SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન માત્ર ભિક્ષાની શુદ્ધિ અને નિર્દોષતા જ જોતા. અત્યારે જે આથી વિપરીત જાતની ભાવના દેખાય છે, તે પહેલાં ન જ હતી. આના બીજા ઘણા પુરાવા સૂત્રમાં મળે છે. ૪૩ પઢવી જૈનભિક્ષુએ કાળજીથી ખાનપાન વસ્ત્ર વગેરેની ભિક્ષા લીધા છતાં કાઈ અયુક્ત વસ્તુ તેમાં આવી જાય તા તેને પરાવી દે છે. આ પદ્ધતિનું નામ પારિાપનિકા સમિતિ છે. જે વસ્તુ પરાવવાની હોય તેને બહાર પરવતાં કાઈ પણ પ્રાણીને ઈજા ન થાય તેવી ખાસ કાળજી તેમાં રાખવાની હોય છે. અહીં જે શાક પરાવવાની હકીકત આવે છે, તેમાં આ કાળજી બરાબર રખાયેલી છે. શાકને જમીન ઉપર મૂકી દેતાં કીડીઓના મૃત્યુને સંભવ હાવાથી મુનિ પેાતે ખાઈ ને મૃત્યુ વહેરી લે છે. પારિકાપનિકાની રીત પ્રમાણે આ ઠીક છે; પણ એમાં થેડું સુધારવા જેવું એ છે કે પરઠવવાની કાઈ પણ વસ્તુને કે મળમૂત્રને પણ જમીન ઉપર ફેંકવાને બદલે સંયમથી થાવું ખેાદી, દાટી, ઉપર જમીન પાથરી બધું સરખું કરવામાં આવે, તે ત્યાંનાં સૂક્ષ્મ પ્રાણીએ સુરક્ષિતતા રહે જ ઉપરાંત ત્યાં આવજા કરનારાઓને ત્રાસ ન થાય અને વધારે સ્વચ્છતા તથા આરેાગ્ય જળવાય. જૈનશાસ્ત્રમાં સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે શૌય, લઘુશંકા કે પણ પ્રાણીને જરા પણુ ત્રાસ મેઢાને અને નાકના મળ કાઈ ન થાય એવી જ રીતે પરાવવાં. ૫ કાંષ્ક્રિય આને કપિલા પણ કહે છે. ત્યાં તેરમા તીર્થંકર વિમલનાથ્લે જન્મ, રાજ્યાભિષેક અને દીક્ષા વગેરે પ્રસગા બન્યા જિનપ્રભસૂરિ ક પિલ્લપુરના કલ્પમાં લખે છે કે જ'મુદ્રીપમાં, દક્ષિણ ભરતખંડમાં, પાંચાલ નામના દેશમાં કંપન્ન નામે નગર ગઞાને હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004946
Book TitleBhagwan Mahavira ni Dharmkathao
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year1950
Total Pages270
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy