SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ધમકથાએ “હે જંબુ ! નિર્વાણને પામેલા તે શ્રમણ ભગવાન મહાવીરે આ નાયાધમકહા નામના છઠ્ઠા અંગના બે શ્રુતઅંધ કહ્યા છે. તેમાં પ્રથમ સ્કંધમાં જ્ઞાત-ઉદાહરણો છે અને બીજામાં ધર્મકથાઓ છે.” જબુએ આર્ય સુધર્માને ફરીવાર પૂછયું – જેમાં ઉદાહરણે આવે છે તે પ્રથમ સ્કંધમાં કેટલાં અધ્યયને છે?” સુધર્મા સ્થવિર બેલ્યા - હે ! ઉદાહરણપ્રધાન પ્રથમ સ્કંધમાં ૧૯ અધ્યયને છે. તે બધાં અધ્યયનોનાં નામ કમવાર આ પ્રમાણે છે – ૧ ઉખિત્ત-ણાય ૬ તુંબ ૧૧ દાવદવ ૧૬ અવરકંકા ૨ સંધાડ ૭ રહિણી ૧૨ ઉદગ-ણાય ૧૭ આઈન્સ ૩ અંડ ૮ મલ્લી ૧૩ મંડુક ૧૮ સુંસુમાં ૪ કુમ્ભ ૯માયંદી ૧૪ તેયલિ ૧૯ પુંડરિયણાય પસેલગ ૧૦ ચંદિમા ૧૫ નંદીકલ વળી જંબુએ પૂછ્યું - એ ૧૯ અધ્યયનેમાં પહેલા અધ્યયનને શે અર્થ છે?” સુધર્માએ કહ્યું – “એ પહેલા અધ્યયનને અર્થ આ પ્રમાણે છે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004946
Book TitleBhagwan Mahavira ni Dharmkathao
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy