SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ટિપ્પણ નાડીએમાંથી, નાડીએ ભેદીને રુધિર કાઢવું તે. ૨૧૦ ૫: શિરાવેધ - તક્ષણે અન્ના વગેરેથી ચામડી પાતળી કરવી. ૭: ક્ષણા ચામડી જરા જરા ખેાલવી. ૮ઃ શિરવેશને માથા ઉપર કઈ બાંધી ઉપચાર કરવા તે. ૯૩ તા અમુક પ્રકારનાં ચીકણુાં દ્રવ્યા મસળીને શરીરની વૃદ્ધિ કરવી તે. ૧૦: પુટપાકા કાઢિયાનું શરીર કણુકથી ખરડીને તેને ખાવું અથવા કા પાક ખવરાવવેા તે. ૧૧: દર જ્યાં જ્યાં મનુષ્ય કે પશુની દેવ થયાની હકીકત આવે છે, ત્યાં દેવચેાનિમાં પણ તેનેા મનુષ્ય કે પશુયેાનિના નામથી વ્યવહાર થયાને ઉલ્લેખ આવે છે. તે વ્યવહાર ગ્રંથકારેાએ જ ચલાવેલે છે, કે દૈવયેાનિમાં તેવાં નામેાની પ્રથા જ છે, તે કાંઈ સ્પષ્ટ કળી શકાતું નથી. ૧૪ ટિપ્પણ ૧: તેલિ આ અધ્યયનમાં તૈલિપુત્રની વાત વણુવેલી છે. માટે તેનું નામ તેલ પડયું છે. આવશ્યકચૂણિની અંદર પ્રત્યાખ્યાનને સમજાવતાં આ અધ્યયનમાં વર્ણવેલી બધી હકીકત આ જ રીતે મૂકેલી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004946
Book TitleBhagwan Mahavira ni Dharmkathao
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy