SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૧પગ ઊંચે કર્યો છે, શરીર તૂટવા માંડે છે અને મેત નજીક આવે છે, ત્યારે તે ખિન્ન થાય છે. સહેજમાં જ વિવેકને પામી શકતું નથી. માટે જાગ્રત થાઓ ! કામનાઓ છેડી દો ! તથા સંસારનું સ્વરૂપ સમજી, સમભાવ કેળવી, અસંયમથી આત્માનું રક્ષણ કરતા અપ્રમત્તપણે વિચારો. મેહ જીતવા પ્રયત્ન કરનારને વચ્ચે વચ્ચે ઘણુ પાશે આવે છે. તેમાં ન ફસાતાં સાવધાનતાથી અતભાવે પ્રવૃત્તિ કરવી. લલચાવનારા તે પાશે તરફ મનને જતું રેકવું, ક્રોધને અંકુશમાં રાખવે, માન દૂર કરવું, માયાનું સેવન ન કરવું અને તેને ત્યાગ કર.” ભગવાનને આ પ્રકારને ઉપદેશ સાંભળીને મેઘકુમાર ઘણે પ્રસન્ન થયે, સંતેષ પામ્યો અને જાણે પિતાનું અંતર ઊઘડી ગયું હોય તેવી પ્રસન્નતા અનુભવવા લાગ્યો. તે ફરીફરી ભગવાન મહાવીરને ન અને તેમની ઉપાસના કરતે આ પ્રમાણે છે :– “હે ભગવાન! તમારું કથન મને ગમ્યું છે, તેમાં રુચિ થઈ છે, વિશ્વાસ થયે છે, અને તે પ્રમાણે પુરુષાર્થપૂર્વક પ્રયત્ન કરીને હું બંધનમુક્ત થાઉં એમ ઈચ્છું છું હે ભગવાન ! તમે જે કહ્યું છે તે ખરેખરું જ કહ્યું છે. હે દેવાનુપ્રિય! હું મારાં માતાપિતાની સંમતિ લઈ આવું અને પછી તમારા સહવાસમાં રહી તમારી આજ્ઞા પ્રમાણે વતું.” - ભગવાને જવાબ આપે, “હે દેવાનુપ્રિય! તને સુખ થાય તેમ કર અને તેમ કરતાં અટકી ન જઈશ.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004946
Book TitleBhagwan Mahavira ni Dharmkathao
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy