસ્ત્ર વગેરેની ભિક્ષા લીધા છતાં કાઈ અયુક્ત વસ્તુ તેમાં આવી જાય તા તેને પરાવી દે છે. આ પદ્ધતિનું નામ પારિાપનિકા સમિતિ છે. જે વસ્તુ પરાવવાની હોય તેને બહાર પરવતાં કાઈ પણ પ્રાણીને ઈજા ન થાય તેવી ખાસ કાળજી તેમાં રાખવાની હોય છે. અહીં જે શાક પરાવવાની હકીકત આવે છે, તેમાં આ કાળજી બરાબર રખાયેલી છે. શાકને જમીન ઉપર મૂકી દેતાં કીડીઓના મૃત્યુને સંભવ હાવાથી મુનિ પેાતે ખાઈ ને મૃત્યુ વહેરી લે છે. પારિકાપનિકાની રીત પ્રમાણે આ ઠીક છે; પણ એમાં થેડું સુધારવા જેવું એ છે કે પરઠવવાની કાઈ પણ વસ્તુને કે મળમૂત્રને પણ જમીન ઉપર ફેંકવાને બદલે સંયમથી થાવું ખેાદી, દાટી, ઉપર જમીન પાથરી બધું સરખું કરવામાં આવે, તે ત્યાંનાં સૂક્ષ્મ પ્રાણીએ સુરક્ષિતતા રહે જ ઉપરાંત ત્યાં આવજા કરનારાઓને ત્રાસ ન થાય અને વધારે સ્વચ્છતા તથા આરેાગ્ય જળવાય. જૈનશાસ્ત્રમાં સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે શૌય, લઘુશંકા કે પણ પ્રાણીને જરા પણુ ત્રાસ મેઢાને અને નાકના મળ કાઈ ન થાય એવી જ રીતે પરાવવાં. ૫ કાંષ્ક્રિય આને કપિલા પણ કહે છે. ત્યાં તેરમા તીર્થંકર વિમલનાથ્લે જન્મ, રાજ્યાભિષેક અને દીક્ષા વગેરે પ્રસગા બન્યા જિનપ્રભસૂરિ ક પિલ્લપુરના કલ્પમાં લખે છે કે જ'મુદ્રીપમાં, દક્ષિણ ભરતખંડમાં, પાંચાલ નામના દેશમાં કંપન્ન નામે નગર ગઞાને હતા. Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૧: ટિપ્પણ કિનારે આવેલું છે. અઢારમા સૈકાના જૈનયાત્રીએ કપિલાની યાત્રા કરતાં લખે છે કે: જી હે! અયેાધ્યાથી પશ્ચિમ દિશે, જી હૈ। કપિલપુર છે દાય. છ હૈ। વિમલજન્મભૂમિ જાણજો, છ હે! પિટિયારી વ િ જાય. આમાં કપિલપુર નગરી અયેાધ્યાથી પશ્ચિમ દિશામાં હોવાનું જણાવ્યું છે. ક્કાબાદ જિલ્લામાં આવેલા કાયમગજ થી ઉત્તરપશ્ચિમમાં છ માઈલ ઉપર કપિલા હાય તેમ લાગે છે. ઉપરની કવિતામાં જે પિઢિયારી ( પટયારી)ના ઉલ્લેખ છે, તે કપિલાથી ઉત્તરપશ્ચિમ ૧૮–૧૯ માઈલ ઉપર આવેલું પટિયાલી ગામ છે. જૈનયાત્રીઓએ ત્યાં વિમલનાથનું મંદિર હોવાનું જણાવ્યું છે. મહાભારતમાં ગંગાને કાંઠે આવેલી માંદીની પાસે દ્રુપદનું નગર હેાવાનું જણાવ્યું છે. ૬: દ્રુપદ મહાભારતમાં દ્રૌપદીના પિતા તરીકે દ્રુપદનું નામ જાણીતું છે પણ તેની સ્ત્રીનું નામ કૌસવી અથવા સૌત્રામણી છે. મહાભારતમાં લખ્યા પ્રમાણે ૌપદી અને ધૃષ્ટઘ્રમ્ન યજ્ઞવેદિકામાંથી મળ્યાં હતાં. દ્રૌપદીના પૂર્વજીવન તરીકે સુષુમાલિકાની જે વાત કહેવામાં આવી છે, તેને કાંઈક મળતી વાત મહાભારતમાં નીચે પ્રમાણે વ્યાસ કહે છેઃ “ કાઈ એક ઋષિને રૂપવાળાં અને સગુણયુક્ત એવી એક કન્યા હતી. પણ તે પૂષ્કૃત કર્માંથી દુગા ( અભાગણી ) થયેલી હતી, તેથી તેને કાઈ પતિ મળતા ન હતા. પતિ મેળવવા માટે તેણે ઉગ્ર તપ કરીને શંકરને તુષ્ટ કર્યાં. તેણે શંકરને પતિ આપે’ એમ પાંચ વાર કહ્યું હોવાથી શંકરે તેને પાંચ પતિવાળી થવાનું વરદાન આપ્યું અને કહ્યું કે તું દ્રુપદને ધેર દિવ્ય રૂપવાળી કન્યા થઇ તે અવતરીશ.' < આ વાતને ખીજી રીતે પશુ વ્યાસે નીચે પ્રમાણે કહી છેઃ Page #244 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૧ ૧૧ ઇંદ્રસેના નામની મૌદ્ગલ્ય નામના વૃદ્ધ ઋષિની સ્ત્રી હતી. તે ઋષિ કામરૂપી હતા. ઋષિએ સ્ત્રીને કહ્યું કે તને હું કેવી રીતે પ્રસન્ન કરું? ઇંદ્રસેનાએ કહ્યું કે તમે પાંચ રૂપાવાળા થઈ તે મારી સાથે ક્રીડા કરે. આવી રીતે પાંચ રૂપવાળા પતિ સાથે ક્રીડા કરતી તેને વિરક્ત થયેલા ઋષિએ છેાડી દીધી. તેણે ઋષિ પાસે આજીજી કરી કે, હે ભગવન્ ! હું હજી કામની આકાંક્ષાવાળી છું માટે તમે મને ન છેડા તે સારું. ઋષિએ કહ્યું તું મને તપમાં વિન્ન કરતી આવી અવક્તવ્ય વાત કહે છે, માટે મારી વાત સાંભળ. તું મનુષ્યલેાકમાં પાંચાળરાજા દ્રુપદની રાજપુત્રી થઈશ અને તને પાંચ પુતિ થશે. આવી રીતે શા પામેલી અને ભાગથી અતૃપ્ત દ્રસેનાએ તીવ્ર તપથી શંકરની આરાધના કરી. શંકરે વરદાન આપ્યું કે તું વરાંગના થઈશ અને તે પાંચ વાર પતિની માગણી કરી હાવાથી તને પાંચ પાંત થશે. ઇંદ્રસેનાએ કહ્યું, સ્ત્રીઓને એક જ પતિ હાય અને પુરુષને ઘણી સ્ત્રીએ હાય એવેા ધર્મો ઘણા સમયથી ચાલ્યેા આવે છે; અને ધણાએ આચરેલા પણ છે. તે હું આવું ધથી વિરુદ્ધ બહુપતિપણ સ્વીકારવા નથી કચ્છતી.' શકરે જવાબ આપ્યા કે તેથી કરીને તને અધમ નહિ પ્રાપ્ત થાય; કારણ કે દરેક સગમ વખતે તું નવું નવું કૌમાર પ્રાપ્ત કરી શકીશ.” . આ મહાભારતની કથા અને જૈનકથામાં સામ્ય એટલું જ છે કે પૂર્વજન્મની ભેગની આકાંક્ષાને લીધે દ્રૌપદીની આવી સ્થિતિ થઈ છે. ૭૩ શજા 66 સ્વયંવરમાં આવેલા આ રાજાએમાંના કેટલાકનાં નામેા મહાભારતમાં આદિપના ૨૦૧ મા અધ્યાયમાં મળે છે. ૮૩ આદર ન કર્યાં જૈનધર્મ વિનયમૂલક છે એમ શાસ્ત્રકારે વારંવાર કહે છે. અવિનય કરવાની બુદ્ધિથી કાઈ ના અવિનય કરવા એ તા સર્વોથા જૈન Page #245 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ટિપ્પણ ધમ માં નિષિદ્ધ જ છે. ભગવતીના ખીજા શતકમાં ભગવાનના પટ્ટશિષ્ય ઇંદ્રભૂતિ ગૌતમ, ભગવાન પાસે સ્કંદ તાપસ આવે છે એમ જાણીને તરત ઊભા થઈ તેને લેવા સામે જાય છે અને તેનું સ્વાગત પૂછે છે. એ જ રીતે અહીં કૃષ્ણ, પાંડવા અને કુતી વગેરે નારદને યેાગ્ય વિનય કરે છે, માત્ર દ્રૌપદી નથી કરતી એ તેની સાંપ્રદાયિક સંકુચિતતા જ બતાવી આપે છે. એવા અવિનય કરવાથી ધની રક્ષાને બદલે કુવા અધમ પેદા થાએ સૂત્રકારે સ્પષ્ટ બતાવ્યું છે. ૯: ત્રણ દિવસના સૂત્રામાં જ્યાં જ્યાં કાઈ દેવને ખેલાવવાની હકીકત આવે છે ત્યાં બધે, એલાવનાર પૌષધશાળામાં કે એકાંત સ્થાનમાં જઈને ત્રણ દિવસના ઉપવાસ સાથે દેવને આવવાના સંકલ્પ સેવે છે અને પછી તે દેવ આવે છે, એવી હકીકત આવે છે. જ્યારે રામ' લકા ઉપર ચડયા ત્યારે વચ્ચે દરિયે આડે આવતા હાવાથી તેની સહાય લેવા માટે દરિયાને કાંઠે દાભ પાથરીને તે ત્રણ દિવસ રહ્યાને ઉલ્લેખ રામાયણુમાં પણ આવે છે. દેવને ખેલાવવાને આ વિધિ રામાયણુ અને જૈનસૂત્રમાં લગભગ મળતા આવે એવે વર્ણવાયેા છે. રામાયણુમાં લખ્યું છેઃ ततः सागरवेलायां दर्भानास्तीर्य राघवः । अञ्जलिं प्राङ्मुखः कृत्वा प्रतिशिश्ये महोदधेः ॥ स त्रिरात्रोषितस्तत्र नयज्ञो धर्मवत्सलः । રામત તથા રામ સાગરે સરિતાં પતિમ્ ।। ૧૦: નરસિ’હરૂપ સૂત્રમાં લખ્યા પ્રમાણે કૃષ્ણે નરસિંહરૂપ ધરીને પદ્મનાભની અવરકંકા નગરીને ધ્રુજાવી દીધી; ત્યારે વૈકિ પર પરામાં નરસિંહરૂપદ્મારા પ્રહલાદના પિતા હિરણ્યકશિપુને વિષ્ણુએ મારી નાખ્યાને ઉલ્લેખ છે. Page #246 -------------------------------------------------------------------------- ________________ અહચયન-૧૦ ૧૧ઃ જોઈ પણ શકતા નથી સૂત્રમાં મુનિ સુવ્રત અહંત કપિલ વાસુદેવને કહે છે કે બે ચક્રવર્તીઓ, બે બળદેવો અને બે વાસુદેવે એકબીજાને જોઈ શકતા નથી. આ કથનમાં એમ માની શકીએ કે આ લોકો રાજ્યલુબ્ધ હોવાથી ભેગા થઈને લડે એવો સંભવ હોવાથી તે બે એકબીજાને જોઈ ન શકે તેવું વિધાન કરવામાં આવ્યું હોય; પણ બે અહં તે જેઓ જ્ઞાની અને અકષાયી છે તેઓ બે એકબીજાને શા માટે ન જોઈ શકે? આ વિધાનનું કારણ કાંઈ કળી શકાતું નથી. ૧૨ઃ પાંડમથુરા જૂના વખતમાં મદુરામાં પાક્ય વંશના રાજાઓનું રાજ્ય હતું. એથી એમ માલૂમ પડે છે કે અહીં જણાવેલી પાંડુમથુરા તે હાલની મદુરા જ હોય. આ સૂત્રમાં લખ્યા પ્રમાણે કૃષ્ણ પાંડવોને દક્ષિણ સમુદ્રને કાંઠે જવાનું કહેલું છે એથી પણ પાંડુમથુરાને મદુરા માનવાનું વધુ કારણ મળે છે. ૧૩ઃ કોપદીની અનુમતિ લઈને દીક્ષા લેનારાઓની જે હકીકત સૂત્રામાં આવે છે, તેમાં અનુમતિને ઉલ્લેખ તે બધે આવે જ છે, એમ અમે આગળ લખી ગયા છીએ. આ અધ્યયનમાં પાંડવોએ દીક્ષા લીધી તે વખતે તેઓએ દ્રૌપદીની અનુમતિ લીધી છે એમ સ્પષ્ટ જણાવ્યું છે. એટલે માતાપિતાની અનુમતિ લેવા ઉપરાંત સ્ત્રીની અને પુત્રોની અનુમતિ લેવાના ઉલ્લેખો સૂત્રોમાં સ્પષ્ટ આવે છે. ૧૪ઃ હથ્થક, આ ગામ શત્રુંજયની આસપાસ હોવું જોઈએ એમ પાંડવોના પ્રવાસ ઉપરથી લાગે છે. મૂળમાં લખ્યું છે કે પાંડે પાંડુમથુરાથી નીકળીને બહાર વિહાર કરવા લાગ્યા. ત્યાં તેમણે સાંભળ્યું કે સૌરાષ્ટ્રમાં અરિષ્ટિનેમિ અહંત છે. તેમનાં દર્શનની ઈચ્છાથી તેઓ વિહાર કરતા કરતા હથ્થક૫માં આવ્યા. ત્યાં તેમણે Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ ટિપ્પણ સાંભળ્યું કે અરિષ્ટનેમિ તે ઉજજયંત પર્વતમાં નિર્વાણ પામ્યા, એટલે પાંડવો હથ્થકમ્પથી નીકળીને શત્રુંજય તરફ ગયા. અત્યારે કાઠિયાવાડમાં તળાજાની નજીકમાં હાથપ નામનું ગામ છે. તે શત્રુંજયથી બહુ દૂર ન ગણાય. આ હાથ૫ તે હથ્થકપ હોવાનું વધારે બંધ બેસે છે. કારણ કે હથ્થક૫ અને હાથ૫ બંનેમાં ભાષાના વિકાસની દૃષ્ટિએ ઘણું સરખાપણું છે. વળી ગુપ્તવંશીય પ્રથમ ધરસેનના વલભીના દાનપત્રમાં (ઈ. સ. ૫૮૮) હસ્તવ, ઈલાકાનો ઉલ્લેખ આવે છે. એ શિલાલેખના અનુવાદમાં એ હસ્તવપ્રને હાલનું હાથ૫ ગણવામાં આવ્યું છે. (ઈડિયન એન્ટીકવેરી વ. ૬, પા. ૯) હથ્થકપ કે હસ્તવપ્ર બંને શબ્દમાંથી હાથપ નીકળી શકે છે; માટે આ ક૯પના પણ ખોટી હોય તેમ લાગતું નથી. સંભવ છે કે એ સમયે હાથ૫ ઇલાકે પણ હેય. કેટલીક જગાએ આને માટે હથિક૫ શબ્દ પણ વપરાયેલો જોવામાં આવે છે. ૧૭ મા સૈકાના ગદ્યપાંડવચરિત્રમાં દેવવિજયજીએ હસ્તિકલ્પથી રૈવતક બાર એજન હોવાનું લખેલું છે. તેથી પણ એ ઉપર જણાવેલું હાથપ હોય એ વધારે બંધબેસતું છે. ૧૫ઃ ઉજજયંત શૈલ જુઓ રૈવતક ઉપરનું ટિમ્પણ (પા. ૨૦૦). ૧૧ઃ શત્રુંજય પર્વત ઉપર પાંડવ પિતાના અંત સમયે હેમાદ્રિ તરફ ગયા છે એમ મહાભારતમાં લખેલું છે. આ કથામાં પાંડવે સૌરાષ્ટ્રના શત્રુંજય ઉપર આવ્યા એ ઉલ્લેખ છે. મહાભારતના અને જૈનકથાના જુદા જુદા કથનથી પાંડવોએ પોતાનું છેટલું જીવન કયાં વિતાવ્યું અને તે કયે ધર્મ પાળતા હતા તે વિષે રાજા કુમારપાળની સભામાં વાદવિવાદ થયો. તેને ઉત્તર આપતાં આચાર્ય હેમચંદ્ર એક આકાશવાણીને પુરાવો આપતાં કહ્યું છે કે સેંકડો ભીમો થયા છે, Page #248 -------------------------------------------------------------------------- ________________ અદયયન-૧૭ ૨૨૧ ત્રણસો પાંડ થયા છે, હજારે દ્રોણાચાર્ય થયા છે અને કર્ણની તો સંખ્યા જ નથી. આમ કહીને હેમાચાર્યો કુમારપાળને કહ્યું કે આમાંના કેઈ જૈન પાંડવો શત્રુંજય આવ્યા હશે અને બીજા કેઈ પાંડે હિમાલય ઉપર પણ ગયા હશે. એમ પ્રભાવક ચરિત્રમાં હેમાચાર્યના પ્રબંધમાં લખેલું છે. દ્રૌપદીનું આખ્યાન મહાભારતમાં આવે છે અને જૈન પાંડવચરિત્રમાં પણ તેને મૂકેલું છે. આમાંથી કર્યું મૂળ અને કહ્યું મૂળ ઉપરથી આવેલું તે કલ્પવું કઠણ છે. પણ એમ લાગે છે કે ઘણીવાર પ્રસિદ્ધ થયેલી વ્યક્તિઓને દરેક ધર્મવાળા પોતપોતાના ધર્મની વ્યક્તિ તરીકે ગણાવવા પ્રયત્ન કરે છે. બુદ્ધ વેદવિરોધી હોવા છતાં તેમની એટલી બધી પ્રસિદ્ધિ થયેલી કે વૈદિક પરંપરાને તેમને અવતાર તરીકે લેવા જ પડ્યા. તેવી જ રીતે કૃષ્ણને પણ જેનોએ ભવિષ્યના તીર્થકર તરીકે વર્ણવેલા છે. એવી જ બીજી વ્યક્તિઓ જેવી કે રાવણ, રામ વગેરેને બૌદ્ધ સંપ્રદાયમાં બૌહ, અને જૈનસંપ્રદાયમાં જૈન તરીકે બતાવેલી છે. તેવી રીતે આ દ્રોપદીની કથા પણ ઘડાયેલી હોય તેવું અનુમાન કરીએ તો ખોટું લાગતું નથી. ૧૭ ટિપ્પણ ૧ આઈપુરા આજાનેય–આજનિય-આજબૂ–એક જાતનો ઉત્તમ ઘેડે. આ અધ્યયનમાં ઘેડાના ઉદાહરણથી કથા કહેલી છે માટે તેનું નામ આઈન્ન પડયું છે. 'સંસ્કૃત કેશમાં “કુલીન ઘોડે” એ અર્થમાં આપનેય શબ્દ વપરાયેલો છે. બૌહસાહિત્યમાં તે માટે આ જાનિય અને તેનું વિકૃત રૂપ આજન્મ વપરાયેલાં જોવામાં આવે છે. Page #249 -------------------------------------------------------------------------- ________________ ટિપણું આ સૂત્રમાં વપરાયેલું આઈણણરૂપ એ આજબૂનું જ રૂપાંતર છે. નિર્યુક્તિમાં પણ ઉત્તમ ઘડે' એ અર્થમાં આઈન્સ શબ્દ વપરાયેલ છે. ત્યાં તેના વ્યાખ્યાકારોએ અને પ્રસ્તુત ટીકાકાર અભયદેવે તે શબ્દને સંસ્કૃત “આકર્ણ'માંથી ઊપજેલો બતાવ્યો છે. પરંતુ અર્થનો સંબંધ જોતાં તેને “આકીર્ણ'માંથી લાવવા કરતાં મૂળ “આજાનેય'માંથી લાવવો જ બરાબર છે. ૨ઃ હથિસીસ ગચ્છાચારપના અને આવશ્યકચૂર્ણિમાં હસ્તિશીર્ષ નગરનું વર્ણન આવે છે. તેમાં લખેલું છે કે હસ્તિશીર્ષને રાજ દમદંત એક વાર રાજગૃહના રાજા જરાસંધની પાસે ગયો. પાંડવેને અને દમદંતને કોઈ પણ કારણથી વેર હતું. તેથી તેની ગેરહાજરીમાં પાંડવોએ તેનું હસ્તિશીર્ષ લૂંટયું અને બાળી નાખ્યું. રાજગૃહથી પાછા ફરતાં દમદતે આ હકીકત જાણી. તેથી તેણે પોતાના સૈન્ય સાથે હસ્તિનાપુરને ઘેરો ઘાલ્યો. પાંડવો હસ્તિનાપુરમાં ભરાઈ રહ્યા, બહાર નીકળ્યા નહિ. તેથી તેને એમ લાગ્યું કે સામી છાતીએ આવનારા શત્રુ સાથે યુદ્ધ કરવું એ ક્ષત્રિયને ધર્મ છે પણ આવા કિલબ પાંડવ સાથે યુદ્ધ કરવું એ ઠીક નથી. એમ સમજીને ઘણું દિવસ સુધી પાંડેને બહાર નીકળવાની વાટ જોયા પછી તે પિતાને ગામ ચાલ્યો ગયો. કેટલોક સમય ત્યાં રાજ્ય કર્યા પછી તે વિરક્ત થયે અને નેમિનાથના શિષ્ય ધર્મઘોષ પાસે તેણે પ્રવજ્યા લીધી.. ફરતો ફરતો એકવાર તે પાંડના હસ્તિનાપુરમાં આવી પહોંચ્યું. ત્યાં તે દરવાજા પાસે જ ધ્યાનમાં ઊભો રહ્યા. દુર્યોધને તેને ખૂબ હેરાન કર્યો અને યુધિષ્ઠિરે તેની ઠીકઠીક શુશ્રુષા કરી. ૩ઃ (ભીર તિવહન) પન પદનનું સ્વરૂપ આપતાં ભગવતીની ટીકામાં જણાવ્યું છે કે તે બે પ્રકારનું છે. (૧) જલપત્તન અને (૨) સ્થલપત્તન. જ્યાં જલમાર્ગ હોય અને વહાણ લાંગરી શકાતાં હોય તે જલપત્તન અને Page #250 -------------------------------------------------------------------------- ________________ આયુચન ૧૭ જ્યાં સ્થલમા હાય તે સ્થલપત્તન. અનેક દેશેાથી આવતાં કરિયાણાંના વેચાણનું મથક તેને પત્તન કહેવામાં આવે છે. એનું બીજું નામ રત્નભૂમિ પણ કેટલાક કહે છે. પન્નવાની ટીકામાં પટ્ટન અને પત્તન એવા એ શબ્દોનું વિવરણુ મળે છે. જ્યાં માત્ર હોડીઓથી જ જઈ શકાય તેને પટ્ટન કહ્યું છે; અને જ્યાં ગાડાં, ધાણા અને હાડીથી પણ જઈ શકાય તેનું નામ પત્તન કર્યું છે. પત્તનના ઉદાહરણ તરીકે ભૃગુકચ્છ-ભરૂચ જણાવેલું છે. ૪: મચ્છ ડિકા, પુષ્પાત્તર, પદ્મોત્તર ટીકાકારે આ ત્રણેને એક પ્રકારની સાકર જણાવેલી છે. પન્નવણાની ટીકામાં સત્તરમા પદ્મમાં લેશ્યાના સ્વાદ બતાવતાં આ શબ્દોના ઉલ્લેખ કરેલેા છે. તેમાં શર્કરા અને મત્સ્ય’ડીનું વિવરણુ આપતાં જણાવ્યું છે કે:- સાકારાવિત્રમવા અને મત્સ્યદી વુજાહેર! ! એટલે એક પ્રકારના કાશ વગેરે ધાસથી થનારી તે શરા અને સાકર તથા ખાંડ ભેગી મળીને થયેલી તે મસ્ય ડી. અમર}ાશમાં, જેમાંથી ખાંડ મત્સ્ય ડી શબ્દ વાપર્યો છે. થાય છે તે – એવા અમાં હેમચંદ્રે શેરડીના રસના કાઢાના અર્થોમાં ગાળ શબ્દ વાપર્યો છે, શરા શબ્દ સ્ફટિક જેવા જામેલા મીઠા પદાર્થો માટે વાપર્યો. છે, ખાંડને તેમણે મધુલિ એટલે કે મધનાં રજકણા જેવી મીઠી કહેલી છે અને મત્સ્યડી શબ્દને તેમણે ખાંડના વિકારના અર્થમાં લીધેલા છે. આ રીતે તેમણે શર્કરા, ખાંડ અને મત્સ્યડી એ ત્રણેની અનાવટ જુદી જુદી સમજાવી છે. ૨૩ કાશની ટીકામાં હેમચંદ્ર ધન્વંતરિ તથા વાગ્ભટનું પ્રમાણ આપીને મત્સ્યડીના પર્યાય તરીકે મત્સ્ય`ડિકા, મલ્યાણ્ડિકા અને મીનાંડી એવા ત્રણુ શબ્દ આપે છે. કૌટિલ્ય પણ ખાંડ અને સાકરની સાથે મત્સ્યડિકા શબ્દને ઉપયાગ કરે છે. Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ ટિપ્પણ વૈદ્યકશબ્દસિંધુમાં મસ્યાંડી ઉપરાંત સાકર અર્થમાં પુષ્પદભવા શબ્દનો ઉલ્લેખ છે. તેને અર્થ કરતાં પુષ્પશર્કરા શબ્દ મૂકેલે છે. જેને અત્યારે કુલસાકર કહેવામાં આવે છે, તે કદાચ આ હેય. અથવા ફૂલેમાંથી બનતી સાકર એ અર્થ પણ તેમાંથી નીકળી શકે છે. સૂત્રમાં લખેલી પુષ્પોત્તર અને આ પુષ્પભવા એ બંને કદાચ એક હોઈ શકે. સાકર અર્થમાં વપરાયેલો પડ્યોત્તર શબ્દ માત્ર અહીં જ મળ્યો છે. શબ્દ ઉપરથી એમ માલૂમ પડે છે કે કમળ જેવી સુગંધીવાળી અથવા કમળમાંથી બનતી સાકર એવો તેનો અર્થ હેય. ૧૮ ટિપ્પણ ૧૪ સુસુમા આ અધ્યયનમાં સુસુમ નામની ધન્ય સાર્થવાહની પુત્રીનું ઉદાહરણ આપીને આહારનું પ્રયોજન સમજાવવામાં આવેલું છે માટે તેનું નામ સુસુમ પડયું છે. ૨ ચિલાત એ શબ્દ અનાર્ય જાતિના એક સમૂહ માટે છે. ઘણું કરીને અનાર્ય કે દાસનું કામ કરતા હતા, તેથી અહીં દાસપુત્રને ચિલાત – કિરાત – કહેવામાં આવેલ છે. ૩ઃ માટે જ કરે ત્યાગી પુરુષો ભેજનને માત્ર શરીરના નિર્વાહની દૃષ્ટિએ જ લે છે. શરીરનાં રૂપ, રંગ, બળ કે વિષય વધે તે અર્થે તેઓ કદી ભાજનને સ્પર્શતા પણ નથી. આ વસ્તુ ઉપરના અધ્યયનમાં સચોટ રીતે વર્ણવેલી છે. એ વસ્તુને સ્પષ્ટ કરવા બુદ્ધ ભગવાને સંયુત્તનિકાયમાં એક કથા આપેલી છે – Page #252 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૧૮ ૨૫ 4: હે ભિક્ષુએ! એ ધણીધણયાણી પૂરતુ ભાતું લઈને એક ભયંકર જંગલમાં થઈને પસાર થવા લાગ્યાં. તેમની સાથે તેમને એકને એક પ્રિય પુત્ર પશુ હતેા. જતાં જતાં તેમનું ભાતું ખૂટી ગયું અને હજુ અટવી શૈતરવી બાકી જ હતી. તેમણે વિચાર કર્યો કે આપણું ભાવું તા ખૂટી ગયું અને હજુ જંગલ પાર કરવું તેા બાકી છે, હવે કેમ કરીને આપણે આ જંગલ પાર કરી શકીશું ? વિચાર કરતાં તેમને સૂઝયું કે આ પ્રિય પુત્રનું માંસ ખાઈ તે આપણે આ અટવી પાર કરી જઈએ. તેઓએ વિલાપ કરતાં કરતાં પુત્રનું માંસ ખાધું અને તેમ કરીને અટવી પાર કરી ગયાં. “હું ભિક્ષુએ! તેઓએ જે આ પુત્રનું માંસ ખાધું તે શું ગમ્મત માટે ખાઉં, મદ માટે ખાધું, મંડન માટે ખાધું કે વિભૂષણ માટે ખાધું?' ભિક્ષુએએ કહ્યુ, “ તેઓએ તે માટે ખાધુ નથી. તેઓએ તે માત્ર અટવી પાર કરવા માટે જ તે આહાર કરેલા.” “ હું ભિક્ષુઓ ! તમને હું કહું છું કે તમારે પણુભાજન એ દૃષ્ટિથી લેવું. જેઓ એ રીતે જ ભાજન લે છે તે જ કામ ગુણ અને રાગના સ્વરૂપને સમજી શકે છે; અને જેએ કામચુણે અને રાગનું સ્વરૂપ બરાબર સમજે છે, તેવા આ શ્રાવકા કાઈ જાતના પાપમાં ન પડતાં નિર્વાણુ પામે છે, ’’ વિસુદ્ધિમગ્ગમાં કહ્યું છેઃ— 3: “ જેમ ગાડાને ચલાવવા માટે ધરી ઊ'ગવી પડે છે, અને ઉપર જણાવ્યા પ્રમાણે અટવી પાર કરવા પુત્રમાંસ લેવું પડે છે, તે રીતે અતિ ભિક્ષુએ શરીરના નિર્વાહ માટે પરિમિત આહાર લેવા. આ જ વસ્તુને શિક્ષાસમુચ્ચયમાં આ પ્રમાણે કહેલી છેઃभैषज्यमिव आहारं पुत्रनोसोपमं पुनः । मात्रायाऽप्रतिकूलं च योगी पिण्डं समाचरेत् ॥ Page #253 -------------------------------------------------------------------------- ________________ ટિપ્પણ સ્મૃતિચંદ્રિકામાં “ મનુએ કહ્યું છે” એમ કહીને લખ્યું છે કે જોઈએ તે કરતાં જરા પણ ભિક્ષા વધારે ન લેવી. જો કાઈ તે પ્રમાણે કરે તેા તેને ચેારીના દેાષ લાગે છે. ૨૧૪ આ અધ્યયનમાં જણાવેલી વસ્તુ જ સંધાડ અધ્યયનમાં ખીજી રીતે જણાવેલી છે. ૧૯ ટિપ્પણ ૧: પુરીય–ગ્રાય આ અધ્યયનમાં પુડરીકની વાત આવે છે માટે તેનું નામ પુંડરીય—ણાય પડયુ છે. ૨: જમુદ્દીપ મહાભારતના સભાપમાં અર્જુનને દિગ્વિજય વવતાં જણાવ્યું છે કે, “ મેરુને દક્ષિણ પડખે જ જી નામનું નિત્ય પુષ્પ અને કુળવાળું તથા સિદ્ધો અને ચારણેાથી સેવાયેલું એક વૃક્ષ છે. તેની શાખા હે રાજન! સ્વર્ગ સુધી ઊંચી છે. તે જ ખુવૃક્ષ ઉપરથી જમુદ્દીપનું નામ પડયું છે. તે વૃક્ષને અર્જુને જોયું, "" જમુદ્દીપપ્રજ્ઞપ્તિમાં જણુાવ્યું છે કે, “ જમુદ્દીપની આસપાસ તે તે ભાગામાં ઘણાં જાંબુનાં ઝાડા, જાજીનાં વને! અને નિષ પુષ્પવાળા, ફૂલવાળા તથા અતિ શાભા ધરાવતા વનખડા છે...... માટે હે ગૌતમ! આ દ્વીપનું નામ જમુદ્દીપ પડયું છે. ’ ૩ : નીલવત પુત અર્જુનના દિગ્વિજયના પ્રકરણમાં, મહાભારતમાં જણાવ્યું છે કે, અર્જુને માધ્યવંત પર્વતને વટીને સ્વર્ગ જેવા પવિત્ર ભાષ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. ત્યાંના લેાકેાને જીતીને પછી તે નીલિમર નામના પત તરફ ગયા. ત્યાં પણ વિજય મેળવીને તથા તે પર્વતને વટાવીને રમ્યક વર્ષી (ક્ષેત્ર)માં ગયે. આ રીતે રમ્યક અને ભદ્રાશ્વની વચ્ચે નીગિરિ હાવાને મહાભારતમાં ઉલ્લેખ છે. Page #254 -------------------------------------------------------------------------- ________________ २२७ અદયયન-૧૯ જબુદીપપ્રજ્ઞપ્તિમાં નીલવંત વર્ષધર પર્વતનું સ્થાન બતાવતાં જણાવ્યું છે કે, મહાવિદેહવર્ષની ઉત્તરે અને રમક વર્ષની દક્ષિણે પૂર્વ લવણસમુદ્રની પૂર્વે જંબુકીપમાં નીલવંત નામને વર્ષધર પર્વત છે. ગાદીએ બેસાડયો મનુષ્યમાત્રના સંસ્કારે હંમેશાં એક સરખા રહેવા એ ઘણું કઠણ કામ છે. વૈરાગ્યથી મનુષ્ય ગૃહત્યાગ કરીને પ્રવજ્યા લે છે, પણ ઊંડે ઊંડે તેના મનમાં રહેલા ભેગના સંસ્કારોને તે શોધીને દૂર કરી શકતો નથી. તેથી કેટલીક વાર ફરીથી તે ભેગાથી થવાની વાંછા રાખે છે. આ અધ્યયનમાં આવા જ એક રાજપુત્રની કથા આવેલી છે. રાજપુત્ર કંડરીકે પ્રવ્રયા લીધેલી છતાં પાછા તેનામાં ભેગના સંસ્કાર જાગ્યા. તેને પરિણામે તે મોટાભાઈની રાજધાનીમાં આવીને રહેવા લાગ્યો. મેટાભાઈએ તેનું મન કળીને, તેનો સંયમ સચવાય તે માટે, એક બે વાર પોતે મૂર્ણિત છે અને કંડરીક મહાત્યાગી છે એવું તેને કહેલું. તેને પરિણામે તે દાક્ષિણ્યને લીધે ફરી વાર સંયમમાં આવેલ. પણ હવે જ્યારે તે ભોગના સંસ્કારના દબાણથી બહુ વ્યાકુળ થયે, ત્યારે તેણે દાક્ષિણ્ય મૂકીને પિતાના ભાઈને સ્પષ્ટ કહ્યું કે હું ભોગાથી છું. આથી મેટાભાઈ એ તેને ગાદી આપી અને પોતે સંયમ લીધો. આમાં કહેવાનું એટલું જ છે કે સંયમ થયા પછી કોઈ ભેગાથી થયાના પ્રસંગમાં આવી જાય, તો તેના પ્રત્યે ઘણા ન કરતાં, આમાં જે સહૃદયતા બતાવવામાં આવી છે તેવી જે બતાવવામાં આવે, તે ઓછેવત્તે અંશે જરૂર સંયમનું રક્ષણ થઈ શકે છે. નરી ઘણા જ બતાવવામાં આવે, તો પરસ્પર દ્વેષ અને અસંયમ વધારે ફેલાય છે. આ વિષે હરિભદ્રસૂરિએ જણાવ્યું છે કે, એ પ્રસંગે કાં તો સંયમને વધારે સ્થિર કરાય એવી પ્રવૃત્તિ કરવી અથવા મધ્યસ્થ ભાવ રાખ, પણ અરુચિ કે ઘણુ ઉત્પન્ન ન જ થવા દેવી. Page #255 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય શ્રુતસ્કંધ ટિપ્પણ પ્રાસ્તાવિક ૧૪ ચમર મહાભારતમાં આદિપર્વના સંભવપર્વમાં દાનનો વંશ વર્ણવેલે છે. તેમાં અસુરોનાં વિરોચન, કુંભ, નિકુંભ, બલિ, મહાકાળ, શંબર વગેરે નામ જણાવેલાં છે. હવે પછીના અધ્યયનમાં કુંભ, નિકુંભ, વિરોચન, બલિ વગેરે જે નામ આવે છે, તે મહાભારતના ઉપલા ઉલ્લેખ સાથે સરખાવવા જેવાં છે. ૨અસુર આને માટે રાયચંદ્ર જિનાગમસંગ્રહમાંના ભગવતીસૂત્રનું શતક ૩, ઉદ્દેશક ૧. (ભા. ૨, પા. ૪૮) અસુરકુમાર ઉપરનું ટિપ્પણ જવું. ૩ઃ ઇકો આને માટે રાયચંદ્ર જિનાગમસંગ્રહમાંના ભગવતીસૂત્રનું શતક ૪, ૧-૮ (ભાગ. ૨, પા. ૧૩૦) દેવેંદ્ર ઉપરનું ટિપ્પણુ જેવું. ૪ વાનરતર તત્વાર્થભાષ્યમાં લખ્યા પ્રમાણે વ્યંતર શબ્દનો અર્થ આ પ્રમાણે છે- જેઓ પહાડના આંતરાઓમાં, ગુફાઓના આંતરાઓમાં અને વનનાં વિવો વગેરેમાં રહે છે તે વ્યંતરો કહેવાય છે. २२८ Page #256 -------------------------------------------------------------------------- ________________ અદયયન-૧ રિક ટિપ્પણ ૧ઃ ચેલણ ચલ્લણા, મહાવીર સ્વામીના મામા અને વૈશાલિના રાજા ચેટકની પુત્રી થાય. તેઓ કુલ સાત બહેનો હતી. ચેલ્લણને મેળવવા માટે શ્રેણિકને મોટે ભેગ આપવો પડે અને તે માંડમાંડ જીવતા પોતાને ઘેર પાછા પહોંચેલ. તે વિષેથી વિગતવાર હકીક્ત આચાર્ય હેમચંદ્ર મહાવીરચરિતમાં વર્ણવેલી છે. ૨ઃ શ્રાવતી ૧૮મા સૈકાના જનયાત્રીઓ જણાવે છે કે હમણું જે કેના ગામ છે તેને શ્રાવસ્તી કહેવામાં આવે છે. તેઓ તેની આસપાસ જગલે હેવાનું જણાવે છે. એ જંગલને દંડક દેશની સીમા હેવાનું તેમણે લખ્યું છે. એક યાત્રી દરિયાબાદથી ૩૦ કેશ શ્રાવસ્તી છે એમ લખે છે. આજે અધ્યાથી ઉત્તરમાં બલરામપુર સ્ટેશનેથી ૧૨ માઈલ ઉપર અકેના ગામ છે. તેને અહીં કેના કહ્યું છે. તેનાથી પાંચ માઈલ સહેતમહેતનો કિલે છે. આને વર્તમાનમાં શ્રાવસ્તી ગણવામાં આવે છે. જિનપ્રભસૂરિએ પિતાના તીર્થકલ્પમાં લખ્યું છે કે, શ્રાવસ્તીનું વર્તમાન કાળમાં મહેઠી નામ પ્રસિદ્ધ છે. આ મહેડી અને સાતમહેત એ નામમાં ઝાઝે ફેરફાર નથી. સહેતમહેતાં ખંડેરે ગેડા જીલ્લામાં છે અને કેટલાંક બેરાઈચ જીલ્લામાં આવેલી રાપટી નદીને દક્ષિણ કોઠે છે. કનિંગહામે પણ આ સહેતમહેતને જ શ્રાવસ્તી ગણેલું છે. ૩ અરપુરી આવશ્યચૂર્ણિની કથાઓમાં આનું બીજું નામ પ્રત્યંતનગર બતાવેલું છે અને તેના રાજા જિનચંદ્રધ્વજને એક માંડળિક ગણેલ છે. Page #257 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ૪: કપિલપુર વિપણ જુએ કાંપિલ્ય ઉપરનું ટિપ્પણુ ( અધ્યયન ૧૬, ટિપ્પણુ ૫) ૫ઃ સાકેતપુરી આ સાકેત તે જ છે કે જે કાસલની રાજધાની છે અને જેને અયેાધ્યા કહેવામાં આવે છે. આચાર્ય હેમચંદ્ર સાકેત, કાસલા અને અપેાધ્યા એવાં તેનાં ત્રણ નામે જણાવે છે. કઃ કૌશાંબ જિનપ્રભસૂરિએ યમુનાને કાંઠે આવેલી કૌશાંખીનું વર્ણન કરેલું છે. અત્યારે જમુના નદીને કાંઠે કાસમઇનામ અને કાસમખરાજ એ એ ગામ આવેલાં છે. તેમને જ કૌશાંબી કહેવામાં આવે છે. ફાલ્યાન પણ આ જ સ્થળે કૌશાંબી કહે છે. અઢારમા સૈકાના જૈનયાત્રીએ આને મગામ કૌશાંબી તરીકે વર્ણવે છે. મઉગામ અને કૌશાંખી વચ્ચે માત્ર નવ કાશનું અંતર હાવાથી કવિએ એ તેને મગામ-કૌશાંબી તરીકે લખેલું જણાય છે. હાલ મઉ નામે અનેક ગામે પ્રસિદ્ધ છે પણ આ મઉ તે હાલનું સાલક-મ સમજવાનું છે. કવિએએમને શાહઝાદપુરથી દક્ષિણે છ માઈલ બતાવેલું છે. તે આ સાલક-મઉ જ સભવે છે. હેમચંદ્રે મહાવીર ચિરતમાં લખેલું છે કે ઉજ્જનથી કૌશાંબી સે! યાજન દૂર છે. તે અંતર જોતાં આજનું કેાસમ એ જ કૌશાંબી લાગે છે. કારણ કે ઉજ્જૈન અને કાસમ વચ્ચે અત્યારે પણ ચારસેા માઇલનું અંતર માલૂમ પડે છે. આ કાસમ અલ્હાબાદથી ૨૦ ગાઉ બતાવેલું છે. Page #258 -------------------------------------------------------------------------- ________________ કાશ [ટિ.=ટિપ્પણ; પા.=પાન] અક્ષયનિધિ મંદિરના સ્થાયી ખાને અગાવિનય ગૃહસ્થાને આચાર અથમહિષી પટરાણી અચાદ્યાન આગલ' ભાગમાં આવેલી વાડી (૨) ઉત્તમ ઉદ્યાન અટવી ગાઢ જંગલ અદૃશાળા વ્યાયામ કરવાનું સ્થાન અઠ્ઠમ આઠ ટંક ભેાજનને ત્યાગ કરવાનું વ્રત અઢાર પ્રકારની દેશી ભાષાઓ જુએ ટિ. પા. ૧૮૯ અઢારે વર્ણ અને ઉપત્રણ જુએ ટિ. પા. ૧૭૯ અણુવ્રત (પાંચ) હિંસા, અસત્ય, ચૌય, અબ્રહ્મ આંશિક ત્યાગ અધ્યયન ગ્રંથના વિભાગ, અધ્યાય અગર અગાર-ધર વિનાના સન્યાસી અનગાર્ડનય સાધુઓને આચાર અનાજીએ ટિ. પા. ૧૯૪ અનુવાસમા જુએ ટિ. પા. ૨૦૯ અન્નપ્રાશન બાળકને પ્રથમ વાર અન્ન ખવરાવવાના સરકાર અપસ્નાન ચીકાશ દૂર કરવા માટેનું સ્નાન અરકપુરીજીએ ટિ. પા. ૨૨ અવરક કા જીએ ડિ. પા. ૨૧૪ અવિરુદ્ધ જીએ ટિ. પા, ૨૧૩ બન ભાજન અસફ ધાડા કેળવનાર અશ્વવાહનિકા ધાડ ખેલાવવાની ક્રીડા ૨૩૧ અને અપરિગ્રહના Page #259 -------------------------------------------------------------------------- ________________ ફાસ અષ્ટાંગનિમિત્તવેદીજીએ ચિ. પા. ૧૭૭ અસુરજીએ ચિ. પા. ૨૨૮ અહિચ્છત્રા જીએ ટિ. પા. ૨૧૧ અકુશ ઝાંડનાં પાંદેડાં કાપવા માટે સંન્યાસીએ રાખે છે તે સાધન અગ (પા. ૩, લી. ૧૬) મુખ્ય શાસ્ત્ર જિનાગમમાં કુલ ૧૨ અંગેા છે. (આયાર, સૂયગડ, ઠાણ, સમવાય, વિચાહપત્તિ, નાયધમકહા, વાસગાસા, અંતગડ, અણુત્તરાવવાઈય, પહાવાગરણ, વિવાગ, દિડિવાય. ) અગદેશજીએ ટિ. પા. ૧૬૭ અડ ટિ. પા. ૧૯૮ અંતમાંત લૂખાસૂકા, વચ્ચેાઘટા અ'તેવાસી અંતે-પાસે રહેનાર; શિ २३२ સાઈનનુ ટિ. પા. ૨૨૧ આચારગોચર જુએ ટિ. પા. ૧૯૬ આતા તાપ લેવા તે; સૂર્યની સામે ઊભા રહેવાનું તપ આદર ન કર્યો જીએ ડે. પા. ૨૭ માતુપૂત્રી એ અનુક્રમે આય જીએ ટિ. પા. ૧૯૩ આલ કારિક પુરુષ। હન્નમા આલંકારિક સભા હનમતખાનું; “ હૅરકટિંગ સલૂન ” આવી શકે છે જુઆ ઢ. પા. ૨૧૩ આયુ શીધ્રબુદ્ધિવાળા મુલ્યે. આ ટિ. પા. ૧૯૩ જીગિત ઇશારા કેંદ્રો નુ વિ. પા. ૨૨૮ ઈશ્વરા જીએ ટિ. પા. ૧૯૨ ઇમતત્પુરાવાત ચેડા ભેજવાળા વાયુ (૨) પૂર્વ દિશાના વાયુ ઉકિમત્ત-શ્ચાય જુએ ટિ. પા. ૧૭૩ ઉદ્માજીએ ટિ. પા. ૧૯૧. મનુસ્મૃતિ [ અ. ૧૦, લેાક ૧૩] પ્રમાણે ક્ષત્રિય પુરુષ અને શૂદ્ર સ્રીથી ઉત્પન્ન થયેલી જાતિ ઉચ્ચ, નીચ અને મધ્યકુળનુએ ટિ. પા. ૨૧૪ વાક ઉદ્યમવત Page #260 -------------------------------------------------------------------------- ________________ કેશ રયર ઉજજયંત શલ જુઓ .િ પા. ૨૨૦ ઉત્તરાસગ પ્રેસ ઉદકસભારણીય (દ્રવ્ય) પાને સુગંધી કરનાર (દ્રવ્ય) ઉગણાય જુઓ ટિ. પા. ૨૦૮ ઉપકરણ સાધનસામગ્રી ઉપગ [પા. પ૮, લી. ૨૦] ચૈતન્ય ઉ૫રથાનશાળા બેઠક ઉપાશ્રય અપાસરે ઊષીર વીરણનું મૂળ, વાળે એટલા બધા સમૃદ્ધ હતા જુઓ ટિ. પા. ૨૧૪ કરણ જોતિષશાસ્ત્ર પ્રમાણેના દિવસના ૧૧ ભાગમાં એક કણધાર સુકાની કષાય કેધ, માન, માયા, લોભ એ ચારમાં કોઈ એક ચુકી અંત:પુરનું બહારનું કામકાજ કરનાર કંપિલપુર જુઓ ટિ. પા. ૨૩૦ ક૬ જુઓ ટિ. પા. ૨૦૭ કાશ્ય૫ હજામ કાળધમ મરણ કપિલય જુએ ટિ. પા. ૨૧૫ કક્ષિધાર વહાણનાં પડખાં સંભાળનાર ખલાસી કુહ જુએ ટિ. પા. ૨૦૩ કુત્રિકાપણુ જુઓ 2િ. પા. ૧૫ કુક્ષ્મ જુએ ટિ. પા. ૧૯૮ કેસરી પણ કેણિક જુઓ ટિ. પા. ૧૬૮ કેચવચ રૂથી ભરેલાં કપડાં વિદ નિપુણ ફૌટુંબિક પુરુષે જુઓ ટિ. ૫. ૧૭૬ કૌટુંબિક જુએ .િ પા. ૧૯૩ કશા જુઓ ટિ. ૫. ૨૩૦ કીડાપિકા, રમાડનાર ધાત્રી સાંત ક્ષમાયુક્ત Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ખાઈ ગઈજુએ ટિ. પા. ૨૦૨ ખાદિમ મુખવાસ ગણનાયકા જુએ ઢિ, પા. ૧૮૦ ગણેત્રિકા રુદ્રાક્ષની માળા ગમિલક વહાણના મધ્ય ભાગમાં કામ કરનાર ગર્ભની રક્ષાને અધે જીએ ટિ, પા. ૧૭૮ ગ'ભીર પેાતવાહન પટ્ટન જુએ ડિ. પા. ૨૨૨ ગાદીએ બેસાડયો જુએ , પા. ૨૨૭ ગાંધવપ્રિય સંગીતપ્રિય ગુરુશિલ ચૈત્યજીએ ટિ. પા. ૧૯૧ ગૃહપતિ ધરણી; ગૃહસ્થ, ગાથાપતિ ગૃહધમીજીએ ટિ. પા. ૨૧૩ ગેાપુર કિલ્લાને દરવાજો ગાવતી જી ટ. પા. ૨૧૩ ગાથી ચનગારેચન ગૌતમ જીએ .િ પા. ૨૧૩ ચતર ચાચર, ચાક ચર જીએ . પા. ૨૨૮ ચરક જીઓ હિ. પા. ૨૧૨ ચરણકરણ ક્રિયાકાંડ ચમ ખ'ડિકજીએ ટિ. પા. ૨૧૨ ચક્રમણ બાળકને પ્રથમવાર ચલાવવાના સંસ્કાર ચક્રિયા જુએ ચિ. પા. ૨૦૮ કાશ ચપાજીએ ટિ. પા. ૧૬૭ ચપાના વહાણવટીએ પાસેથી જુએ . પા. ૨૦૫ ચાતુર્યામ ચાર મહાવ્રતા (અહિંસા, સત્ય, અસ્તેય, અરિગ્રહ) ચાતુર્યામધમાં જુએ ટિ. પા. ૨૯ ચિતારાના ચિત્ર ઉપરથી જીએ ટિ. પા. ૨૦૫ શિલાત ૩૨૪ ચીરીક ટિ. ષા. ૨૧૨ શુદ્ઘ નાની શૈક્ષણા તુ ટિ. પા. ૨૯ Page #262 -------------------------------------------------------------------------- ________________ કાશ ચેારપન્ની ચારનું ગામ ચાલાપનયન વાળ ઉતરાવવાના સસ્કાર ચૌદશ, આઠમ, અમાસ અને પૂનમે છન્નાલિક હાથ ટેકવવા માટે સન્યાસીએ ઊંધા ત્રિફેણ જેવું સામન જુએ ટિ. પા. ૧૯૭ રાખે છે તે જનપદ દેશ જનવિહાર દેશદેશમાં ભ્રમણ જતિકા જીઆ ટિ. પા. ૧૭૬ જખુ બ્રુએ ટિ. પા. ૧૯૦ *બુદ્દીપજીએ ચિ. પા. ૨૨૬ ાતફે જન્મતી વખતે કરાતા સત્કાર જાનુ ઢીંચણુ (હું) જાયા ! હે પુત્ર ! જોઈ પણ શકતા નથી જી (પા. ૨૮ લી. ૨૨) પંચેન્દ્રિયવાળા જીવ જુએ ટિ. પા. ૨૧૯ તક્ષણા જીએ ટિ. પા. ૨૧૦ તપણે જીએ ટિ. પા. ૨૧૦ તલભૂમિ ભાંયતળિયું તલવાજીએ ટિ. પા. ૧૯૨ તાપસી પાસેથી જીએ ટિ. પા. ૨૦૬ તિક્ત કડવું તીર્થાભિષેક તીર્થમાં જઈને સ્નાન કરવું તે તીથિકા સ`પ્રદાયવાળાએ તુ અજીએ ટિ. પા. ૨૦૨ તેલિજીએ .િ પા. ૨૧૦ તેલમર્દક તેલ ચેાળનાર ત્રણ દિવસના જુએ ટિ. પા. ૨૧૮ દર નુ ડે. પા. ૨૧૦ દાવ૧ જુએ ટિ. પા. ૨૮ દાંત ઇંદ્રિયાનું દમન કરનાર દુર્દાત ગાંજ્યા ન જાય તેવે ૨૩૫ Page #263 -------------------------------------------------------------------------- ________________ કેશ દેવાકિય દેવને વલભ દેહદ જુએ ટિ. પા. ૧૭૭ મક ભિખારી કન્ય (પ. ૫૮ લી. ૧૭) મૂળ પદાર્થ યુપદ જુઓ ટિ. પા. ૨૧૬ દ્રૌપદીના અનુમતિ લઈને જુઓ ટિ. ૫. ૨૧૯ થારિકા જુએ ટિ. પા. ૧૯૯ ધમ કહ્યો જુઓ ટિ. પા. ૧૫ ધ ચંતક એ ટિ. પા. ૨૧૩ ધારિણીનું સ્વપ્ન જુઓ ટિ. પા. ૧૭૫ નગરવૃકે નગરના રક્ષકે નરસિંહરૂપ જુઓ ટિ. પા. ૨૧૮ નવલય જીન નદીફલ જુઓ ટિ. પા. ૨૧૧ ભાચાધમકહા જુઓ ટિ. પા. ૧૭૦ નિરૂહ જુઓ ટિ. પા. ૨૦૯ નિમણે સંસારના લેગવિલાસ છોડીને ચાલી નીકળવું તે નીલવત પર્વત જુએ ટિ. પા. ૨૨૬ પરઠવી દે જુઓ ટિ. પા. ૨૫ પર્યાય પરિણામ; ફેરફાર પયુ પાસનીય સેવા કરવા યોગ્ય પવિત્રી તાંબાની વીંટી પશ્ચત-વાત પશ્ચિમને વાયુ પંચમુષ્ટિાચ ક્રમે ક્રમે પાંચ મૂઠી ભરીને વાળ ઉખેડી નાખવા તે પપુરમ જુઓ ટિ. પા. ૨૧૨ પરજારિક વ્યભિચારી પાંચ મહાવતે જુઓ ટિ. પા. ૨૦૧ પાંડુમથુરા જુઓ ટિ. પા. ૨૧ પીઠ સૂવાનું પાટિયું પુરપાકે જુએ ટિ. પા. ૨૧૦ હરિયાણુય જુઓ ટિ. . ૨૨૬ પુદગલ જડ દ્રવ્યનાં પરમાણુ Page #264 -------------------------------------------------------------------------- ________________ ફાશ પુસ્ત જેનાં રમકડાં બને છે તેવા મસાલા પૂર્ણ ભદ્રધૃત્ય જુઓ ટિ. પા. ૧૭૦ પૂર્વ પ્રાચીન શાસ્ત્ર (જૈન). તે ચૌદ છે. ઉત્પાદ, અગ્રાયણીય, વીય પ્રવાદ, અસ્તિનાસ્તિપ્રવાદ, જ્ઞાનપ્રવાદ, સત્યપ્રવાદ, આત્મપ્રવાદ, સપ્રવાદ, પ્રત્યાખ્યાનપ્રવાદ, વિદ્યાપ્રવાદ, કલ્યાણવાદ અથવા અવધ્યપૂર્વ, પ્રાણાવાય, ક્રિયાવિશાલ, લાકિઅ દુસાર પૌષધશાળા પૌષધવ્રત ફરવાનું અલગ સ્થાન પ્રક્રિયા સાંપ્રદાયિક સિદ્ધાંત પ્રક્ષણા જીએ ટિ. પા. ૨૧૦ પ્રણીત રસકસવાળુ, વિકારજનક (ખાનપાન) પ્રતિક્રમણુ પાપનું પ્રાયશ્ચિત્ત પ્રતિબંધ ચેાલી જવું, અટકી જવું તે પ્રતિમા (અગિયાર) દેન, વ્રત, સામાયિક, પૌષધ, પ્રત્તિયા ( ધ્યાન ), અબ્રહ્મત્યાગ ( બ્રહ્મચ), સજીવાહાવન, સ્વયં આરબ કરવાના ત્યાગ, ખીન્ન દ્વારા આરંભ કરવાના ત્યાગ, પેાતાને માટે બનેલા આહારને ત્યાગ અને સાધુ જેવા આચાર. આ બતમાં ૧૧ તપમાંનું દરેક (જુએ ટિ. પા. ૨૦૧) પ્રત્યાખ્યાન (દશ) (૫) અનાગત (જે સમયે જે તપ કરવું ઉચિત હાય તે સમયે કાઈ કારણથી તે તપ ન કરી શકાય તેમ હોય તે તે સમય પહેલાં તપ કરી લેવું તે) (ર) અતીત (તે જ પ્રમાણે તે સમય વીત્યા પછી તપ કરી લેવું તે) (૩) કાટી સહિત ( કઈ એક પ્રકારના તપનું સળ ́ગ આચરણ) (૪) નિયંત્રિત ( ધારેલું તપ અંતરાય છતાં નિયત સમયે અવશ્ય કરવું તે (૫) સાગાર (કઈ પ્રકારની છૂટ રાખી શકાય તેવું તપ )(૬) અનાગાર (કાઈ પ્રકારની છૂટ ન રાખી શકાય તેવું તપ) (૭) પરિમાણૢ (પરિમાણુ નક્કી કરીને ખાનપાન વગેરે લેવાનું તપ) (૮) નિરવશેષ તપ (ખાનપાન વગેરેના સર્વ રીતે ત્યાગ) (૯) સાંકેતિક તપ ( કઈ પણ સંકેત સાથે કરવાનું તપ) (૧૦) અદ્દા (સમયનું માપ નક્કી કરી કરાતું તપ)- આ દસ તપમાંનું દરેક પ્રાત વાય પ્રયાગ સાથે જીએ કિ. પા. ૧૮૯ રૂપા સમાવવું તે શાસ્તા નુ .િ પા. ૧૯૨ २३७ Page #265 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ કેશ પ્રસના સુરા, દારૂ પ્રાણ (પા. ૨૮, લી. ૨) બે ઈદ્રિય, ત્રણ ઇદ્રિય અને ચાર ઈદ્રિયવાળા જીવ પ્રાસુક પ્રાણું વિનાનું હુમતિથી કુદતે મુદત ફિલ્વક પીઠ પાછળ એઠિગણ તરીકે રાખવાનું પાટિયું ફેંકી દીધા જુએ ટિ. પ. ૨૦૨ બહુત બહુ શાસ્ત્ર જાણનાર તેરે કળાએ જુએ ટિ પા. ૧૮૨ ભદ્રાસન એક જાતનું બેસવાનું આસન ભાવિત ભાવનાયુક્ત ભાવિતાત્મા ઊંચી ભાવનાવાળે ભિરછુ જુઓ ટિ. પા. ૨૧ ૨ ભૂત (પા. ૨૮, લી. ૨૨) વૃક્ષો લાગે જુઓ ટિ. પા. ૧૯૧ ભેજનપિટક ખાણું ભરવાને ડબક “ટિફિન બોકસ મગધ જુઓ ટિ. પા. ૧૭૪ મહિકા, પુત્તર, પોર ૨ જુઓ ટિ. પા. ૨૩ મજણઘર નાહવાનું સ્થાન મધ્યદેશ જુઓ ટિ. પા. ૨૦૭ મનેઝ સુંદર મમતીર જુઓ ટિ. પા. ૧૯૮ મયૂપેપક જુઓ ટિ. ૫. ૧૯૮ મલ્લિકીએ જુએ ટિ. પા. ૧૯૨ મલિ જુઓ ટિ. પા. ૨૦૩ મહાર અંતઃપુરની રક્ષાની ચિંતા કરનાર મહાયામ (પાંચ) અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ – એ મહાવ્રત મહાવિદેહસાસ વિદેહાવસ્થા (૨) મહાવિદેહ નામના ક્ષેત્રમાં વાસ મહાવીર જુઓ ટિ. પા. ૧૬૮ મડ જુઓ ટિ. ૫. ૨૦૯ માટે જ કરે જુઓ ટિ. પા. ૨૨૪ માહબિક જુઓ ટિ. પા. ૧૯૩ Page #266 -------------------------------------------------------------------------- ________________ કાશ સગા જુએ ચિં. પા. ૧૯૬ માધુકરી ફૂલને ત્રાસ આપ્યા વિના જેમ ભમરે તેને રસ લે છે તેમ કાઈને ત્રાસ ન થાય તેવી રીતે ભિક્ષા લેવાની પદ્ધતિ માય દીજીએ ટિ. પા. ૨૦૭ માલુકાજી જુએ ટિ. પા. ૧૯૭ સુખશેાનિકા માં યેવા માટે દાતણુ સાથેની પાણીની ઝારી મૂના આસક્તિ મિથિલા જુએ ટિંટ. પા. ૨૦૩ યક્ષાયતન યક્ષનું રહેવાનું સ્થાન ષ્ટિ લાકડી યાગે જીએ ટિ. પા ૧૭૯ યાત્રા જુએ ટિ. પા. ૧૯૬ ચાનશાલા તબેલા ચાપનીય સુખરૂપ સમય વિતાવવે! તે પટ જીઆ ટિ. પા. ૨૧૩ રજોહરણ બેસવા ઊડવાની જગાએ સૂક્ષ્મ જીવજંતુઓ ખર્ચે તે રીતે દૂર ફરવાનું જૈન મુનિનું ઊનનું કે પીંછાંનું એક ઝાડુ જેવું સાધન રાજગૃહ જુઓ ટિ. પા. ૧૭૩ રાજન્યા એ ટિ પા. ૧૯૧ 4 રાજાએ જુઓ ટિ. પા. ૧૯૨ (૨) જીએ ટિ. પા. ૨૧૭ રૈવતક જીએ ટિ. પા. ૨૦૦ રાહિણીજીએ ટિ. પા. ૨૦૨ તથા ૨૦૩ લેખિકાદાસી લખનારી દાસી લેચ્છકીએ જીએ ટિ. પા. ૧૯૨ વાંની બનેલી પીંછી લેસહસ્તક વગેરે દેશે વન ઊલટી જીએ ટિ. પ. ૧૮૦ વષધર અંત:પુરના નપુસક કરેલા રક્ષક વર્ષધર પાસેથી જીઆ ટિ. પા. ૨૦૫ વલય વહાણમાં કામમાં આવતી વળી વાનચતર જીઆ ચિ. પા. ૨૨૮ વારાણસી જુએ . પા. ૧૯૮ ૩૯ Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ કેશ વાસુદેવ પાસે આવી જુઓ ટિ. પા. ૨૦૦ વાસ્તુશાસ્ત્રી ધર વગેરે બાંધવાની વિદ્યાને જાણકાર વિગઈએ જુએ ટિ. પા. ૧૯ વિલાસિદ્ધ ચમત્કારિક વિદ્યામાં નિપુણ વિપુલપર્વત જુઓ ટિ. પા. ૧૯૬ વિમાન (પા. ૯૪, લી. ૧૫) દેવનું વિમાનસ્થાન વિરુદ્ધ જુએ ટિ. પા. ૨૧૩ વિરેચન જુલાબ વિહરવું પ્રવાસ કર, ફરવું વૃદ્ધ જુએ ટિ. પા. ૨૧૩ વેલાકુળ કિનારે વેદિય સમુદઘાત જુઓ ટિ. ૫. ૧૭૭ વૈતાઢય જુઓ ટિ. પા. ૨૦૦ નિયિક આચારને લગતું ભારત જુએ ટિ. પા. ૧૭૭ વૈશ્રમણ કુબેર શત્રજય પર્વત ઉપર જુએ ટિ. પ. ૨૨૦ શાશ્વતવાની આત્મા નિત્ય છે એમ માનનાર શિક્ષાબત (સાત) દિવ્રત, ઉપગ પરિભેગ પરિમાણુ, અનર્થદંડત્યાગ, સામાયિક, દેશાવકાશિક, પૌષધેપવાસ, અતિથિસંવિભાગ – એ સાત તમાંનું દરેક શિવેધ જુઓ ટિ. પા. ૨૧૦ શિરેષ્ટને જુઓ ટિ. પા. ૨૧૦ શિક્ષિા જુઓ ટિ. પા. ૧૯૬ શક કન્યા કે વરની લેવાની કિંમત શન્યમનસ્ક ઉદાસ શેઠ સુદર્શન જુઓ ટિ. ૫. ૨૦૧ શમણ આત્માના કલ્યાણ માટે પરિશ્રમ કરનારે સાધુ શમણેપાલક શ્રાવક શ્રમણે પાસકની મર્યાદા જુએ ટિ. પા. ૨૦૦ શ્રાવક જેનધર્મને ઉપાસક (જુઓ ટિ. પા ૨૧૩) શ્રાવી જુઓ ટિ. પા. ૨૨૯ Page #268 -------------------------------------------------------------------------- ________________ શ્રીગૃહ રાજભંડારી-ખજાના શ્રુતસ્કંધ (શાસ્ત્રને) પરિચ્છેદ શ્રેણિક જુઓ ટિ પા. ૧૭૫ શ્રેણીઓ જીએ ટિ. યા. ૧૯૩ શ્લાઘા પ્રતિષ્ટા ષષ્ઠિત ત્રજીએ ટિ. પા. ૨૦૦ કાશ સત્ત્વ (જી. પા. ૨૮, લી. ૨૨) પૃથ્વી, પાણી, વાયુ અને અગ્નિરૂપ જીવે સઘાટક જોડ, યુગલ સંઘાહ જુએ ટિ. પા. ૧૯૭ સથારા પથારી સધિચ્છેદક ખાતર પાડનાર સધિમૂળ ચારે ખાતર પાડવા ક્રોંચેલું ખાટું સમૈતજીએ ટિ. પા. ૨૦૭ સસ્કારે જીએ ચિ. પા. ૧૮૦ સાકેતપુરીજીએ ટિ, પા, ૨૩ સાચવી રાખ્યા સાતમા અધ્યયનમા સાથે વેપારી કાલે જીએ ટિ. પા. ૨૦૩ જીએ ટિ. પા. ૨૦૩ C સા વાહ વેપારી કાલાના નાયક સીધુ આસવ સુધર્માં જુએ . પા. ૧૬૯ સુબુદ્ધિ પાસેથી જીઆ ટિ. પા સુ'સુમા જીએ ટિપા ૨૨૪ સેચનક હાથી જુએ ટિ. પા. ૧૯૮ સેજ પથારી સેલગ જુએ ટિ. પા. ૧૯૯ ૨૦૪ સાનીઓ પાસેથી જીએ ટિ. પા. ૨૦૫ સાળરાગે જીએ ટિ. પા. ૨૦૯ સૌ કલ્પ એ નામનું એક ફંદ કાર્તિકેય સ્વ વિર સર્ચમમાં સ્થિરતાવાળા વૃદ્ધ સાધુ સ્વપ્નપાઠક સ્વપ્નાનું ફળ કહેનાર ૨૪૧ Page #269 -------------------------------------------------------------------------- ________________ કેશ સ્વપ્નશાસ્ત્ર જુએ ટિ. પા. ૧૭૭ વાદિમ સૂકે મેવો વગેરે સ્વાદિષ્ટ વસ્તુઓ હસ્થિસીસ જુઓ ટિ. પા. ૨૨૨ હથક૫ જુએ ટિ. પા. ૨૧૯ હંસલક્ષણ હંસની ભાતવાળું કે હંસ જેવું છેલ્લું વસ્ત્ર હિએર સુગંધી વાળા Page #270 -------------------------------------------------------------------------- ________________ શ્રી પુંજાભાઈ જૈન ગ્રંથમાળાનાં કેટલાંક પુસ્તકો કિંમત 1. સમીસાંજને ઉપદેશ સંપાદક : ગોપાલદાસ જીવાભાઈ પટેલ 30-00 12-00 30- 0 0 2. શ્રી કુંદકુંદાચાર્યનાં ત્રણ ૨નો 3. મહાવીરસ્વામીને સંયમધર્મ 4. મહાવીરસ્વામીને આચારધર્મ 5. મહાવીર સ્વામીના અંતિમ ઉપદેશ 27=00. ભગવાન મહાવીરના દેશ ઉપાસકા અનુવાદક : અધ્યાપક બેચરદાસ દોશી 5-00 7. ભગવાન મહાવીરની ધર્મસ્થાઓ 99-00